________________
૦
શહેરના પ્રાસાદો
पुरंप्रासाद हदैस्या इयंशौथै जलगवाक्ष के || कीर्ती स्थंभै जलारामै मैठमाल्यैश्व शोभितम् ॥ २२५ ॥
તથા
તુવે મેટા શહેરામાં પ્રાસાદ કેવા કરવા તેનું માપ અતાવવામાં આવે છે. ૧૦૨ ગજના પ્રાસાદ શહેરામાં કરવા રાજદરબાર પાસે પણ કરવા. ઉંચું જાળીયું મુકવુ. જાળીયાની પાસે જો ગેાખલા મુકવા હાય તા દાઢે મુકવા. રાન દેવા માટે કીર્તિસ્થંભ કરવા. જળાગાર મનાવવા રાજમહેલ પાસે બગીચા બનાવવા અને રાજગઢ જાળીયાં શાલે તેવાં મુકવાં ૨૨૫ હતી દેવપુર રાજપુરાણી,
સાધુના સહ
प्रासादस्योत्तरयाम्ये तथा नौपश्चिमेपिच ॥ यतिनामाश्रयमं कुर्यात् महंद्वित्रि च भूमिकाम् ॥ २२६ ॥
મંદિરની ડાખી બાજીમાં તથા જમણી તરફ અથવા મંદિરની આગળના ભાગમાં અથવા પશ્ચિમ ભાગમાં સાધુસન્યાસીઓને રહેવાને માટે મઠ મનાવવે, તે સુંદર આકૃતીનેા અનાવવે! અને એ અથવા ત્રણ માળને મનાવવા આવેા શાસ્ત્રના મત અને પ્રમાણ છે. ૨૨૬
द्विशालंमध्य पदारु पट्टशालाग्रशोभितम् ॥ मत्तवारणमग्रेब तद्बहुसा भूमिका ॥ २२७ ॥
તે મઢમાં એ શાલાવાળા આચ્છાર કરવા અને તે આસ્કારની મધ્ય ભાગમાં પાટલા નાખવા. આ પ્રમાણે મઠનાં
"Aho Shrutgyanam"