Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा आधारोऽयं गुणानामपनयति सदाऽनादिमिथ्यात्वदोषं,
हेतुर्योऽयं विशुद्धेर्दमयति नितरामिन्द्रियाणि द्रुतं यः ॥१॥ सम्यग्ज्ञानस्य दाता शिवसुखजनकः कर्मधूलेश्च हर्ता,
__ कर्ता विद्योतनस्याऽऽत्मनि सकलगुणस्याऽद्वितीयः प्रकाशः । आत्मन्नेवात्मनीनश्चरणकरणयोराश्रयः काऽत्र शङ्का ?, शङ्कारो नैष लोकः परिणतिविरसः किं सुखाशां करोषि ? ॥२॥
(२) अथ धर्मकथानुयोगःभवजलनिधौ निपतन्तं भव्यजातं धारयति-तरिरिव तारयति शुभस्थानं पापयतीति धर्मः, तस्य कथा भगवद्देशनालक्षणो वाक्यप्रबन्धः धर्मकथा । अहिंसादिप्ररूपणा वा धर्मकथा। अथवा श्रुतचारित्रलक्षणधर्मप्रधानकथा-धर्मकथा । यद्वा गुणों का आधार है, और अनादिकालीन मिथ्यात्व दोष को दूर करता है, विशुद्धि का कारण है, और इन्द्रियों को शीघ्र ही दमन करने वाला है ॥ १ ॥
सम्यग्ज्ञान का दाता है, मोक्षसुख उत्पन्न करने वाला है, कर्मरूपी धूलको दूर करने वाला है, आत्मामें उद्योत-प्रकाश करने वाला है और समस्त गुणों का अद्वितीय प्रकाशक है, हे आत्मन् ! चरण और करण का आश्रय लाभकारी है, इस विषयमें शंका को स्थान ही कहां है ? अर्थात् निश्चितरूपसे ही वह कल्याण करने वाला है, यह लोक (संसार) तो परिणाम में एकदम नीरस है, तू इस से सुख की अभिलाषा क्यों करता है ॥ २॥
(२) धर्मकथानुयोग संसाररूपी सागरमें डूबते हुए भव्य जीवों को धारण करनेवाला-नौका के समान મેહનું નિવારણ કરે છે, આત્માના નિશ્ચય અર્થાત્ વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે છે, તે સર્વ ગુણને આધાર અને અનાદિ કાલના મિથ્યાત્વ દેષને દૂર કરે છે, વિશુદ્ધિનું કારણ અને ઈન્દ્રિયના શીધ્ર દમન માટે તે સહાયક છે / ૧ /
સમ્યગજ્ઞાન દેનાર છે અને મોક્ષસુખ ઉત્પન્ન કરવાવાળું છે. કર્મરૂપી ધૂળને દૂર કરવાવાળું છે. આત્મામાં ઉદ્યોત–પ્રકાશ કરવા વાળું છે. અને સમસ્ત ગુણોને અદ્વિતીય પ્રકાશક છે. હે આત્મન ! ચરણ અને કરણને આશ્રય કલ્યાણકારી છે, આ વિષયમાં શંકાને સ્થાન જ ક્યાં છે? અર્થાત્ નિશ્ચિત રૂપથી જ તે કલ્યાણ કરવા વાળું છે, આ લેક (સંસાર) તે પરિણામે એકદમ નરસ–રસરહિત છે, તે તેમાં सुमनी मलिदा! ॥ भोट ४२ छ ? ॥२॥
(२) धर्मस्थानुयोग સંસારરૂપી સાગરમાં ડુબતા ભવ્ય અને ધારણ કરવાવાળી, વહાણ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૧