Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०
भगवतीसूत्रे शान्तिक्षान्त्यादिसेनाढय,-मोक्षसम्राडधिष्ठितम् । परमानन्दसन्दोह,-महोत्सवविभूषितम् ॥ १७ ॥ यदा ज्ञानमहासिन्धोः, प्रभुहृत्तलवर्तिनः ।
भङ्ग उच्छलितो भाति, गणिश्रुतितटेऽमुकम् ॥ १८ ॥ दृष्टिकी परख करनेमें भी वे उनके व्यवहारादि चिह्नोंको सूक्ष्म दृष्टिसे देख कर निपुण बन जाते हैं, अतः यह भगवतीसूत्र एक नगरके समान यहां प्रकट किया गया है ॥१६॥
अन्वयार्थ-(शान्तिक्षान्त्यादिसेनाढयमोक्षसम्राडधिष्ठितम् ) यह भगवतीसूत्ररूप नगर शान्ति एवं क्षान्त्यादिगुणरूप सेनावाले मोक्षरूप सम्राट् से अधिष्ठित है तथा ( परमानन्दसन्दोहमहोत्सवविभूषितम् ) परमानन्दसन्दोहरूप महोत्सवसे विभूषित है।
विशेषार्थ-नगरमें राजाका निवास रहता है, ग्राममें नहीं, नगरमें ही प्रायः प्रतिदिन कोई न कोई महोत्सव भी होता रहता है, ग्राममें नहीं । जब यह बात है तो इसी प्रकारसे इस भगवतीसूत्ररूप नगरमें मोक्षरूप राजाका निवास है-अन्य अनधिकारीका नहीं । परमानन्दरूप महोत्सव ही यहां होता रहता है-दुःखादिकरूप अनुत्सव नहीं । तात्पर्य कहनेका यही है कि भगवतीसूत्रकी आराधना करनेवाले मनुष्यों में शान्ति क्षान्ति आदि उत्तम गुण प्रकट हो जाते हैं ॥ १७ ॥ ___अन्वयार्थ--(यद्वा) अथवा (अमुकंम् ) यह भगवतीसूत्र (प्रभुहસમ્યગ્દષ્ટિને બરાબર પારખી એમના વ્યવહારાદિ કાર્યોને સૂફમદષ્ટિએ ઉપયોગ કરી આચરણમાં નિપુણ બનતા હોય છે. માટેજ આ ભગવતીસૂત્રને અહીં નગરની 64भा मताव्यु छ. ॥१६॥
अन्वयार्थ--(शान्तिक्षात्यादिसेनाढयमोक्षसम्राडधिष्ठितम् ) २ मतासूत्र રૂપ નગર શાન્તિ અને ક્ષાન્તિ આદિ ગુણરૂપ સેનાવાળા મેક્ષરૂપી સમ્રાટ્ટી વિભૂષિત છે. તથા પરમ આનંદ સન્દોહરૂપ મહોત્સવથી ભરપૂર છે.
વિશેષાર્થ–રાજાને નિવાસ હંમેશાં નગરમાં હોય છે ગામડામાં નહિ અને કઈ નહિને કઈ હમેશાં મહોત્સવ ઉજવાતા હોય છે. એવી જ રીતે ભગવતીસૂત્રરૂપી નગરમાં મેક્ષરૂપ રાજાને નિવાસ હોય છે. પરમ આનન્દરૂપ મહોત્સવ પણ ઉજવાયા કરે છે.-દખદર્દનું નામ માત્ર નહિ. કહેવાને અર્થ એ કે ભગવતીસૂત્રની આરાધના કરનારા મનુષ્યમાં શાન્તિ શાન્તિ આદિ ઉત્તમ ગુણે પ્રકટ થતા હોય છે. ૧ળા
मन्वयार्थ - (यद्वा) मने जी (अमुकम् ) २मा मसतीसूत्र (प्रभुत्तलवर्तिनः)
શ્રી ભગવતી સૂત્ર : ૧