Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे धर्मास्तिकायस्य देशः सातदेकदेशभागरूपा इति १, एवं धर्मास्तिकायस्यैव प्रदेशा प्रदेशरूपा सा भवति तस्याः असंख्यातप्रदेशात्मकत्वात् २, एवमेवात्र अधर्मा. स्तिकायोऽपि नास्ति किन्तु अधर्मास्तिकायस्य देशः ३, प्रदेशा च प्रदेशरूपा सा भवति ४, तथैवात्राऽऽकाशास्तिकायोऽपि नास्ति किन्तु आकाशास्तिकायस्यापि देशः एकदेशरूपा सा ५, प्रदेशा च प्रदेशरूपा सा भवति ६, एवम् अद्धासमयश्चाद्धासमयरूपा भवति ७, तदेवं सप्तमकारा रूप्यजीवरूपा ऐन्द्रीदिगिति भावः । प्रकार यहां धर्मास्तिकाय नहीं है इस कथनका तात्पर्य यही है कि यहां धर्मास्तिकाय का एकदेश है और धर्मास्तिकाय का प्रदेश है ऐसे दो भेद ही ग्रहण किये गये हैं। इसका तात्पर्य ऐसा है कि पूर्व दिशा असंख्यात प्रदेश वाली है जैसे धर्मास्तिकाय का देश १ और प्रदेश रूप है २ वैसे ही यहां अधर्मास्तिकाय नहीं किन्तु अधर्मास्तिकाय का एकदेश रूप है ३ और अधर्मास्तिकाय का प्रदेश रूप है ४ यहां आकाशास्तिकाय भी नहीं है किन्तु आकाशास्तिकाय का वह एकदेश रूप है ५ और आकाशास्तिकाय के प्रदेश रूप हैं ६ तथा अद्धा समय नाम कालवाचक है सो वह पूर्व दिशा अद्धा समय रूप है क्योंकि लोकाकाश रूप पूर्व दिशा के ऊपर एक एक प्रदेश में एक एक काल देशका प्रदेश कहा गया है इसी प्रकार सात प्रकार के अरूपी अजीवोंके आश्रयभूत बनी हुई वह पूर्व दिशा अजीवरूप भी है।' अब गौतम स्वामी प्रभुको ભેટનઃ નિરૂપણ કરેલ છે. આ રીતે અહિયાં ધર્માસ્તિકાય નથી. તે આ કથનનું તાત્પર્ય એજ છે કે-ધર્માસ્તિકાયને એકદેશ છે, અને ધર્માસ્તિકાયને પ્રદેશ છે, એવા બે ભેદે જ ગ્રહણ કરાયા છે. તેનું તાત્પર્ય એ છે કે–પૂર્વ દિશા અસંખ્યાત પ્રદેશવાળી છે. તેથી તે ધર્માસ્તિકાયના દેશ પ્રદેશ રૂપ છે.૨, એજ રીતે અહિયાં અધર્માસ્તિકાય નથી. પરંતુ અધર્માસ્તિકાયના એકદેશ રૂપ છે, અને અધર્માસ્તિકાયના પ્રદેશ રૂપ છે, અહિયાં આકાશાસ્તિકાય પણ હતા નથી. પરંતુ આકાશાસ્તિકાયના તે એક ભાગ રૂપ છે. અને આકાશાસ્તિકાયના પ્રદેશ રૂપ છે. ૬ તથા અદ્ધા સમય નામ કાળનું છે, તે પૂર્વ દિશા અદ્ધા સમય રૂપ છે, કેમ કે કાકાશ રૂપ પૂર્વ દિશા પર એક એક પ્રદેશમાં એક એક કાળ દ્રવ્યને પ્રદેશ રહેલ છે. ૭. આજ રીતે સાત પ્રકારના અરૂપી અજીના આશ્રયરૂપ બનેલી તે પૂર્વ દિશા અજીવ રૂપ પણ છે.
गौतम स्वाभीनी प्रश्न-" अग्गेईएणं भंते ! दिसा किं जीवा, जीवदेसा, जीबपएमा," मापन पाउनेयी|Al-AAy! ७१३५ छ, १७:५३५ छ ?
શ્રી ભગવતી સૂત્ર : ૯