Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી આ વાત સારી રીતે પહોંચી શકે તમે મોટેથી દુંદુભિ વગેરે રાજાએ વગાડે અને આ વાતની ઘોષણા કરી કૃષ્ણ વાસુદેવની આજ્ઞાને કૌટુંબિક પુરુષોએ સપ્રમાણ માનીને દ્વારાવતી નગરીમાં તેની ઘોષણા કરી. | સૂત્ર ૧૪
(ત થાવશાપુરસ ફુટ્યારિ)
ટીકાથં–(તUM' ) ત્યારબાદ (થા વાપુરણ મજુરાણ ) સ્થાપત્યા પુત્ર પ્રત્યે વિશેષ પ્રેમ હોવાને કારણે (પુરિસ સí) એક હજાર પુરુષે (નિવ મળfમg) નિષ્કમણ (દીક્ષા ) માટે તૈયાર થઈ ગયા. (ાર્ચ ) તેઓ નહાયા, (ત વારંપવિમૂરિ ) બધી જાતનાં ઘરેણાંઓથી તેમને પોતાનાં શરીર શણગાર્યા. (ઉત્તેાિં ૨ પુનરાગાદિળીસિવિયાસુહર્ત માં પિત્તના વિ૬ ) ત્યાર બાદ મિત્ર વગેરે પરિજનની સાથે તેમાંથી દરેક દીક્ષાથી એક હજાર પુરુષે વહન કરે એવી પાલખી ઉપર સવાર થઈને (ધારવા પુત્તર અંત્તિ પદમૂ ) સ્થાપત્યા પુત્રની પાસે આવ્યો. (તણ છે #ઇ વાત પુરિનમંતિરં પદમવમાં પાસ) કૃષ્ણવાસુદેવે જ્યારે એકહજાર પુરુષને સ્થાપતાપુત્રને ત્યાં આવેલા જોયા (કારિત્તાં જોડું વિય પુરિતે સદા ) તેમણે કૌટુંબિક પુરુષને બોલાવ્યા. (સાવિત્તા વવાણી) બોલાવીને તેમને
ह्यु. ( जहा मेहस्स निक्खमणाभिसेओ तहेव सेयापीएहिं पहावेइ पहावित्ता जाब अरहओ अरिद्वनेमिस्स छत्ताइच्छत पडागाइपडाग पासइ पासित्ता विज्जाહૃાળે વાવ પાલિત્તા વિચાકો પૂરવો ) જેમ મેઘકુમારને નિષ્ફમણાભિષેક થયો તેમજ જળથી પરિપૂર્ણ સફેદ પીળા કળશ વડે તેમજ ચાંદી સોનાના ઘડાઓ વડે કૃષ્ણવાસુદેવે દીક્ષાર્થી સ્થાપત્યા પુત્ર તેમજ તેની સાથેના એક હજાર પુરુષોને અભિષેક કર્યો. અભિષેક પછી તેમણે તેને બધાં ઘરેણાઓ થી શણગાર્યો. શણગાર્યા બાદ તેઓ પુરુષ સહસ્ત્ર વાહિની પાલખી ઉપર સ્થાપત્યા પુત્રને બેસાડીને દ્વારાવતી નગરીની બરાબર વચ્ચે ના માર્ગે થઈને ચાલ્યા. જતાં જતાં જ્યારે તેઓએ અહંત અરિષ્ટનેમિ પ્રભુના છત્ર ઉપર છત્ર આમ ત્રણ ઉપરા ઉપરી છત્ર, પતાકાની ઉપર પતાકાઓને તેમજ પુરુષ સમાજને જે અને વિદ્યાધરોને ચારણ શ્રમને આકાશમાંથી નીચે ઉતરતા, તેમજ જાભકદેને જોયા ત્યારે જોઈને તેઓ પાલખી ઉપરથી નીચે ઉતરી પડયા ૧પ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨