Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(રણ છે શબ્દ વાયુવે) ઈત્યાદિ
ટીકાઈ—(ત) ત્યારબાદ (સે વાયુવે) તે કૃષ્ણ વાસુદેવને જ્યારે (થાવક્રવારે) સ્થાપત્યા પુત્રે (હવે યુજે તમને) આ રીતે કહ્યું ત્યારે તેમણે (ડુંગર પુરિસે સરવે) કૌટુંબિક પુરૂષને લાવ્યા. (સાવિત્તા, હવે વધારી ) અને બોલાવીને તેમને કહ્યું-(જછ f સેવાનુણચા ! વાસવરૂપ नयरीए सिंघाडगतियगचउक्कचच्चर जाव हथिखधवरगया महया महया सदेण ડોરેમાળા ૨ ૩ઘોસT ) હે દેવાનુપ્રિયે ! તમે જાઓ અને દ્વારવતી નગરીના શૃંગાટક ત્રિક ચતુષ્ક, ચત્વર વગેરે મહાપમાં, રાજમાર્ગોમાં હાથી ઉપર સવાર થયેલા તમે બધા મોટા સાદે આમ ઘેષિત કરે-(ga વસ્તુ देवाणुप्पिया ! थावच्चापुत्ते संसारभउब्विग्गे भीए जम्भमरणाण इच्छइ अरह ओ રિફૂનેમિક ગતિ કુરે મળવત્તા વ્યક્ત્ત) હે દેવાનુપ્રિયે સાંભળે આ સ્થાપત્યા પુત્ર સંસારભયથી વ્યાકુળ તેમજ જન્મ અને મૃત્યુથી ભયગ્રસ્ત થઈને અહત અરિષ્ટનેમિ પ્રભુની પાસે મુંડિત થઈને દીક્ષાગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે (ત નો વજુ વાળુgિયા ! સાચા વા કુવા ચા વા તેવી વા કુમારે वा ईसरे वा तलवरेवा कोडुबिय माडबिय इब्भसेद्विसेणावइसत्यवाहेवा थाव
જાપુર પાવંતનgવતિ ત ાં જ વાપુરે પુનાળા) તે હે દેવાનુપ્રિયે? જે કઈ રાજા, યુવરાજ, દેવી, રાજકુમાર, ઈશ્વર, તલવર કૌટુંબિક, માર્કેબિકઈભ્ય, શ્રેણી, સેનાપતિ કે સાર્થવાહ સ્થાપત્યા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરવા ચાહે છે તેમના માટે કૃષ્ણ વાસુદેવ દીક્ષા સ્વીકારવાનિ આજ્ઞા પ્રદાન કરે છે. ( gછતારણ વિ ચ હૈ મિત્તાનિચાણંચંધિ નિજ નામ વરમાળ પરિવતિ રિ ૐ ઘોર ઘોણે કવિ ઘોતિ ) દીક્ષા લેનાર કુટુંબીઓ જે તેમની દીક્ષા બાદ ગમેતે પ્રકારે દુઃખી હશે તો તેમના સંબંધી, મિત્ર, જ્ઞાતિ, નિજક સંબંધી પરિજનનું ગક્ષેમ પણ કૃષ્ણ વાસુદેવ કરશે અને ભાવાર્થ એ પ્રમાણે છે કે જે માણસે પ્રવજ્યા ગ્રહણ કરશે તેમના સંબંધી મિત્ર વગેરેનું જે કર્તવ્યતયાયેગ-અલખ્યને લાભ, ક્ષેમ-લબ્ધનું પરિરક્ષણરૂપ કાર્ય થશે–તે બધું કૃષ્ણ વાસુદેવ પુરૂ કરશે. હે દેવાનુપ્રિયે ! આ ઘોષણાને તમે સારી પેઠે ચિત્તમાં ધારણ કરે જેથી દ્વારાવતી નગરીના દરેકે દરેક માણસ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૨