Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०
आचाराङ्गमुत्रे
भगवद्वचनानि चतुर्विधेऽनुयोगे प्रविभक्तानि स चेत्थम् -
(१) - चरणकरणानुयोगः, (२) - धर्मकथानुयोगः, (३) - गणितानुयोग:, (४) - द्रव्या
नुयोगश्च ।
युज्यते = संबध्यते भगवदुक्तार्थेन सहेति योगः = गणधरकथनरूपः, अनु = अनुकूलो योगोऽनुयोगः । भगवद्वचनानुरूपा गणधरोक्तिरित्यर्थः । (१) (१) अथ चरणकरणानुयोगः
(१) चर्यते = गम्यते = प्राप्यते भवोदधेः परं कूलं चतुर्दशगुणस्थाना
भगवान् के वचनों में ये पैंतीस अतिशय अर्थात् गुण होते हैं । प्राचीन आचार्यों भी कहा है -' सकारवत्त ' इत्यादि ३५ ।
( वाणी के पैंतीस गुण पहले कह चुके हैं अतः यहाँ इनका अर्थ कहने की आवश्यकता नहीं ।
भगवान् के वचन चार अनुयोगों में विभक्त हैं। चार अनुयोग ये हैं :
१ चरणकरणानुयोग, २ धर्मकथानुयोग, ३ गणितानुयोग, और ४ द्रव्यानुयोग । भगवानके वचनों के अनुकूल गणधरों का व्याख्यान अनुयोग कहलाता I (१) चरणकरणानुयोग -
जिसके द्वारा भव-सागर का किनारा अर्थात् चौदहवाँ गुणस्थान प्राप्त किया जाय
ભગવાનના વચનામાં આ પ્રમાણે પાંત્રીશ અતિશય અર્થાત્—ગુણ હોય છે. પ્રાચીન मायायेथे पणु म्ह्युं छे :- “ सक्कारवत्तं" इत्यादि उप. ( यांत्रीश वालीना गुणेो पडेसा કહી ગયા છીએ જેથી અહિં એના અથ કહેવાની આવશ્યકતા નથી.)
ભગવાનના વચન ચાર અનુયાગામાં વહેંચાયેલા છે. ચાર અનુયાગ આ છે— (१) अररथानुयोग, (२) धर्मस्थानुयोग, (3) गणितानुयोग भने (४) द्रव्यानुयोग
ભગવાન—દ્વારા પ્રરૂપિત અર્થની સાથે ગણધરાના વચનને ચેગ હોય તે અનુયાગ કહેવાય છે, તાત્પય એ છે કેઃ—ભગવાનના વચનાને અનુકૂળ ગણધરાએ કરેલું વ્યાખ્યાન તે અનુયાગ કહેવાય છે.
(१) यरशुरणानुयोग -
જેનાથી ભવસાગરના કિનારા અર્થાત્ ચૌદમુ· ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય, તેને અર્થાત્ મૂલગુણુને ‘ચરણુ ' કહે છે, અથવા વ્રત આદિ ચરણ કહેવાય છે. તે સિત્તેર ( ७० ) छे. उछु पशु छे
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧