Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જળના સિંચનથી સમાધિરૂપી કલ્પતરુ ઉત્પન્ન થાય છે અને વધે છે વૈરાગ્યરૂપી પાણીને લાવવામાટે સદ્ભાવનાએારૂપી નાળી છે. જ્ઞાન દર્શન જ ત્યાં પુષ્પ છે. દેવલેકમાંનું સુખ તેમજ સિદ્ધાવસ્થા પ્રાપ્ત જીવને જે અનન્ત સુખ છે તેજ આ બધા ફળોને રસ છે ! સૂત્ર ૧૨ |
(ત રે ૪ વાસુદેવે રૂલ્યા )
ટકાW—(તUM ) ત્યાર પછી તેણે ૨ વાયુવે) કૃષ્ણ વાસુદેવે (થાવર પુ' giqજે તમાળે ) સ્થાપત્યા પુત્રની આ વાત સાંભળીને (ાવ વચાર) તેમણે કહ્યું (gu જ રેવાનુcવા ! સુરતિવમણિના જે હજુ સ યુ૪િ. एणा वि देवेण वा दाणवेण वा णिवारित्तए णन्नत्थ अपणो कम्मक्खएण) હે દેવાનુપ્રિય ! આ મૃત્યુ વગેરે દુરતીકમણીય છે. સંસારમાં રહેતા પ્રાણીને માટે તેનું નિવારણ અશક્ય છે. “સૂત્રકાર અહીં એજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે કે સુબલિક એટલે કે અનન્ત બળશાળી તીર્થકર દેવ અથવા તે મહાબળવાન કેઈ દેવ કે દાનવ પણ આ મૃત્યુ ઘડપણ વગેરે ને દૂર કરવાનું સામ
ધરાવી શકયા નથી ફકત આત્મ સંચિત સકળ કર્મોને ક્ષયજ એક માત્ર ઉપાય છે કે જે આ મૃત્યુ, ઘડપણ વગેરેનું નિવારણ કરી શકે. એના સિવાય બીજ કેઈ ઉપાય અમને દેખાતા નથી (છે થાયaryત્ત છઠ્ઠ વારે ga વવાણી) કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને સ્થાપત્યા પુત્રે તેમને આ પ્રમાણે કહ્યું (કફ પણ સુરતિમનિકા નો વહુ ના જ્ઞાન નથ अप्पणो कम्मक्खएणत इच्छामि ण देवाणुप्पिया ! अन्नाणमिच्छत्त अविरइ कसाय સાચા સત્તળો મૂકવાં રત્તા) એ જન્મ જરા (ઘડપણ) વગેરે કુરતી કમણીય છે, એમનોથી મુક્તિ મેળવવાની સુબલિક દેવ દાનવ પણ સામર્થ્ય ધરાવતા નથી. ફક્ત કમ-ક્ષય જ એમની નિવૃત્તિને ઉપાય છે, ત્યારે હે દેવાનુપ્રિય! હું જ્ઞાનાવરણીયના ઉદયથી જનિત આત્મપરિણામરૂપ અજ્ઞાનથી સંશય વિપર્યય વગેરેના મિથ્યા જ્ઞાનથી, મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જનિત તત્ત્વાર્થ અશ્રદ્ધાન રૂ૫ આત્મ પરિણામથી, અથવા તો કુદેવ વગેરેમાં સુદેવ વગેરેની વિપરીતાભિનિવેશરૂપ બુદ્ધિથી, હિંસા વગેરે પાપનાં સ્થાનેથી, અનિ. વૃતિરૂપ પરિણામથી, સાવદ્ય કામમાં પ્રવૃત્તિથી ક્રોધ, માન વગેરે કષાયથી સંચિત કરવામાં આવેલા જ્ઞાનાવરણીય વગેરે ના આઠ પ્રકારના કર્મોને ક્ષય ચાહું છું. એ સૂત્ર ૧૩ /
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૧