Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३३
“જૈનસિદ્ધાંતના′′ તંત્રીશ્રીના અભિપ્રાય
સ્થાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્રા બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે, અને એના આ છેલ્લા રિપેટ ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતી કરી છે તે જોઈ આનંદ થાય છે.
મૂળ પાઠ, ટીકા, હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રેા ખહાર પડવાં એ કાંઈ સહેલું કામ નથી એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવના વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે.
સમિતિ તરફથી નવસૂત્રો મહુાર પડી છપાય છે. નવ સૂત્રો લખાઈ ગયાં છે અને તૈયાર થઈ રહ્યાં છે.
હાલમાં મત્રી શ્રી સાંકરચ'દ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમના આખા વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણા વેગ આપી રહ્યા છે. તેમના ખત માટે ધન્યવાદ.
ચુકયાં છે, હાલમાં ત્રણ સૂત્રો જમૂદ્દીપપ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર
અને આ મહાભારત કામના મુખ્ય કાર્ય કર્તા તા છે વચેાવૃદ્ધ પ'ડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ, મૂળ પાઠનું સ ંશાધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે. મુનિશ્રીના આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણેા મહાન છે. એ ઉપકારના બદલા તે વાળી શકાય તેમજ નથી.
પરંતુ આ સમિતિના મેમ્બર બની તેના બહાર પડેલાં સૂત્રો ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું ઘેાડું ઋણુ અદા કર્યું” ગણાય. ભગવાને કહ્યું છે કે પમ નાળ તો ચા પહેલુ જ્ઞાન પછી યા, દયા ધર્મ યથાથ સમજવાં હોય તા ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાંચવાં જ જોઇએ તેનું અધ્યયન કરવું જોઇએ અને તેના ભાવાથ સમજવા જોઈ એ.
એટલા માટે શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વ સૂત્રેા દરેક સ્થા. જૈને પેાતાના ઘરમાં વસાવવાં જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણા સૂત્રામાંજ સમાયેલું છે અને સૂત્રા સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્રેા વાંચે એ ખાસ જરૂરતુ છે.
“ જૈનસિદ્ધાંત ” ડીસેમ્બર-૫૬
20
४