Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
आचारागसूत्रे "पिंडविसोही४ समिई५, भावण १२ पडिमा१२ य इंदियनिरोहो५ । पडिलेहण२५ गुत्तीओ३, अभिग्गहा४ चेव करणं तु ॥ १॥" इति ।
तयोरनुयोगश्चरणकरणानुयोगः (१)। . धर्मकथानुयोगादयश्चरणकरणयोभव्यजीवान् प्रवर्तयन्तीति तेषां चरणकरणागतया प्राधान्यमेतस्यानुयोगस्य, अत एवास्य प्राथम्यम् । उक्तश्चआत्मन् ! जानीहि पूर्व चरणकरणयोराश्रये यन्महत्त्वं,
मोहं दूरीकरोति प्रकटयति परं निश्चयात्मस्वरूपम् । " चार पिण्डविशुद्धि, पांच समितियां, बारह भावना, बारह पडिमा, पांच इन्द्रियनिरोध, पचीस प्रतिलेखना, तीन गुप्तियां, चार अभिग्रह, यह सत्तर ७० प्रकारका करण कहलाता है।
इस तरह चरण और करण के अनुयोग को, अर्थात् भगवान् की वाणी के अनुकूल व्याख्यान को चरणकरणानुयोग कहते हैं । तात्पर्य यह है कि--जिस शास्त्र में चारित्र सम्बन्धी निरूपण है, वह चरणकरणानुयोग समझना चाहिए।
धर्मकथानुयोग आदि शेष तीन अनुयोग भव्यजीवों को चरण और करण में प्रवृत्त करते हैं, अतः वे इसी अनुयोग के अङ्ग हैं। इस प्रकार चारों अनुयोगो में चरणकरणानुयोग ही प्रधान है । प्रधान होने के कारण ही इस की गणना सर्वप्रथम की गई है। कहा भी है
__ हे आत्मन् ! चरण और करण में जो महत्त्व है, उसे पहले समझ ले । वह मोह को निवारण करता है, आत्मा के निश्चय अर्थात् वास्तविक स्वरूप को प्रकट करता है, वह सब
“ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પડિયા, પાંચ ઈન્દ્રિય નિધિ, પચીશ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિએ, ચાર અભિગ્રહ, આ સર્વ કરણ डेवाय छे." ॥१॥
આ પ્રમાણે ચરણ અને કરણના અનુગને અર્થાત્ ભગવાનની વાણીને અનુકૂલ વ્યાખ્યાનને ચરણકરણાનુગ કહે છે. તાત્પર્ય એ છે કે-જે શાસ્ત્રમાં ચારિત્રસમ્બન્ધી નિરૂપણ છે તે ચરણકરણનુયોગ સમજવું જોઈએ.
ધર્મકથાનુગ આદિ બાકીના ત્રણ અનુગ ભવ્ય જીને ચરણ અને કરણમાં પ્રવૃત્ત કરે છે, તેટલા માટે તે પણ એ અનુગનું અંગ છે. આ પ્રકારે ચારેય અનુગોમાં ચરણકરણાનુગ પ્રધાન–મુખ્ય છે. મુખ્ય હેવાના કારણે જ તેની ગણના સૌથી પ્રથમ કરી છે. કહ્યું પણ છે –
હે આત્મન ! ચરણ અને કરણમાં જે મહત્ત્વ છે, તેને પ્રથમ સમજી લે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૧