________________
ॐ मारिद्धिसिद्धिदधात शतमंत्रेण ॥ १५५ ॥
આ મંત્ર ભણીને તેની સ્થાપના કરવી. ત્યારપછી આચાર્યની સ્થાપના કરવી. ૧૫૫ ॐ क्लीं श्रीं धिनमः अनेनमंत्रेण ॥ १५६॥
આ મંત્ર કરીને અમાદેવની સ્થાપના કરવી. ૧૫૬ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५७ ॥
આ મંત્ર કરીને વિવસ્વાન દેવની સ્થાપના કરવી.૧પણ, ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ॥ १५८ ॥ આ મંત્ર કરીને મિત્રદેવની સ્થાપના કરવી. ૧૫૮
अथ अष्टकोण देवतानां नामांनिलिख्यते ॥ ॐ क्लीरुद्धिनमः अनेनमंत्रेण ।। १५९ ॥
હવે આ ખૂણાના દેવેનું સ્થાપન તથા મંત્ર લખવામાં આવે છે.
ઉપર લખેલા મંત્રથી વરુણદેવની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી. ૧૫૯
છે વર્જીન એનએ ૨૬૦ |
આ મંત્રથી સાવિત્રી અને સવીતાનું અગ્નિખૂણામાં સ્થાપન કરવું. ૧૬૦ ॐ क्लीं रुरुध्यनैमः अनेनमंमले ॥ १६१ ॥
આ મંત્રથી ઈદ્ર અને ઈદ્રયની નિત્રત્ય ખૂણામાં સ્થાપના કરવી. ૧૬૧
"Aho Shrutgyanam