Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh
Catalog link: https://jainqq.org/explore/011518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ઝ Soni જૈિનદર્શનમાં અણુવિજ્ઞાન 1 St લેખક અને પ્રકાશક . ET * ' જssuu stipavavi.jpuribunawwwwwww ની ઇ . * * ssssssxNET/PWS/GRKWWWYMESS: મા .. . ), ' પારેખ ખુબચંદ કેશવલાલ—વાવ દ્વીતિયાવૃત્તિ પ્રત : ૧૦૦૦ વિ. સં. ૨૦૩૫ મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ - ધી નવપ્રભાત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ–અમદાવાદ, , “ ધી ના જતિલ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈનદર્શનના દ્રવ્યાનુગ વિષયથી અનભિજ્ઞ મનુષ્યને આ પુસ્તકનું “જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા” નામ જાણી આશ્ચર્ય થશે કે “અણુ” અગેની હકીકત અને તેને લગતા પ્રયોગો તે વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ હોય, જેનદર્શનમાં અણુવિજ્ઞાનની હકીકત ક્યાંથી આવી ? પરંતુ તેવાઓને માલુમ નથી હતું કે દુનિયાના દેશે જ્યારે વસ્ત્રપરિધાન કે વ્યવહાર પણ શીખ્યા ન હતા, ત્યારે પણ પદાર્થના અવિભાજ્ય અંશરૂપ આવિષયક તત્ત્વજ્ઞાનથી ભારત ઉચ્ચશિખરે બિરાજતે હતે. આ અણુવિજ્ઞાનના આવિષ્કારક અને પ્રચારક કેવળ સર્વસંગત્યાગી શ્રી તીર્થંકર પરમાત્મા હતા. જીવનોપયોગી વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે વિવિધ કાળે વિવિધ વૈજ્ઞાનિકે જડપદાર્થના અણુ ઉપરથી અનેકવિધ આવિષ્કાર કરતા આવ્યા છે, અને કરતા રહેશે. પરંતુ વિશ્વના પ્રાણિયોને સંસારદ વાનલના વિવિધ દુઃખસર્જક તત્વરૂપે કયા અણુઓ કામ કરી રહ્યા છે ? તે જાતના વિજ્ઞાનથી જ્યાં સુધી પ્રાણિયો અજ્ઞાન રહે છે, ત્યાં સુધી ગમે તેટલી ભોતિક સામગ્રીનો ઉપભોગ હોવા છતાં દુખથી છૂટી શકાતું નથી. કારણ કે ભૌતિક ઉપભોગ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રાપ્ત સામગ્રીને ટકાવ તે, જીવના આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવત સંબધિત બની રહેલ જડઅણસમુહના જ આધારે છે. આત્માની સાથે સબધિત બની રહેલ આ જડઅણુઓએ આત્માની સ્વતંત્રતા છીનવી લીધી છે. એટલું જ -નહિ પરંતુ ભૂલાવી દીધી છે. એટલે જ જીવતે જડ અણુઓના નિમિત્તથી પ્રાપ્ત, સુખ-દુઃખને પિતાનું સ્વાભાવિક સુખ–દુઃખ માની બેસે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ * જી . એમુકાઇમ સુધીની ભૌતિક અનુકુળતાની પ્રાપ્તિ સમયે જીવ ખુશ થાય છે, પરંતુ જ્યારે તેનો વિયોગ થાય છે, ત્યારે તે એકદમ દુખ અનુભવે છે. છતાં એને વિચાર નથી આવતું કે આમ કેમ? અતિ પ્રયત્ન પ્રાપ્ત સામગ્રીને ટકાવી રાખવામાં હું પરાધીન કેમ ? તેના વિગને હું કેમ રોકી શકતો નથી ? શુ ? એવી કેાઈ સુખસામગ્રી હશે ? કે જેને પ્રાપ્તિ પછી તેનો વિગ જ હોઈ ન શકે કેઈએ એવી સામગ્રી પ્રાપ્ત કરી છે ખરી ? પ્રાપ્ત કરી હોય તે કેવી રીતે કરી હશે ? પરંતુ આ રીતની વિચારણા, સમજ કે પ્રયત્નના અભાવે જીવ અવળી જ દેટે બેઠી રહ્યો છે. તેથી જ તે વધુ ને વધુ દુઃખના. દાવાનલમાં હોમાતે જાય છે. પરંતુ ઉપકત ધ્યેયને અનુલક્ષીને ભાવદયાસાગર શ્રી મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણિ પ્રત્યેની હિત બુદ્ધિએ ચેતનની એક એક અણુશકિત તથા તે શક્તિના આછાદક જડ અણુશક્તિના વિજ્ઞાનને આત્મપ્રત્યક્ષ નિહાળવાનો પ્રયત્ન આદર્યો. સર્વ વિરતિરૂપ સંયમમાર્ગને અગીકાર કરી ઘેરાતિધે ર તપશ્ચર્યા દ્વારા, આત્માની અનંતશક્તિ અને અનંત સુખના રોધક જડઅણસમુહને આત્મઅણુઓ ઉપરથી તદન દૂર કર્યા. આમ તિને ઉજજવલ પ્રકાશ વિશ્વમાં વિસ્તાય. અને આત્મપ્રત્યક્ષ નિહાળેલ વિશ્વમાં તમામ જડ તથા ચેતન અણુતા ત્રિકાલિક ગુણ અને પર્યાયને સમજાવતા ઉત્પાદ વ્યય અને ધ્રુવસ્વરૂપ ત્રિપદિના મહાવિજ્ઞાનને વિશ્વ સમક્ષ આવિષ્કાર કર્યો કેવળ પદાર્થ વિજ્ઞાનને જ આવિષ્કાર કર્યો, એટલુ જ નહિ, પરંતુ તે વિજ્ઞાનની પ્રયોગશાળા રૂપ જેનશાસન નામે સંસ્થાની સ્થાપના કરી. અને તેમાં અણુપ્રયોગ સ્વરૂપ સર્વત્યાગ અને દેશત્યાગને આચાર ધર્મ પ્રરૂ. પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્ય શ્રી ગણધરદેવોએ પિતાની બીજલબ્ધિના બળે ઉપરોક્ત ત્રિપદીના વિસ્તાર સ્વરૂપ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગી રચી. આ દ્વાદશાંગી એ જ જૈનશાસનનું મૌલિક અને વિસ્તૃત વિજ્ઞાન–મહાવિજ્ઞાન-તત્વજ્ઞાન છે. સકળ જગતનું શુદ્ધ તત્વજ્ઞાન આ દ્વાદશાંગીના અંશને પામીને જ વિસ્તાર પામ્યું છે. પદાર્થજ્ઞાનનું અને શાશ્વત સુખ પ્રાપ્તિનું અતિસ્પષ્ટ તથા વિસ્તૃત તરજ્ઞાન આ દ્વાદશાંગીમાંથી જ પ્રાપ્ત થાય છે. વિશ્વના અન્ય વૈજ્ઞાનિક ચેતન અણુવિજ્ઞાનથી તે બિલકુલ અજ્ઞાત જ રહ્યા છે. આવા વૈજ્ઞાનિકે તે કેવળ જડપદાર્થનું અને તેમાં પણ પુગલપદાર્થનું જ વિજ્ઞાન આવિષ્કારિત કરી શક્યા હોવા છતા, શ્રી તીર્થ કર પરમાત્માએ આવિષ્કારિત પુદગલ વિજ્ઞાન પાસે નહિવત છે. શ્રી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે આવિષ્કારિત પુદગલ વિજ્ઞાન યા આવિજ્ઞાન એટલું બધું રહસ્વપૂર્ણ છે કે વિશ્વને કેાઈ દર્શનકાર કે કોઈ વૈજ્ઞાનિક તેવું વિજ્ઞાન બતાવી કે સમજાવી શક્યો જ નથી. ઉપરોક્ત હકિકતમાં નથી અતિશયોક્તિ કે નથી પૂર્વગ્રહ, નથી દષ્ટિરાગ કે નથી અંધશ્રદ્ધા. ભારતના અનેકાનેક પૂર્વમહર્ષિઓએ પૂરું પરીક્ષણ કરીને તારવેલું અમૃત જ છે ? કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મોહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હાય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, ગમે તે હોય, હું તેમને નમસ્કાર કરૂં છું. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, મને મહીવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ પ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે. આવી પરમ ઉદાર દષ્ટિવંત મહર્ષિઓએ પૂરા પરીક્ષણ બાદ સ્વીકારેલ જૈન શાસનના વિજ્ઞાન-મહાવિજ્ઞાન-તત્વજ્ઞાનને અધશ્રદ્ધારૂપ કહેવાની મૂર્ખતા કો સુજ્ઞ મનુષ્ય કરી શકે? Page #7 -------------------------------------------------------------------------- ________________ (eolee-Palèä) aip : jba(le) aae to-2-h * : ellebe સ્વ. વારા દલપતરામ જટાશ કર અનિત્યાનિ શરીરાણિ, વૈભવાનૈવ શાશ્વત: નિત્ય સન્નિહિત મૃત્યુ:, કર્તવ્યાધ સંગ્રહ: * ** * ૫થી સહુ ભત્રપથમાં, ભેળા થયા ભાગ્યે કરી; કાઈ આજ કાઈ કાલે, એમ જશે સૌ વિખરી. જન્મ : તા. ૧૯-૫-૧૮૯૫ મૂળવતન : સરધાર –( સૌરાષ્ટ્ર ) Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કેશવલાલ તલકચંદ શેઠ , 11 ક ક - એક ܝܫܫܚܝܺܝܫܚܺܝܫܺܝܝܳܫܝܡܚܝܪܝܝܝܙܬ જન્મ સન ૧૮૯૪, ગામ – પાટણ વાવ (સૌરાષ્ટ્ર) સ્વર્ગવાસ સન ૧૯૪૮, તા. ૨૫ ફેબ્રુઆરી રાજકેટ (સૌરાષ્ટ્ર) એક દિન મરના જરૂર છે, ચલના પાંવ પસાર, કિર ચેરાશી યોનીમાં, જન્મ મરણ બહુવાર. પ્રભુ ચરણ પ્રભુ ભજન બિન, કિર જન્મે સંસાર; એક દિન મરના એસા ભરો, સમરે સહુ સંસાર. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની પ્રથમાવૃત્તિ, વિ. સ. ૨૦૨૩ ની સાલમાં પૂ. શાસન પ્રભાવક આચાય દેવ શ્રી વિજયસુશીલ સૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ગણિવય શ્રી વિનાદવિજયજી મહારાજની મહાત્સવ યુક્ત પન્યાસ પદવીની સ્મૃતિરૂપે શ્રી ચાંદરાઈ (રાજસ્થાન ) જૈન સત્ર તફથી પ્રાપ્ત દ્રવ્ય સહાયથી પ્રકાશિત થઈ હતી. પરંતુ હાલે તે પુસ્તકની એક પણ નકલ શિલિકમાં નહીં હાવાથી અને ઘણા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ બહેનેાની માગણી ચાલુ હેવાના કારણે તથા આ પુસ્તકનું સંપૂર્ણ પ્રકાશન ખરચ તત્ત્વજિજ્ઞાસુ તરફથી મળી જવાથી, આ દ્રીતિયાવૃત્તિ છપાવી પ્રકાશિત કરી છે. દ્રવ્ય સહાયકે પેાતાનું નામ, આ પુસ્તકમાં નહીં છપાવવામાં તેમની નિરાભિમાનતા જ છે. એ એક મહાન સદ્ગુણ છે. છતાં મારા બહુ આગ્રહથી તેમના એ વડીલેાના ફાટા, આ પુસ્તકમાં છપાવવાની તેઓએ મંજુરી આપી છે. આ પુસ્તકનાં પ્રુફ઼ા સુધારવામાં ખૂબ જ સાવચેતી રખાઈ છે. છતાં પ્રેસદોષ કે દ્રષ્ટિ દોષના કારણે રહી જતી ક્ષતિ માટે વાંચકા મને ક્ષમા અપે. આ પુસ્તક પ્રકાશનના પ્રેરક, દ્રવ્ય સહાયક તથા નત્રપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી જયંતિલ્લાલભાઈ માંણલાલભાઈ કે જે શ્રી દરેક પુસ્તક મને ત્વરાથી છાપી તૈયાર કરી આપે છે, તે સર્વેના હું આભારી છું. શ્રાવણુ સુદિ પંચમી વિ. સ. ૨૦૩૫ લી. પારેખ ખુબચંદ કેશવલાલ વાવ (બનાસકાંઠા) Page #10 -------------------------------------------------------------------------- ________________ સોનેરી સુવાક્યો જે જાણે તું આપ પર, તે નિશ્ચય પર ત્યાગ; તે જ ખરો સંન્યાસ છે, બોલે શ્રી જિનરાય. અથ–જિનેશ્વર પ્રભુ બોલે છે કે હે આત્મા ! તું પિતાની વસ્તુ અને પારકી વસ્તુની સમજણ મેળવ. પછી આત્મા સાથે વિચાર કરી પર રૂ૫ એટલે પુગલ ભાવને ત્યાગ (તે તારી વસ્તુ નથી, આ પ્રમાણે માને તે સાચે સંન્યાસ કહેવાય. સમ્યગ્દર્શન તે જ છે, આત્માનું ઓળખાણ ચેતન રહે નિજ રૂપમાં, તે ચારિત્ર પિછાણ અર્થ–સમઝીત દર્શન તે કહેવાય કે જેમાં આત્મગુણને અનુભવ થાય (પિછાણ થાય). પછી ચેતન પોતાના સ્વરૂપમાં રહે, તેનું નામ ચારિત્ર કહેવાય. સમ્યગદ્રષ્ટિ જીવને, દુર્ગતિ ગમન ન થાય; પૂર્વ બંધ ક્ષય થઈ જતાં, જરૂર મેક્ષે જાય. અર્થ–સમ્યગ્દષ્ટિ જીવ, દુર્ગતિમાં ન જાય. (નરક અને તિય ગતિ બંધ થઈ જાય). પછી પૂર્વકમને બધ, ક્ષય થઈ જતાં તુરત મુકિત નજીક આવે. સમ્યમ્ શ્રદ્ધાવાન નર, અજર, અમર ગુણધામ, કર્મબંધ તે નવ કરે, કરે નિજ કામ. અર્થ–સમ્યગ શ્રદ્ધાળુ જીવ, જારહિત મરણરહિત હાયઅર્થાત સમકીત ગુણથી થોડા વખતમાં જ જન્મ મરણના દુઃખથી દર થાય. અને તીવ્ર કમ બ ધ ન કરે. ૫ર ત ગુણના સ્થાનરૂપ તે સમકિતી છવ, નિર્જરા કરે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પંકજ જળ જેમ ભિન્ન રહે, તેમ રહે સમ્યગૂવાન; લિપ્ત નવિ થાય કર્મથી, આતમ શ્રદ્ધાવાન. અર્થ-કમળ જેમ કાદવથી અલગ રહે તેમ સમકતી જીવ આસક્તિ ભાવથી લેપાય નહિ, અલગ જ રહે. આકરા કર્મથી લેપાય નહિં. જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. અર્થ–જે સમતામાં લીન થઈ ગુણો વધારવા અભ્યાસ કરે, તે જીવ, સર્વ કમને ક્ષય કરીને શિવપુરવારને પામે છે. અશુચિ દેહથી ભિન્ન નિજ, દેખે શુદ્ધ સ્વરૂપ; તે જ્ઞાતા સૌ શાસ્ત્રને, શિવસુખ લહે અનૂપ. અર્થ જે જીવ, આત્મસ્વરૂપને અપવિત્ર દેહથી જુદો નિહાળે છે, તે સર્વ શાસ્ત્રનો સમજનાર જાણવો. તે જ મોક્ષને પામે છે. તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિવંત; આત્મ ધ્યાને લીન થઈ, પામે સુખ અનંત, અર્થ-કલ્પના જાળ, અસ્થિર વિચારો છોડી દઈ, ઉત્કૃષ્ટ સમાધિ ગુણવાળે આત્મધ્યાને લીન થઈ, અનંત સુખરૂપ મુક્તિપદને પામે. આપ આપ અનુભવ કરે, તે શું વાંછિત દૂર, કૈવલ જ્ઞાન પ્રગટ કરી, પામ સુખ ભરપુર. અર્થ—આપણે સ્વાનુભવ મેળવીએ ઈષ્ટ સુખ દૂર નથી. પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, ભરપુર સુખ મેળવાય. જો પરભાવ સકલ તજી, દેખ આતમ ભાવ; કેવલ જ્ઞાન સ્વરૂપ થઈ જલદી ક્ષે જાવ. અર્થ–પર પુગલભાવ જાય તે આત્મ સ્વભાવ દેખે. પછી કેવલજ્ઞાની બની જલદી મેક્ષે જાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રકરણ વિષય ૧ લું અણુવરૂપ અને તેની વિવિધ વર્ગણ ૧ થી ૨૫. ૨ નું આણુના આવિષ્કારો તરફ દ્રષ્ટિપાત.... ૨૬ થી ૩૭ ૩ જું શાશ્વત અને સત્ય સુખની સમજ ૩૮ થી ૪૬ ૪ થું જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ ૪૭ થી ૬૨ ૫ મું આત્મવીર્ય સ્વરૂપ... ... ૬૩ થી ૬૭ ૬ ઠું કર્મતત્વના વિષયમાં જૈનદર્શનની વિશેષતા. ૬૮ થી ૯ ૭ મું સૃષ્ટિ સર્જન.... ... ૧૦૦ થી ૧૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ * t શ્રીં ૐ નમઃ જૈનદર્શનમાં અણુવિજ્ઞાન અણુસ્વરૂપ વિચાર અને સૈની બાધવગણાઓ. અણુશબ્દની અતિવિસ્તૃત સમજ સર્વ મનુષ્યોને કદાચ ન હોય તે પણ આજની કહેવાતી દુનિયામાં અણુશબ્દ ઘેરઘેર પ્રચલિત તે બની જ ગયે છે. વર્તમાન વિજ્ઞાને અણુશબ્દની મહત્તા સર્વ દેશમાં ખૂબ જ વધારી મૂકી છે. જેથી આણુના વિવિધ આવિષ્કારકે કે એવી આવિષ્કારિત હકીકતોની વાત કરનારાઓ આજે હોંશિયાર તથા બુદ્ધિશાળી કે શિક્ષિત. મનાય છે. જૈનાગમમાં તે આજના વૈજ્ઞાનિક કાળ પહેલાના આણુશબ્દ પ્રચલિત છે. વર્તમાન વિજ્ઞાનને તો જન્મ પણ થ ન હતું તે પહેલાંનું અણુનું વિશદ વર્ણન જેનશામાં અસ્તિત્વ ધરાવે છે. જૈનાગમાં વર્ણવિત અણુનું વર્ણન કેવળ જડપદાર્થની જ સૂકમાતિસૂક્ષમતાને અનુલક્ષીને નહિ હતાં જડ અને ચેતન એ બન્ને પ્રકારના પદાર્થોને અનલક્ષીને છે. જેનદર્શન કહે છે કે જડપદાર્થના અણુમાં જે Page #14 -------------------------------------------------------------------------- ________________ શક્તિ હૈં, તેના કરતાં પણ ચેતનના એકેએક અણુમાં અનંતાન તગણી શક્તિ છે. ચેતનના અણુ એટલા બધા શક્તિધારક છે કે જડના ગમે તેવા અણુને પણ ક્ષણમાત્રમાં શક્તિહીન અનાવી શકે છે. માટે ચેતનની અણુશક્તિને ભૂલી જઈ કેવળ જડની અણુશક્તિના આધારે જ સુખ પ્રાપ્તિના ઇચ્છુક અનવું તે કલ્પવૃક્ષને છેડી ધતુરાને આશ્રય લેવા જેવુ છે. ચેતનશક્તિ પેાતાના સકલ્પ મળથી પણ જડપદાિ પેાતાની ઈચ્છા પ્રમાણે ઉપયેગ કરી શકે છે. આ શક્તિને સાચી દિશામાં પ્રયેગ થાય તે જડપદાર્થ ની સહાય વિના બધાં કાર્યાં પાર પાડી શકાય, પરંતુ જડપદા ના અણુસમૂહે આચ્છાદિત ખની રહેલ ચેતનના અણુ પેાતાની શક્તિ પ્રગટ કરવામાં પરાધીન હાઇ જીવના પ્રયત્ન, પ્રથમ તેા ચેતનના અશ્રુને આચ્છાદિત મનાવી રહેલ જડના અણુ એને હટાવવાને જ હાવા જોઈ એ. અને તે માટે ચેતનના અણુવિજ્ઞાનની સાથે જડ અણુવિજ્ઞાનની પણ વિસ્તૃત સમજ પ્રાપ્ત કરવી જોઇએ. જડઅણુએ વિવિધ શક્તિધારક હોઈ શકે છે. તેમાં અમુક જડઅણુએ એવા પણુ શક્તિધારક છે કે આત્મઅણુએમાં પ્રવેશી. આત્માની અનંત શક્તિના આચ્છાદક બની હે છે. આવા જઅણુએ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહ્યા છે? તે સ્વરૂપ તેઓનું કેવી રીતે અને કેણુ ખનાવે છે? તે સૂક્ષ્મ છે કે સ્થૂલ છે? આત્માના અણુએ સાથે ક્યા કારણે અને આત્માના કેવા પ્રયત્ને સંબંધિત બને છે? સમધિત Page #15 -------------------------------------------------------------------------- ________________ 3 થતા તે અણુએ કેવા સ્વભાવી બને છે? દરેક અણુએ એક સરખા સ્વભાવી અને છે કે વિવિધ સ્વભાવી બને છે ? સ્વ. ભાવ મુજમાં આત્મશક્તિને કેવી રીતે આચ્છાદન કરે છે! સંબધિત બની રહેલ તે અણુએના સબંધ આત્માની સાથે કાયમી બની રહે છે કે અમુક ટાઈમ પૂરતા જ બની રહે છે? તેનામાં નિમિત આચ્છાદક શક્તિ સમા એક સરખી હાય છે કે ન્યૂનાધિક હેાય છે ? તેને સ ખંધિત બની રહેતાં રાકવાના, સબધિત બની રહેલાંને હટાવવાના શુ શુ ઉપાયે હાઇ શકે? એ સર્વ હકીકતની સમજણુને પ્રાપ્ત કરવાના ઉદ્દેશને જ મુખ્યત્વે અનુલક્ષીને જૈનદનના પ્રણેતા સન પુરૂષાએ જડ અણુવિજ્ઞાન પ્રરૂપ્યુ છે. આત્માની અન તશક્તિના રોધક આવા જડઅણુઓને જૈનદર્શીનમાં પુદ્ગલ પદાર્થના અણુએ તરીકે ઓળખાવ્યા છે તદુપરાંત આ વિશ્વ તે પણ પુદ્ગલ સ્વરૂપજ છે. વમાન વિજ્ઞાનમાં અણુના જે વિવિધ આવિષ્કારા થાય છે, તે સર્વ અણુએ પણ જૈનર્દેશન કથિત પુદ્ગલ પટ્ટા જ છે. “પુદ્ગલ” શબ્દ એ જૈનદર્શનના પારિભાષિક શબ્દ છે. આધુનિક વિજ્ઞાનમાં જેને જડપદા ( matter) કહે છે, તેને જ જૈનદર્શનમાં પુદ્ગલ સંજ્ઞાથી એળખાવ્યો છે. આ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે-“પૂળાન પુત્ર યતીતિ પહ:” અર્થાત્ પૂર્ણ સ્વભાવથી “પુત્’” અને ગલન સ્વભાવથી ગલ’ એમ એ અવયવના મેળથી આ પુદ્ગલ શબ્દ બન્યો છે. સળવું અને વિખરાવું એ પુદ્દગલ દ્રવ્યના સ્વભાવ છે. જૈને • Page #16 -------------------------------------------------------------------------- ________________ તર દર્શનમાં પુગલ શબ્દને વ્યવહાર કોઈ સ્થાને કર્યો હશે તો તે જુદા અર્થમાં હશે. જૈનદર્શન સિદ્ધાન્તાનુસાર સમગ્ર વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થોના બે વર્ગ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન, સંજ્ઞા, વિચાર, લાગણું કે ઈછાનું જેમાં અસ્તિત્વ છે, તે પદાર્થો સચેતન છે. આવા સચેતન પદાર્થો તે આ વિશ્વમાં જીવ, આત્મા, પ્રાણી, જતુ આદિ સંજ્ઞાઓથી વ્યવહારાય છે. અવિકસિત સ્થિતિવંત આત્માઓમાં વિચાર નહિ હોતાં આ ડાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ જ હોય છે. સચેતન પદાર્થો તે ઇન્દ્રિયગમ્ય નહિં હતાં તેના અસ્તિત્વની સાબિતી ઉપરોક્ત સંજ્ઞાઓથી જ થાય છે. ઉપરોક્ત સંજ્ઞાદિથી રહિત દ્રવ્યે તે અચેતન દ્રવ્ય છે. અચેતન દ્રવ્યનું વગીકરણ જૈનદર્શનમાં પાંચ પ્રકારે કર્યું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ અને (૫) પુદ્ગલાસ્તિકાય. આ પાંચે અચેતન યા અજીવ દ્રવ્ય (પદાર્થો) માં પુદ્ગલાસ્તિકાય વિનાનાં શેષ ચાર દ્રવ્ય તે અરૂપી (રૂપ રસ–ગંધ અને સ્પર્શ રહિત) હોવાથી ઈન્દ્રિયગમ્ય નથીઅને પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ—ગંધ–રસ–સ્પર્શ યુક્ત (રૂપી હવાથી ઈન્દ્રિયગમ્ય છે. વિવિધ અવસ્થાઓ પૈકી અમુક અવસ્થાવસ્થિત પુગલે તે વર્ણાદિ સહિત હોવા છતાં પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ તે વર્ણાદિની સૂક્ષ્મતાના અંગે છદ્મસ્થ જીવાને ઇન્દ્રિયગમ્ય ચઈ શકતાં નથી. તે પશુ તેવા પુદ્ગલાથી થતી સામુહિક ક્રિયાઓ દ્વારા તે પદાર્થો દૃષ્ટિગોચર સ્વરૂપને પામી શકતા હાવાથી તેનુ અસ્તિત્ત્વ સિદ્ધ થાય છે. આ પૌલિક પદાર્થા આ વિશ્વમાં અગણિત છે, અને તે સ સારી જીવેાને અમુક અમુક પ્રવૃત્તિ કરવામાં ઉપયેાગી બને છે. ઉપયાગીતાની વિવિધતાએ એ અગણિત પુદ્ગલ પદાર્થાને વિશ્વના પ્રાણીએ વિવિધ સંજ્ઞાથી પુ ોધે છે. સ જૈનદર્શનમાં પુદ્દગલ દ્રવ્યનું વર્ગીકરણ સુદૃર વૈજ્ઞાનતાથી કર્યું છે. તેમાં સામાન્યત. પુદ્ગલને, અણુ અને સ્કે ધ એમ એ વશ્વમાં વિભક્ત કરેલ છે. આ બન્ને વનું સૂચન તે પુદ્ગલપદાની અનુક્રમે એકાકી અને સંમિલિત અવસ્થા સૂચક છે, અવિભાજ્ય અવસ્થાવત પુદ્ગલને અણુસ્વરૂપે અને સવિભાજ્ય અવસ્થાવત પુદ્ગલને સ્પરૂપે એળખાય છે. પરમાણુપુદ્ગલ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. કેવલજ્ઞાની તથા પરમાધિજ્ઞાની જ જેને જાણે છે અને દેખે છે. સાધારણ જ્ઞાનવાળા જીવે તે પરમાણુસ્વરૂપ પુગલને અનુમાનથી જ જાણી શકે છે. તે અવિભાજ્ય, અછેદ્ય અને અદાહ્ય છે. તે નથી મળતા કે નથી ભીંજાતા, જગતમાં કોઈપણુ પરમાણુ નષ્ટ થતા નથી, તેમ નવા ઉત્પન્ન થતેા નથી. જગતમાં જેટલી સ ખ્યા પ્રમાણ પરમાણુએ છે, તેટલી સંખ્યા પ્રમાણ જ રહેશે. અણુસ્વરૂપે રહેલ પુદ્દગલપદા સદાના માટે અણુસ્વરૂપે જ પણ રહેતા નથી. એક અણુપુદ્ગલ અન્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ આણુ સાથે સંઘાત (એકમેક સ્વરૂપ) ભાવને પણ પામે છે. સંઘાભાવને પ્રાપ્ત અશુસમુહને સ્કંધપુગલ કહેવાય છે. એવા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ સંખ્યાત, અસંસ્થાત, અનંત, અનંતાનંત પ્રદેશી કંધો પણ આ વિશ્વમાં અનંત સંખ્યા પ્રમાણ વતે છે. જગતના પ્રત્યેક દ્રશ્યપદાર્થો તે પરમાણુની જ વિશિષ્ટ રચના છે. પરંતુ તે રચના એક પરમગુવડે જ નહિં થતાં પોતાના સંઘાતગુણથી સમવાય રૂપને જ પ્રાપ્ત કરી સ્કંધ સંજ્ઞાને ધારણ કરનાર અણુસમૂહથી જ થાય છે. અર્થાત દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કંધપુદ્ગલે જ છે. અન્ય એકબીજા પરમાણુ સાથે મળી જઈ સમવાયને પ્રાપ્ત અણુઓ એક બીજાથી અલગ પણ પડતા રહે છે. એક સ્ક ધમાંથી અમુક અણુઓ છૂટા પડે અને તેની જગ્યાએ અન્ય એગુએ. આવી સંમિશ્રિતપણાને પણ પામતા રહે એવું ય બને. એક અણુ યા પરમાણુ વરૂપ પુદ્ગલ ઉપર જીવદ્વારા hઈપણ પ્રેગ થઈ શકતો નહિ હેવાથી દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ રકંધપુદ્ગલે જ છે. કેવા પ્રકારના અર્થાત કેટલી સખ્યા પ્રમાણ આગુસમૂહસ્વરૂપ છે, આ જગતનું . ઉપાદાન કારણ બની શકે છે ? તે ઉપાદાન કારણમાંથી વિશ્વના , ભૌતિક પદાર્થોની રચના કેવી રીતે અને કેના દ્વારા થાય છે? તેની વાસ્તવિક સમજ તે જૈનદર્શનમાં બતાવેલ પુદ્ર ગલવર્ગણાઓનું અને તેમાંની અમુક વર્ગણામાંથી કર્મ – સ્વરૂપે પરિણામ પામેલી નામકર્મની કેટલીક કર્મપ્રકૃતિઓનું Page #19 -------------------------------------------------------------------------- ________________ n તે વિષયના સચેત શિક્ષિતવગ પાસેથી પદ્ધતિસર કરાતા અધ્યયન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. અવિભાજ્યસ્વરૂપી અને આણુસંજ્ઞાથી એળખાતા પુદગલપદાર્થામાં કોઈપણ એક વર્ણ, એ ગધમાંથી કોઈ એક ગધ, કોઈપણ એક પ્રકારનેા રસ, અને રૂક્ષ યા સ્નિગ્ધ એ બે માંથી કઈ એક, તથા શીત યા ઉષ્ણુમાંથી કોઈ એક એમ એ સ્પર્શ હાય છે. આ વર્ણાદિ તે તેના ભાવગુણ છે. વિશ્વમાં પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલામાં વર્ણાદિની સમાનતા યા અસમાનતાના હિસાબે પરમાણુઓની અનન્ત જાતિ અને ઉપજાતિઓ હોઈ શકે છે. પરમાણુએ ગંધ-રસ અને સ્પર્શીમાં અન્યાન્ય સમાનતાવાળા હાય તો વધુમાં અમ્રમાનતા હાય, વર્ણ –રસ અને સ્પમાં સમાનતા હોય તે ગંધમાં અસમાનતા હાય. વણું—ગ્ધ અને સ્પર્શીમાં સમાનતા હાય તેા રસમાં અસમાનતા હેાય. વણુ -ગધ અને રસમાં સમાનતા હાય તેા સ્પર્શમાં અસમાનતા હોય. આસમાનતા અને અસમાનતા પાંચ વણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પરૂપ મૂળ વર્ણાદિની સમજવી. એ રીતે તે વાંઢના ઉપભેદોની તરતમતાએ કરીને પણ અન્યાન્ય સમાનતા અને વિષમતા તે પરમાણુઓમાં હાઈ શકે છે. જેમકે વમાં એક લાલર ગ લઈ એ તે લાલ રંગ પણ અનેક પ્રકારે છે. એક ગુણલાલ, દ્વિગુણલાલ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અન તગુણુ લાલ હોય. એમ લાલવણ માં પણ ભિન્નત્તાના પ્રકાર વડે લાલવણી પરમાણુઓમાં પણુ" સમાનતા અને Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષમતા હોય. એ પ્રમાણે ગંધ-રસ અને સ્પર્શને અનુલક્ષીને પણ પરમાણુઓમાં અન્ય સમાનતા અને વિષમતા સમજવી. એક એક પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ણેન્દ્રિય, રસને ન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને વિષય, વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોવા છતાં પણ તે વર્ણાદિ એટલી બધી સૂકમતાવાળા છે કે તે ઇન્દ્રિયગોચર બની શકતા નથી. વર્ણાદિમાં વિવિધતા યા સમાનતાવાળા ઘણું પરમાણુંઓનું સંઘટ્ટન થઈ તે સ્કંધરૂપે બને છે, ત્યારે જ તે વર્ણાદિની સ્પષ્ટતા આપણે ઈનિદ્રા દ્વારા અનુભવી શકીએ છીએ. પરમાણુના સંઘટ્ટન– સ્વરૂપ સ્કંધેમાં તે વિરૂદ્ધ વર્ણાદિવાળા અણુ-પરમાણુઓનું મિલન હોવાથી એક સ્કંધમાં પાંચ વર્ણ, પાંચે રસ, બે ગંધ અને આઠ સ્પર્શ પણ હોઈ શકે. એક પરમાણુમાં કેઈ પણ પ્રકારને એક જ વર્ણ, એક જ ગ ધ, એક જ રસ, અને બે સ્પર્શ હોવા છતાં સમસ્ત પરમાણુઓની અપેક્ષાએ વધુમાં વધુ વર્ણ પાંચ, ગધ બે, રસ પાંચ અને સ્પર્શ ચાર હોઈ શકે, કારણ કે મૌલિક્તાની દ્રષ્ટિએ વર્ણાદિ તેટલી જ સંખ્યાવંત છે. આમાં ચાર સ્પશે તે શીત–ઉણ–નિગ્ધ અને અક્ષ છે. લઘુ-ગુરુ, મૃદુ અને કઠિન એ ચાર સ્પર્શેમાંથી એક પણ સ્પર્શ વિશ્વના કેઈ પણ પરમાણુ સ્વરૂપ પુદ્ગલમાં નહિ હોવાથી સિદ્ધ થાય છે કે એ ચારે સ્પર્શે મૌલિક નહિં હતાં સંગજન્ય છે. માટે એ ચાર સ્પર્શે ઉત્પન્ન થવાની કઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ નિયામક પ્રક્રિયા પણ અવશ્ય હાવી જોઈ એ. પરંતુ તે કયાંય જોવામાં આવતી નથી. સ્કંધામાં પણ કેટલાક સ્કા અષ્ટસ્પર્શી અને કેટલાક સ્કંધા ચતુઃસ્પશી રાય છે. ચતુઃસ્પશી સ્કામાં પણ લઘુ, ગુરૂ, મૃદુ, અને કઠિન એ ચાર સ્પર્શીમાંથી કેાઈપણ સ્પ હાતેા નથી. આ ચતુસ્પશી કા અતિ સૂક્ષ્મ હેાવાથી તેના પણ વર્ણાદિ, ઇંદ્રિયગમ્ય ખની શક્તા નથી. વળી પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિયના વિષય, વગ ધ–રસ અને સ્પશ હોય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ ગુણ જ તેમાં હોઈ શકતે નથી. કારણ કે શબ્દ તે સ્કંધના જ ધ્વનિરૂપ પરિણામ છે. એટલે એક પરમાણુંમાં તે શબ્દરૂપ પરિણામને પામી શકવાની ચેાગ્યતા નહિ હાવાથી સંઘટ્ટન ભાવે એકમેક બની રહેલ પરમાણુસમૂહુરૂપ સ્કંધ જ શખ્ત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. વિશ્વમાં પરમાણુ તે અનન્ત સંખ્યા પ્રમાણ છે, તથા સ્કંધ પણ અનન્ત સખ્યા પ્રમાણ છે, જીવદ્રવ્યેની સ યાથી તે અનન્તગુણ છે. વિશ્વ (સમસ્તલેાકાકાશ) આવાં પુદ્ગલાથી ભરચક છે. પરમાણુની માફક સ્કંધામા પણ વર્ણાદિની સમાનતા ય હેય અને અસમાનતા ય હાય. વળી સ્ક ધામાં તે અણુસમુહની સખ્યામાં પણ પરસ્પર ન્યૂનાધિકતા સંભવી શકતી હેાવાથી વર્ણાદિની અસમાનતા ઉપરાંત અણુસમૂહની અસમાનતાના હિસાબે પણ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રકારનાં છે.કેઈ કાઈ સ્ક’ધામાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અણુસમુહ અને વર્ણાદિની સમાનતા પણ હાઈ શકે છે. ઉપરોક્ત રીતની અસમાનતામાં પણ પુદ્ગલત્ર તેા શાશ્વત છે, નિત્ય છે. પરંતુ તેની વિવિધતા અનિત્ય છે. કારણ કે વિવિધતા એ પુદ્ઘની અવસ્થા સૂચક છે. પુદ્દગલત્ત્વ તે દ્રશ્ય. છે. વર્ણાગ્નિ તે પુદ્ગલના ગુણ સ્વરૂપ છે. અને વિવિધ અવસ્થા તે પર્યાય કહેવાય છે. દ્રશ્ય તે શાશ્ર્વત છે, અને પર્યાય તે અશાશ્વત છે. પર્યાય માત્ર પરિવર્તનશીલ છે..અશુભ પર્યાય શુભમાં અને શુભ પર્યાય અશુભમાં બદલાવી શકાય છે. પર્યાં. ચની શુભતા અને અશુભતા પણ કાયમી નથી. એટલે જ આ વિશ્વરચનામાં કશુય એકાંતે નથી સુદર કે નથી સુ દર.. નથી સુગ ધી કે નથી દુર્ગંધી. આ દુનિયા એટલે પરમાણુઓના જથ્થાનું વિવિધર ગી પરિવર્તન. તે પછી પૌલિકઅનુકુળતા કે પ્રતિકુળતામાં રાગદ્વેષ શે ? 1 ભૂતકાળમાં જેને ભારતના કોઇપણ જૈનેતર દશ નકારે; પુદ્ગલપદાર્થ સ્વરૂપે કદાપી નહિ સ્વીકારેલ તે પણ આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં બુદ્ધિગમ્ય રીતે પાથ સ્વરૂપે સાબિત થઈ ચૂકેલ એવા શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર, મનેાવિચાર, ઇત્યાદિ વિવિધ પુદ્ગલ પર્યાયાનું તથા પરમાણુ, સ્કંધ, પુર્દૂગલની સઘાત અને વિઘાતની રીતિ, રૂપ-રસ-ગ ́ય-સ્પર્શ -પર્યાય-વ ણા–ક વણા—ગતિક્રિયા–ગતિ સંબધી અન્ય મર્યાદાઓ,ઉત્કૃષ્ટશક્તિ, સ્થૂલ અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ પુદ્ગલના ભેદ-પ્રભેદ, સંસ્થાન, પરમાણુની સૂક્ષ્મ પરિણામાવગાહન, પરમાણુની સૂક્ષ્મતા,ઈત્યાદિ પુદ્ગલ પદાર્થ ને લગતી હકીકતાનુ Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ વર્ણન છે. દેશમાં ધુ લિસિકાળ પહેલાનું ચાલ્યું આવે છે. જૈનદર્શનકોએ લેકમાં રહેલાં મૂળદ્રવ્યોને. જુદાં જુદાં ઓળખાવી “દ્રવ્યાનુયોગ” વિજ્ઞાન રજુ કર્યું છે. એ દ્રવ્યાનુગના સિદ્ધાન્તમાં દ્રવ્ય–ગુણ અને પર્યાય બતાવી જગતના વિવિધ સ્વરૂપી પદાર્થોને સમજવામાં અતિ સુલભતા કરી આપી છે. વિક્રમની ઓગણીસમી શતાબ્દી સુધી તે એ દ્રવ્યાનુગ માત્ર શ્રદ્ધાનો વિષય હતો, અને તર્કણાની ઢાલ હતી. પરંતુ આજે તો એ સિદ્ધાન્ત જગતની સામે વિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ આવીને ઉભે રહ્યો છે. આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર કે જાદુ જ લાગે. પરંતુ એનું બારીકાઈથી અધ્યયન કરીએ તે આપણને એના મૂળમાં પરમાણુપર્યાય અને ગુણપર્યાયના પલટાઓ બરાબર મળી આવે છે. ઇતિહાસથી અનભિન્ન લેકે કદાચ એમ માની બેસે કે અણુ-પરમાણુવાદનો પ્રથમ આવિષ્કારક ડેમોક્રેટસ” છે. પર તુ એવાઓને ખબર નથી હોતી કે ડેમેકેટસની પહેલાં. પણ જૈનદર્શનમાં આણુવાદનું યથાર્થ પદાર્થવિજ્ઞાન હતું. કારણ કે જેનદર્શનમાં અણુવાદને સૂક્ષ્માતિસૂમ ખ્યાલ આપનાર પ્રભુ મહાવીરદેવ (આ અવસર્પિણીમાં થયેલ ચોવીશ તીર્થકર પિકી ચરમ તીર્થ કર ) તે ડેમેક્રેટસ પહેલાં થઈ ગયા છે. તે વર્તમાન ઈતિહાસના પુરાવાથી સિદ્ધ છે. જૈનદર્શનના પ્રરૂપકે. શ્રી તીર્થકર દેવે જ હોય છે. પ્રભુ શ્રી મહાવીરદેવ પહેલાં Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ જે તીર્થક થઈ ગયા છે, તે સર્વેએ કહેલ પદાર્થ વિજ્ઞાનમાં અને શ્રી મહાવીરદેવે કહેલ પદાર્થવિજ્ઞાનમાં લેશમાત્ર પણ ફેરફાર નથી. જેનદર્શનમાં તીર્થકર તરીકે તે તે જ સ્વીકારાય છે કે જેઓએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હોય. સર્વજ્ઞતા તે જ પ્રાપ્ત કરી શકે કે જેઓ રાગ અને દ્વેષને સંપૂર્ણપણે જતી વીતરાગ બન્યા હોય અને એ વીતરાગ બન્યાની સાચી સાબિતીમાં તેમના જીવનને પૂર્વભવ સહિત ક્રમબદ્ધ ઇતિહાસ હોય. વિશ્વમાં આવા વીતરાગદેવે જ પદાર્થવિજ્ઞાનના સંપૂર્ણ અને સત્યજ્ઞાતા હોય. સર્વત્રતા એટલે આત્માના જ્ઞાનગુણની અતિમ પૂર્ણતા. સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર દરેક આત્માઓમાં જ્ઞાનગુણની પૂર્ણતા અને અન્ય સમાનતા હોય. એટલે એક સર્વ કથિત જે પદાર્થ જ્ઞાન હોય તે જ પદાર્થજ્ઞાન અન્ય સર્વ કથિત હાય. એથી જ જૈનદર્શનને, મહાવી-દર્શન કે ઋષભદર્શન નહિં કહેતાં જૈનદર્શન યા સર્વનદશન નામે ઓળખાય છે. જિન એટલે રાગ દ્વેષને જીતનાર અને સર્વજ્ઞ એટલે આત્માના જ્ઞાનગુણની પૂર્ણતાવાળા. ત્રિકાલ અબાધિત પદાર્થ વિજ્ઞાનના જ્ઞાતા શ્રી સર્વ –વીતરાગ દેવે જ હોય. માટે તેવા પરમાત્માઓએ આવિષ્કારિત પદાર્થ વિજ્ઞાન જ વાસ્તવિક સત્ય અને સંપૂર્ણ હોય, આ રીતે પદાર્થ વિજ્ઞાનના સત્ય અને સંપૂર્ણ ઉપદેશક શ્રી તીર્થંકરદેવે તે દેહધારી ઈશ્વર તરીકે ઓળખાય. કારણ કે પદાર્થના વિષયને ઉપદેશ દેવામાં મુખ જોઈએ અને જન્મ લેવામાં પૂર્વબદ્ધ કર્મ જોઈએ. કર્મ વિના કેઈ પણ આત્માને જન્મ કે અવતાર Page #25 -------------------------------------------------------------------------- ________________ થવાનું બની શકે નહિં. કર્મહિત બનેલ ઈશ્વર–પરમાત્મા. તે દેહરહિત હેય. તેઓને તો જન્મ કે અવતાર લેવાનો જ ન હોય. ઉપર કહ્યા મુજબ તીર્થકરદેવે આત્માના જ્ઞાનાદિ ગુણને રોકનાર કર્મોથી તો બિલકુલ રહિત જ હોય. કેવલ પગ્રાહી એવાં ચાર અઘાતી કર્મો જ તેમના આત્મામાં બાકી હોય. તે કર્મોની સ્થિતિ તેમના તે ભવ પૂરતી જ હોય અને તે ભવ પૂર્ણ થતાં સુધીમાં તો તે ભવેપગ્રાહી કર્મો પણ તેમના આત્મામાંથી સર્વથા છૂટી જવાથી તેઓ દેહરહિત ઈવર-પરમાત્મા બની મોક્ષરથાનમાં જાય ત્યાં સાદિ અન ત સ્થિતિમાં સદા લીન રહે. દેહધારી ઈશ્વર પરમાત્માને વીતરાગ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ જન્મથી જ ન હોય. તે ભાવના જન્મ બાદ તે યોગ્ય ઉંમરે તેઓ દીક્ષા અંગીકાર કરે. દીક્ષા અંગીકાર કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ તપ કરે. તપશ્ચર્યા દ્વારા ચાર ઘનઘાતી કર્મોનો સંબંધ તેમના આત્મામાથી છૂટી જાય એટલે તે ઘનઘાતી કર્મોવડે અનાદિકાળથી આચ્છાદિત બની રહેલા તેમના આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક ગુણોની પ્રગટતા થાય. અને તેની પ્રગટતાથી જગતના સમસ્ત દ્રવ્ય–ગુણ અને પર્યાયને કેઈપણ બાહા પ્રગવિના પણ અંજલિમાં રહેલ જળની માફક આત્મપ્રત્યક્ષ જુએ.. અને ત્યારબાદ જ વિશ્વના પ્રાણીઓને તે વિષયનો ઉપદેશ આપે. આત્મપ્રત્યક્ષ થયા પહેલાં તીર્થંકરદેવે પદાર્થવિજ્ઞાન. અંગેનો કંઈપણ ઉપદેશ કેઈને ય ન આપે. તીર્થકરોની. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યાતિરહિત કાળમાં સાધુમહાત્માઓ જે ઉપદેશ આપે છે, તે સર્વજ્ઞકધિત જ ઉપદેશ હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જનદર્શનને આટલો બધો વ્યવસ્થિત પરમાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની અર્થાત વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રથી પણ ઘણા પૂર્વકાળ પહેલાની સંપૂર્ણ સત્ય દેન છે. દાર્શનિક ક્ષેત્રે તરફ દૃષ્ટિપાત કરીએ તો જૈનદર્શન, દ્ધદન અને વૈદિકદર્શન આ ત્રણે દાર્શનિક પરંપરાઓ ભારતમાં ઈતિહાસકાળ પહેલાંની મનાય છે. તેમાં વિશ્વવ્યવસ્થા અને વૈદિકદર્શનમાં ઈશ્વરેચ્છાની પ્રધાન માન્યતા હેવાથી તેમાં પુદ્ગલની વિચારણાને સ્થાન જ નથી. બૌદ્ધ-દર્શનમાં જઠ (પુદ્ગલ)ની પ્રધાનતાનું મહત્ત્વ હોવા છતાં તે જડ (પગલ) અંગે કંઈપણ વિશેષ વિવેચન જોવામાં આવતું નથી. જ્યારે જૈનદર્શન આ જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ (પુદ્ગલ) બનેને સમકક્ષ માને છે. જીવ અને પુદ્ગલની ગડમથલથી જ સંસાર ચાલે છે. એટલે જૈનદર્શન, આત્મા અને પુદ્ગલેનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. પન્નવણાસૂત્ર, પ્રકાશ, તત્વાર્થસૂત્ર અને ભગવતિસૂત્રાદિમાં આ અંગે વિશદ વસુદર્શન મળે છે. જે કે વૈશેષિક અને ચગદશને પરમાણુવાદને કઈક અંશે ચર્ચે છે. પરંતુ તેમની માન્યતામાં રૂપના પરમાણુ એને અને સાદિના પરમાણુઓને જુદાં જુદાં મનાય છે. જ્યારે જેનદનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે Page #27 -------------------------------------------------------------------------- ________________ તે બીજાઓની માફક પદગલ પરમાણુઓને ભિને ાિને પ્રકારે નહિં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમામાં પર્શ, રસ, ગંધ અને રૂપની ગ્યતા રહે જ છે. ૫શનાં પરમાણુ તે રૂપાદિના પરમાણુથી ભિન્ન નથી, એવી રીતે રૂપનાં પરમાણુ તે સ્પશદિના પરમાણુથી ભિન્ન નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીનાં પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણી તથા અગ્નિ એ વિગેરે મૌલિક તત્ત્વ નથી. હાઈડ્રોજન અને ઓક્સીજન અણુઓને એકઠા કરી પાણી બનાવવાનો પ્રાગ એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ રીતે પુદ્ગલ તત્ત્વના જ્ઞાનની વાસ્તવિકતા અને તેના અનેકવિધ પર્યાની સંપૂર્ણતાનો ખ્યાલ આપણને માત્ર જૈનદર્શનના દિવ્યાનુગ વિષય દ્વારા જ આવી શકે છે. - જે જમાનામાં સૂકમદર્શક યત્રે કે ટેલીસ્કોપ જેવાં -સાધન ન હતાં. તે જમાનામાં આ બધુ કહેવાયું છે. તે શી રીતે કહેવાયું હશે ? તેનો વિચાર કરતાં જિજ્ઞાસાશીલ માનવ, ઈન્દ્રિય પ્રત્યક્ષતાના નાના ખાબોચિયામાંથી નીકળી આત્મ પ્રત્યક્ષતાના મહાસાગર તરફ ઝુકવાને ઉત્ક ઠિત બને છે. * ' માણસ દરેક વસ્તુને ઇન્દ્રિયોથી જુએ છે. પરંતુ ઈદિ તે કેટલું અલપ જોઈ શકે છે, તે વિચારે. પાણીના ગ્લાસમાં આંખથી જુઓ તે એકે જીવ ન દેખાય. પણ મેગ્નિફાઇંગ ગ્લાસથી જેશે તે હજારે દેખાશે. સાધન વિના Page #28 -------------------------------------------------------------------------- ________________ આંખ જે જોઈ શકતી નથી, તે સાધનથી દેખાય, અને સાધનથી પણ ન દેખાય તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય. જેમ સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકો કરતાં સિનેમા સ્ટારને સરલતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા આદિ સિદ્ધાંતોના પુરસ્કર્તા જૈનદર્શનને પણ ન ઓળખે અને મધ્યમ વિષય બતાવનાર ઇતર દર્શનને, તથા ભૌતિક આવિષ્કારક વૈજ્ઞાનિકેને તરત ઓળખે એ બનવું સ્વાભાવિક છે. કિન્તુ વિચારકે તે જૈનદર્શનીય સિદ્ધાંતોને ભારતની પ્રાચીન દેના માની તે જૈનદર્શનના પ્રણેતા શ્રી સર્વ –વીતરાગ-અરિહંત પરમાત્માને પુનઃ પુનઃ આવકારી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવનાવાળા બને છે. જૈનદર્શન કથિત પુદ્ગલ વિજ્ઞાનના આધારે તે સમજી શકાય છે કે આપણને અનેકવિધ વસ્તુઓ આ સૃષ્ટિમાં દષ્ટિગોચર થાય છે, તે દરેક વસ્તુ પ્રથમ તે કોઈપણ પ્રાણીના શરીરરૂપે જ હોય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થયે તે શરીર. માંથી શરીરધારી જીવ ચાલ્યા જાય છે, ત્યારે તે શરીરને અન્ય કેઈપણ જીવના ત્યક્ત અન્ય શરીર સાથે મિશ્રણ કરીને યા તો એવી મિશ્રણ થયેલ વસ્તુને અન્ય મિશ્રિત વસ્તુ સાથે મિશ્રણ કરીને માણસે નવી નવી ચીજો બનાવ વાદ્વારા નવા નવા આવિષ્કાર કરે છે. આ પ્રમાણે મિશ્રિત થયેલી વસ્તુમાં પ્રાયઃ એકેન્દ્રિય જીનાં ત્યક્ત શરીરે હોય છે. વળી એ મિશ્રિત થયા સિવાય જે જે સ્થિતિમાં જીવે – Page #29 -------------------------------------------------------------------------- ________________ વડે ત્યજાયેલ હોય છે, તે તે સ્થિતિમાં રહેલ શરીરે પણ જગતને ઉપયોગી એવી અનેકવિધ વસ્તુઓ રૂપે ય બની રહે છે. કેટલાક જીનાં શરીર જગતને કેઈપણ રૂપે ઉપયોગી નહિં રહેવાથી તેના શરીરે અન્ય રૂપાંતરે પરિણમી જાય છે. મનુષ્યનાં શરીરને બાળી નાખવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે. આજના વિજ્ઞાનયુગમાં પદાર્થમિશ્રણમાં જેને મૂળતા કહેવામાં આવે છે, તે પૈકી કેટલાંક તે ઉપર કહ્યા. મુજબ ભિન્ન ભિન્ન જીવવડે ત્યજાયેલ ભિન્ન ભિન્ન શરીરે, અને કેટલાંક ભિન્ન ભિન્ન શરીરના મિશ્રણરૂપે છે. તેમાં જેટલી ધાતુઓ (સોનુ-રૂપું-લેતું આદિ) છે, તે પૃથ્વીકાય જીએ ત્યજેલ શરીરે છે. જેમ કાચ તે રેતીના રસમાંથી બનેલી વસ્તુ છે. અને રેતી એ પૃથ્વીકાય જીવેનું શરીર છે. તેમાંથી જીવ ચાલ્યા જાય છે, ત્યારે રેતીરૂપે તે નિજીવ શરીરમાંથી મનુષ્ય કાચ બનાવી અનેક પ્રકારની વસ્તુઓ. બનાવે છે. એવી રીતે કપડું રૂમાંથી બને છે, એ રૂ કપાસમાંથી થાય છે, અને કપાસ એ વનસ્પતિકાયના જીવનું શરીર છે. તે જીવ વનસ્પતિકાયમાંથી મુક્ત થઈ ચાલ્યા જાય ત્યારે તે નિજીવ કપાસમાંથી નીકળતા રૂનું કાપડ બને છે. આ પ્રમાણે અતિ સૂક્ષમ રીતે વિચારતાં જગતમાંની દરેક દશ્ય વસ્ત અમુક અમુક જીના ત્યક્ત શરીર જ છે. પરંતુ તે બધું સમજવામાં જૈનદર્શન,કથિત પ્રાણીશાસ્ત્રના અધ્યયનની ખાસ આવશ્યકતા છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આજના વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિગમ્ય રીતે પણ જેમાં જીવ હેવાનું અનેકવિધ પ્રવેશદ્વારા સિદ્ધ થઈ ચૂકયું છે, તેવા પૃથ્વી-પાણી-અશિ–વાયુ અને વનસ્પતિમાં જીવ હોવાનો જેને ખ્યાલ કે શ્રદ્ધાય નથી, તેવાઓને તે આ વસ્તુ સમજવી કઠીન છે. ઉપરોક્ત હકીકતથી સિદ્ધ થાય છે કે દ્રશ્ય જગત તે ઈને કોઈ જીવનું ત્યક્તશરીર, યા તે ત્યક્તશરીરનું વિવિધમિશ્રણ, યા તો મિશ્રણ રહિત અવસ્થાન્તર શરીર, ચા તે શરીરની પ્રતિછાયા અગર પ્રકાશ સ્વરૂપ છે. એટલે વિચાર ઉદ્દભવે કે એ શરીરે કઈ જાતની પુગલાવસ્થામાંથી બન્યાં? એ તત્ત્વ સમજાય તેજ આ વિશ્વનું ઉપાદાન કારણ સમજી શકાય. ઉપાદાન એટલે શું ? એ એક દષ્ટાંતથી વિચારીએ. ઘડો માટીનો બને છે. તૈયાર ઘડો હોય અગર બુટી જઈ ઠકરારૂપે પડ્યો હોય તો પણ તેમાં માટીને તે નાશ થતું જ નથી. માટે માટી એ ઘડાનું ઉત્પાદન કારણ કહેવાય. એવી રીતે આકાર યા અવસ્થામાં બદલવા છતાં પણ જે પદાર્થ, તે સર્વ આકાર યા અવસ્થામાં મોજુદ રહે છે, તે વસ્તુનું ઉપાદાન કારણ છે. દ્રશ્ય જગતના સર્વ પદાર્થો તે પરમાણુ સમૂહની વિવિધ રચના છે. પરમાણુના વિવિધ ચેગિક પરિણામથી જ સમસ્ત પદાર્થ–સમૂહની ઉત્પત્તિ છે. વિવિધ પદાર્થોનું વિવિધ અવસ્થાન્તર થાય તે પણ તેમાં પુદ્ગલ તો શાશ્વત જ છે. એટલે પ્રથમ વિચારી ગયા એ પ્રમાણે મતિજ્ઞાનાદિન ક્ષ Page #31 -------------------------------------------------------------------------- ________________ પશમ દ્વારા મનુ રસાયણ વિધિથી યા અન્ય કેઈ પ્રાગેથી વિવિધ આવિષ્કારે કરી વિવિધશક્તિધારક પદાર્થો વિશ્વ સમક્ષ રજુ કરે, તે પણ તે પદાર્થોનું ઉપાદાન કારણ શોધતાં, છસ્થ (અસર્વસ) મનુષ્યની દૃષ્ટિ, દેહધારી જીવાના શરીરરૂપ પુગલ અવસ્થાથી આગળની કેઈપણ પુદ્ગલ અવસ્થામાં નહિં જઈ શકે. પરંતુ શરીર સ્વરૂપ પુદ્ગલ અવસ્થા તે કઈ જાતની પુગલ અવસ્થામાંથી ઉદ્દભવી ? એ પ્રશ્નના સમાધાનમાં કેટલાકએ પાંચભૂતોની કલ્પના કરી. પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રત્યક્ષ પ્રાગ દ્વારા ભૂતનું પણ વિશ્લેષણ થવાથી તે કલ્પના પણ સાચી ઠરી નહિ. સર્વ પ્રથમ ઈ. સ. ૧૯૬૧ માં થઈ ગયેલ બોયલ (Boyle) નામે વૈજ્ઞાનિકે પોતે લખેલ “સત્તેહવાદી રસાયણ” નામે પુસ્તકમાં પાંચભૂતે તે મૂળતત્ત્વ હેવાનો સહ પ્રગટ કર્યો. તેણે જાહેર કર્યું કે એ પાંચભૂત તે મૂળતત્વ નથી જ. મૂળતત્ત્વ છે તેથી કાંઈ જુદું જ છે. એ ભૂત તે સંમિશ્રણનું જ પરિણામ છે. અહિં શરીર અને શરીરનું મૂળતત્ત્વ એ બને છે તે પુદ્ગલ જ. પરંતુ તે બન્નેમાં પુદ્ગલ અવસ્થાની ભિન્નતા છે. શરીર એ પરમાણુની રચના હોવા છતાં તે શરીરની રચના, એક પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલમાંથી થઈ શકતી નથી. કારણ કે જેનદર્શનના સિદ્ધાન્તાનુસાર એક પરમાણ ઉપર જીવને કઈ પણ પ્રયાગ થઈ શકતું નથી. પરંતુ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરમાણુની લેગિક અવસ્થારૂપ રકંધપુદ્ગલ ઉપર જ જીવપ્રયેશ થાય છે. વળી જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી હોવા છતાં અમુક અવસ્થારૂપ તૈયાર થયેલી માટીમાંથી જ ઘડો બની શકે. તેવી રીતે પરમાણુની ચેગિક અવસ્થારૂપ કંધ પુદગલોમાંથી શરીર રચના થઈ શકતી હોવા છતાં પણ અમુક અવરથાવંત અને ઇન્દ્રિયને અગોચર એવા પુગલસ્ક ધમાથી જ શરીર રચના થઈ શકે છે. આ સમસ્ત વિવ છૂટા છૂટા પરમાણુઓ વડે અને પરમાણુઓની એગિક અવસ્થારૂપ કધપુદ્ગલવડે ઠાંસી ઠાંસીને ભરેલું છે. તે સર્વ પગલે, છદ્મસ્થ જીવને ઈદ્રિયગમ્ય નથી. છતા પણ તેનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય છે. મતાના ઉદરમાં ઉત્પન્ન થયા બાદ બાળકનું શરીર વિવિધ આકારરૂપ બની વૃદ્ધિ પામતું રહે છે. જન્મ પામ્યા પછી પણ વજન અને ઊંચાઈ વધતી જાય છે. આ રીતે થતી વૃદ્ધિમાં નવા પુદ્ગલનું આગમન પ્રત્યક્ષ દેખાતું નથી. પરંતુ આવેલાં તે પુગલને શરીરવૃદ્ધિ સ્વરૂપે તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે સહેજે સમજી શકાય છે કે વૃદ્ધિ પામતા શરીરમાં નવાં નવાં આવતાં રહેતાં પુગલે આ વિશ્વમાં અદ્રશ્યપણે પણ કઈક અવસ્થારૂપ અસ્તિત્વ તે અવશ્ય છે જ, અને એ પુદ્ગલે જ શરીરનું ઉપાદાન કારણ છે. જેના રૂપ-રસ–ગધ અને સ્પર્શમાંથી એક પણ વિષયનો અનુભવ ઈદ્રિયને અશક્ય છે, એવા સૂમ પુદ્ગલનું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અસ્તિત્ત્વ આ વિશ્વમાં એકસ્વરૂપે કે એકસરખા અંશેાના પ્રમાણવાળું નહિ' હતાં, લેકવ્યાપી તે પુદ્ગલ અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે (પરમાણુ) પ્રમાણુ છે. સ્વપ વિવિધતા અને અશપ્રમાણની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ તે સ પુદ્ગલાની જૈનદર્શનમાં છવ્વીસ મહાવણાએ (જાતા) દર્શાવી છે. અને એકેક મહાણામાં વિવિધ સ્વરૂપી અનેક પેટાવણાએ પણ બતાવી છે. મહાવણ્ણાએ પૈકીની કેટલીક વણાએ તેની પેટાવણ્ણાએ સહિત, જીવાને સંસારી જીવન જીવવામાં જરૂરી સાધના તૈયાર કરવા માટે ઉપયેગી મની શકે છે. અને બાકીની મહાવ ણાએ તેની પેટાવ ણુાઓ સહિત, જીવને બિનઉપયેાગી છે. ઉપયેગી બની શકતી વ ણુાએ જ આ દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ છે. એથી માંડી યાવત્ અનન્ત પરમાણુઓને એકીભાવ તે કય છે. સરખી સખ્યા પ્રમાણુ એકીભાવને પ્રાપ્ત પર માણુ સમૂહવાળા સ્કંધાની એક વણા કહેવાય, અને અમુક વાના સમૂહની એક મહાવણા કહેવાય. એવી છવ્વીસ મડાવગણુાએ આ વિશ્વમાં વર્તે છે. અર્થાત્ સમગ્ર લેકમાં વ્યાપ્ત વિવિધ અવસ્થાવત અને ઇન્દ્રિયને અગેાચર સ પુદ્ગલાનું વર્ગીકરણ જૈનદ નકારાએ છવ્વીસ પ્રકારે કરી મતાવ્યું છે. એક પરમાણુને બીજા પરમાણુ સાથે થતા એકીભાવ તે અન્ય કહેવાય છે. આવેા અન્ય ત્રણ પ્રકારના નિમિત્તોથી Page #34 -------------------------------------------------------------------------- ________________ થાય છે. (૧) પ્રાદેશિક બન્ધ (૨) વિસસા બંધ અને (૩) મિથબંધ. જે બધુમાં જીવપ્રયત્ન નિમિત્ત હોય તેને પ્રાદેશિક બજ કહેવાય. આ બધુ દારિક શરીર આદિમાં થાય છે. જે બન્ધ કેઈના પ્રયત્ન વિના સ્વયં સ્વભાવથી થાય છે, તેને વિસ્તૃસાબંધ કહે છે. જેમકે ઉપરોક્ત છવ્વીસ મહાવર્ગણ સ્વરૂપે બની રહેલ બન્ધ તથા વાદળ, ઈન્દ્રધનુષ. આદિમાં થતો બધે. જેમાં જીવપ્રયત્ન અને સ્વયં સ્વભાવ એ બંને દ્વારા બન્ધ થાય છે, તેને મિશ્રબ કહેવાય છે. જેમકે ઘટ, પટ, રતંા આદિમાં બધ. ઉપરોકત છત્રીસ મહાવગણાઓમાં રહેલ બન્ધ તે વિસ્રસા બંધ છે. તે વર્ગણાઓ તિયાર થવામાં કોઈ જીવ વિશેષનો પ્રયત્ન હેઈ શકતો નથી. વળી તે વર્ગણાઓમાં એકીભાવ પામેલા સ્કમાં થયેલ પરમાણુ સમૂહને બંધ. પણ કઈ જીવાના પ્રયત્નથી થયેલ નથી. માટે જ પરમાણ સમૂહના એકીભાવથી બનેલ સ્ક વાળી તે વર્ગણાઓ વિશ્વાસ પરિણામી છે. સંસારી જીના જીવન સાધનોમાં ઉપકારી બની શકવાની ગ્યતાવાળી મહાવર્ગણાઓને “ગ્રહણ ગ્ય* અને તેમાં અગ્યતાવાળી મહાવર્ગણાઓને “અગ્રહણગ્ય* મહાવર્ગણા કહેવાય છે. ગ્રહણ ચગ્ય વર્ગણાઓ આઠ જ છે. અને શેષ મહાવર્ગણાએ અગ્રહણ યોગ્ય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જેની ઉત્પત્તિ સ્વયંસિદ્ધ હોય અર્થાત્ કઈ દ્રવ્યના સગજન્ય ન હોય એ રીતની વ્યાખ્યાનુસાર વિશ્વમાં મૂળ ત યા તે વિશ્વનાં ઉપાદાન તની સખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ ની સ્વીકારી અંતે ૯૬ કે તેથી વધુ પણ સુધી સિદ્ધ. કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં મુળત બને છે. અને આણુના ઘટક ઈલેફોન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ પદાર્થોમાં વિવિધતા આવે છે. જૈનદર્શનની માન્યતા તો સદાના માટે એ જ હતી. અને છે, કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ માર્ગણાઓની વિવિધતાનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સ ખ્યાના હિસાબે જ છે. તે સર્વના મૂળમાં તે માત્ર એક પુદગલ દ્રવ્ય જ છે.. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિવૃદ્ધિએ તે તે વર્ગણાઓની સંજ્ઞા બદલી જાય છે. સંસારી જીવન જીવવાના સાધનરૂપે એકેન્દ્રિય જીને શરીર અને શ્વાસે છૂવાસ, બેઈન્દ્રિય-તેઈદ્રિય અને ચઉરિ. ન્દ્રિય અને શરીર–શ્વાસે શ્વાસ તથા ભાષા, અને પચેતિય જીને શરીર–શ્વાસોચ્છુવાસ–ભાષા તથા મનની જરૂરીયાત રહે છે. તેમાં શરીર રચનાને જૈનદર્શનમાં પાંચ પ્રકારે બતાવી તે વિવિધ શરીર રચનાને વિવિધ સંજ્ઞાથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ઓળખાવી છે. (૧) દારિક શરીર (ર) ક્રિય શરીર (૩) આહારક શરીક (૩) તૈજસ શરીર અને (૫) કામણ શરીર મનુષ્ય અને તિર્યચના જન્મ શરીરની રચનાતે ઔદારિક શરીર કહેવાય છે. દેવ અને નારીના જન્મ શરીરની રચના તે વૈક્રિય શરીર કહેવાય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્ય અને તિર્યંચને પણ વેકિય શરીર હોઈ શકે છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ તાત્વિક વિષયના સશય ટાળવાને પિતાના આહારક નામક લબ્ધિથી તીર્થકર લાગવત સમક્ષ જવા માટે મુંડા હાથ પ્રમાણની જે શરીર રચના કરે છે, તેને આહારક શરીર કહેવાય છે. આ ત્રણ શરીર ઉપરાંત તેજસ અને ' કામણ એ બે સૂમ શરીરે પણ હોય છે, અને તે બન્ને નેિ દરેક પ્રાણીમાત્રને જન્મ શરીર ઉપરાંત હેાય જ છે. તેજસ શરીરને આધુનિક ભાષામાં જઠરાગ્નિ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. તથા કર્મસ્વરૂપ પરિણામને પામી એકત્ર બની રહેલ પુદગલ સ્કેવેની આત્મ પ્રદેશો સાથે ક્ષીરનીરવત્ સ બંધિત દશા તે કાર્મણ શરીર કહેવાય છે; જન્મશરીર તે એક ભવને અંતરે બદલાતાં રહે છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તો સંસારી અવસ્થામાં સદાને માટે સાથે જ રહે છે. આમ હેિવા છતાં પણ તેમાંથી જુનાં પુદ્ગલેનું વિસર્જન તથા નવાં. પુદ્ગલનું આગમન તો ચાલુ જ રહે છે. આ શરીર, શ્વાસે છૂવાસ, ભાષા અને મન (વિચાર) તરંગો એ પીગલિક છે. તેની રચનાનું ઉપાદાન કારણ ઉપરોક્ત આઠ મહાવર્ગણાઓ જ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જો કે દ્રશ્ય જગતનું મૌલિક તત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રવેગને પ્રારંભ તે આઠ ગ્રહણ ચગ્ય મહાવર્ગણાઓ ઉપર જ થતો હઈશ્રી સર્વજ્ઞ પુરૂષાએ દ્રશ્ય જગતના મૌલિક તત્વ તરીકે તે વર્ગણાઓને જ બતાવી છે. વર્તમાન વિજ્ઞાન જેને મૌલિક તત્વ કહે છે, તે અગર વિશ્વમાં દ્રશ્ય વિવિધ -સત્તાયુક્ત વિવિધ પદાર્થો કહેવાય છે, તે સર્વે કઈ છવદ્વારા પ્રથમ પ્રગિત હોતા નથી. પરંતુ તે એક વખત પ્રગિત થયેલ પુગલ પદાર્થોની જ પુનઃ પુનઃ જીવ પ્રોગ દ્વારા ઉત્પન્ન -થતી વિવિધ અવસ્થાઓ છે, અને તે બધા પદાર્થો મિશ્રપરિણામી કહેવાય છે. ગ્રહણગ્ય મહાવર્ગણાઓમાં પ્રત્યેકની પિટા વર્ગણાઓ કેટલી હોય ? દરેક પેટા વગણામાં પરમાણુ સમૂહની ન્યૂનાધિકતાના હિસાબે કેટલી જાતના સ્ક ધ હેય? દરેક જાતના ઔધે કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમૂહના સંઘટ્ટનવાળા હાય ? તે મહાવર્ગણએને જે સંજ્ઞાઓ આપેલી છે, તે તે સંજ્ઞાનુસાર સ્વભાવને અનુરૂપ હોવાથી કઈ કઈ મહાવર્ગના પુદગલ સ્ક ધ સંસારી જીવોને કયા કયા કામમાં ઉપયોગી હોય? અર્થાત કેટલી સગ્યા પ્રમાણ સંઘાત ભાવે એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્ક છે તે શરીર, શ્વાસે શ્વાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેનો સ્પષ્ટ - ખ્યાલ છે જેનાગમાં બતાવેલ ઉપરોક્ત પુદ્ગલ વણાઓનું -બરાબર અધ્યયન કરવાથી જ આવી શકે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું અણુના આવિષ્કારે તરફ દૃષ્ટિપાત જૈનદર્શનકથિત પુદ્ગલ દ્રવ્યોની કેટલીક હકીકત કે જે અન્ય કોઈ દર્શનકાર કે વિજ્ઞાનકારના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી બાબતેમાંની કંઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણી બાબત છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શક્યું નથી. પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક પદાર્થ વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જેન્સ, જે. ટપ્લેટ અને જી. એ. વિટ, તે પુસ્તકમાં લખે છે કે – “ઘણું ટાઈમ સુધી ત્રણ જ તત્વ (એલેકટન–ન્યુટોન અને પ્રોટેન) વિશ્વના સંઘટ્ટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તામાનમાં તથા પ્રકારના તાનું અસ્તિત્વ હજુ પણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતોષને વિષય છે. અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તત્વનો સાચો અર્થ અમે શું કરીએ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા Page #39 -------------------------------------------------------------------------- ________________ ર૭ અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂલભૂત અણુ જ પરમાણુ છે. ત્યારબાદ ટ્રેન, ન્યુટેન અને એલેકટ્ટાન એ ત્રણ મૂલભૂત અણુ મનાયાં હાલમાં તે મૂલભૂત આણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ, વૃદ્ધિ, પદાર્થ મૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે ? એ હજુ સુધી સમજવામાં આવી શકયું નથી.” આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂફમતમ ઊપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દયજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાન વિષય તે ઈદ્રિય પ્રત્યક્ષ પૂરને જ સીમિત નહિં રહેતાં ઈદ્રિયાતીત વિષયને પણ અવલોકીને અતિમ તત્ત્વને આધારપર જ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તો આંતર દષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદૃષ્ટિ તો આંતરદૃષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે. ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પૌગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની ૨૬ સૂકમ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૮ T . . અચિત્ત મડાસ્ક, યુગલના વિવિધ પરિણામે, આ બધાનું શાસ્ત્રીય વર્ણન, પદ્ધતિસર–વિસ્તારપૂર્વક અને સૂકમ વિચારોથી જૈનશામાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે એવું જગતના અન્ય કોઈ ઝ માં નથી. તેમ જ કેઈપણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ પણ નથી. આત્મશક્તિ દ્વારા તેમ જ શ્રુતજ્ઞાનના અધ્યયનવડે પ્રાપ્ત વિશિષ્ટ બોધદ્વારા પગલોને ઉપગ કરી શકવાના જ્ઞાનમાં જૈનદર્શન સદાને માટે પ્રભુત્વ ધરાવતું જ રહ્યું છે અને ધરાવતું રહેશે. કારણ કે પદાર્થ માત્રના સ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન દુન્યવી કોઈ પણ સાધનથી શોધી શકાય તેમ છે જ નહિ. પદાર્થ વિજ્ઞાન અંગે વૈજ્ઞાનિક માન્યતાઓ બે રીતે પ્રસિદ્ધિને પામેલી છે. (૧) પ્રાગજન્ય યા અનુભવગગ્ય અને (૨) સિદ્ધાંતજન્ય. વૈજ્ઞાનિકે કાર સર્જિત યાંત્રિક સાધન સામગ્રીઓ અને રાસાયણિક મિશતા વડે ઉપાર્જિત વિવિધ પદાર્થો તે પ્રયોગજન્ય યા અનુભવગમ્ય માન્યતા છે, અને બ્રહ્માંડના વરૂપ અંગેની તેમની માન્યતાઓ તે તેમના સિદ્ધાંતજન્ય છે. વિજ્ઞાનની પહેલા પ્રકારની માન્યતા એ કેટલાક સત્યની સન્મુખ રહેતા યાનપૂર્વકના ભૌતિક પ્રયોગનું આંશિક પરિ. ણામ હોઈ એ સામે જૈનસિદ્ધાંતને કોઇ મતભેદ જ નથી. કારણ કે તેવા પ્રકારના વૈજ્ઞાનિક પ્રવેગે દારા તે જૈનદર્શન કથિત પુદગલાસ્તિકાયની અતિ સૂક્ષ્મ હકીકતેને પણ સમચંન મળ્યું છે. પ્રત્યક્ષ પ્રયોગોથી કરેલા કોઈપણ વિજ્ઞાનિક Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આવિષ્કારો જૈનસિદ્ધાંતથી પ્રતિકૂલ છે જ નહિ અને તેથી જ ઈટાલિઅન વિદ્વાન ડૉ. ટેસીટોરીએ પણ કહ્યું છે કે “મારે પૂર્ણ વિશ્વાસ છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ પદાર્થો વિજ્ઞાનની ઉન્નતિ થતી રહેશે તેમ તેમ જૈનધમ ના સિદ્ધાંતે વૈજ્ઞાનિક રીતે પ્રમાણિક બનતા રહેશે.” વર્તમાન વિજ્ઞાનની બીજા પ્રકારની અર્થાત્ સિદ્ધાંત. જન્ય માન્યતાને સ ́પૂર્ણ સત્ય સ્વરૂપે તે સ્વીકારી શકાય. તેમ નથી. કારણ કે આ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ નવું સશેાધન થતુ જાય છે, તેમ તેમ તેમની પૂર્વાંની સિદ્ધાંત-જન્ય માન્યતાઓમાં વૈજ્ઞાનિક પણ પરસ્પર અનેક પ્રકારના મતભેદે ધરાવતા જ હાય છે, અને હ ંમેશાં નવા નવા મત. ભેદ્દા ઉભા થયા જ કરે છે. જેથી કરીને વિજ્ઞાનસ્થાપિત સિદ્ધાંતજન્ય માન્યતાએ તે ખુદ વૈજ્ઞાનિકાને જ વારવાર બદલવી પડે છે. તે પછી જૈનદશનની દ્રષ્ટિએ તે તે વૈજ્ઞાનિક સિદ્ધાંતજન્ય માન્યતાએ કેવી રીતે સત્ય પૂરવાર થઈ શકે ? ચૌદ્યરાજ પ્રમાણ વ્યાપી રહેલા લેાક (બ્રહ્માંડ ) માં સ્થિત, વિવિધ જાતના પુદ્ગલેને ગ્રહણ કરીને તેના ઉપયેગ કરવાના વિશિષ્ટ જ્ઞાન ( વિજ્ઞાન ) થી જૈનદર્શીન ભરપૂર છે. તેમાં આઠ ગ્રહણયેાગ્ય પુદ્ગલ વણાઓને આત્મશક્તિ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ રીતે ઉપયેાગી બનાવી શકવાનું જ્ઞાન તે અતિ અદ્ભૂત છે. જ્યારે વર્તમાન વિજ્ઞાન આવા જ્ઞાનથી. તે બિલકુલ અનભિજ્ઞ જ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હાલના વૈજ્ઞાનિક ક્ષેત્રની કેપગી પૌગલિક આવિકારોની હકીકતોએ કેટલાક મનુષ્યના દિલમાં એવી ભ્રમણા પેદા કરી છે કે હાલના વિજ્ઞાન જેટલી પદાર્થ આવિષ્કારક -શક્તિ ભૂતકાળમાં કયાંય હતી જ નહિ. પરંતુ આવા ભ્રમિત તથા ભારતવર્ષના પ્રતાપી પુરૂષોના ઇતિહાસથી તદ્દન અનભિજ્ઞ મનુષ્ય, સદગુરૂની નિશ્રાએ રહી જૈનદર્શન પ્રણિત તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવૃત્ત બને તે તેમને સ્પષ્ટ સમજાશે કે આ ભારતવર્ષમાં આત્મશકિતદ્વારા પુદગલે ગ્રહણ કરી, ઉપગી બનાવી શકવાના જ્ઞાન ઉપરાંત પણ, શ્રુતજ્ઞાનના અધ્યયન દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાનથી કેટલાક અવનવા દ્રવ્યોના મિશ્રણ દ્વારા પણ, કાર્યો સિદ્ધ કરી શકવાની આવડત હતી. ૫૦ આ૦ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી -નાગાર્જુનના પ્રસંગો, મિશ્રિત દ્રવ્યોના લેપને પગે પડી આકાશમાં પક્ષીની માફક ઉડી શકવાની આવડતનું જલ ત ઉદાહરણ છે. એવી રીતે અમુક મિશ્રિત ઔષધિઓના લેપથી જળ ઉપર ચાલી શકવાનાં કપસૂત્રમાં આવતાં ઉદાહરણમાં બ્રહ્મદીપ તાપસની પણ હકીક્ત પ્રસિદ્ધ છે. વળી અમુક વનસ્પતિ આદિપદાર્થોના સગથી લેઢા અને ત્રાંબામાંથી સુવર્ણ બનાવી શકવાની અનેકવિધ રીતો ભારતવર્ષમાં પ્રચલિત હતી. વિવિધ મિશ્રિત ઔષધિ ચૂર્ણને પાણીમાં નાંખી મસ્ય -- ' તથા સિંહ-વાઘ વગેરે પ્રાણિઓ ઉત્પન્ન કરી શકતા હતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ આવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન “નિપ્રાત” નામે ગ્રથમાં ભરપુર હતું. આજે એ ગ્રંથ લુપ્ત બન્યા છે. વળી રસાયણની મિત્ર શક્તિ ઉપરાંત યાંત્રિક સાધનમાં પણ યાંત્રિક ઘોડા, કબુતર, હાથી વગેરે બનાવી ઉડ્ડયન કરી શકવાની હકીકત પણ પૂર્વ કાલીન દષ્ટાંતમાં મળી આવે છે. તથા વ્યાપારી હુન્નર, ઉદ્યોગ, શહેર રચના, શિલ્પ, ઈજનેરી કામ વગેરે પૂર્વકાલીન પ્રજાનું જ્ઞાન કેટલા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, તેની ખાત્રી મોહન–જો–ડેરોના અવશેષો આજે પણ આપણને કરાવી રહ્યું છે. ઉપરોક્ત માનવ ઉપગી પૌગલિક આવિષ્કારે ઉપરાંત પણ અમુક શબ્દ–દવની દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કે. લીઓને દૂર હટાવવાના, દેવતાઓને પણ વશ કરી લેવાના ભૂતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના, સ્વરૂપ પરિવર્તન કરી શકવાના, ઈત્યાદિ તાંત્રિક અને મંત્રિક આવિષ્કારે બિલકુલ મામલી દ્રવ્યથી અને અલ્પકાળ વ્યયથી ભારતના માનવી કરી શકતા હતા. છતાં પણ આવા પૌગલિક આવિષ્કાર કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે પૌગલિક આવિષ્કારોને વ્યય, પરાર્થને વિસરી સ્વાર્થવૃદ્ધિમાં, કે દયા–દાન–સહાનુભૂતિ અને પરોપકારને ભૂલી જઈ સ ગ્રહવૃત્તિમાં ન હતે. વળી તે આવિષ્કારોના ઉપૂ. ગમાં ભેગની લાલસા કે અસંતોષની વાલા ન હતી. અહંભાવ -સ્વાર્થ અને ભયને ઉપસ્થિત થવા નહિ દેવામાં તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩ર આવિષ્કારકે સજાગ હતા. કેવળ માનવસેવાના બહાના હેઠળ અન્ય કેઈ મુંગા પ્રાણુઓ કે સૂમ જતુના સંહારપૂર્વક એ આવિષ્કા ન હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત થઈ ન જવાય તેની સાવધાની હતી. કષાયની ગ્લાની હતી, દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતે. આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતો. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ ભારતવાસીઓ આવા આવિષ્કાર કરી તેનો ઉપયોગ. કરતા. મરણાંત કષ્ટ આવે તે પણ પરની સમૃદ્ધિ લુંટી લેવામાં કે સ્વદેહના રક્ષણ માટે પર દવંસ કરવામાં તેનો ઉપગ થતું ન હતું. કારણ કે સ્વાર્થ ગૌણ અને પરાર્થ મુખ્ય, એ જ ભારતવાસીઓને અચલ સિદ્ધાંત હતો. વિવિધ પદગલિક શક્તિવંત આવિષ્કાર, વિશ્વના કેઈપણ મનુષ્યને બતાવી તેને ઉપયોગ કરવાની વિદ્યા આપવામાં માણસની પાત્ર–કુપાત્રતા પહેલી જોવાતી. અધ્યાત્મ સંસ્કૃતિને વફાદાર, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ દાખવનાર, આત્મા તથા પુન્ય–પાપ-પરલક-મેક્ષ ઈત્યાદિને ઉપયેગવંત માનવી જ, આ વિદ્યા પ્રાપ્ત કરવામાં ચગ્ય ગણાતો. તેથી વિપરીત સંસ્કારવાળાને તે વિદ્યાઓ આપવામાં મહાન પાપ લેખાતું. કારણ કે આ ? વિદ્યાઓ પ્રગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાનો ભૂખ્યા, તૃષ્ણા નો દાઝ મનુષ્ય એનાથી અનર્થ મચાવી કદાચ પ્રાણીસંહારમાં એ શક્તિઓ ખચી નાખે તો એ વિદ્યાઓ બતાવનાર જ, વિશ્વમાં અપયશને પ્રાપ્ત કરતા. માટે મન ઉપર અંકુશ મેળવનાર તથા કંચન-કામિનીની વાસના ઉપર જય પ્રાપ્ત કરનાર જ Page #45 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ વિજ્ઞાનના અસાધારણ ચમત્કારિક સામર્થ્ય વિદ્યાને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળે ગણતે. પરંતુ જે મનોભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ, જે પ્રાણીમાત્ર પ્રતિ આત્મભાવ જાગૃત કરવો જોઈએ, પરહિત એ જ સાચું સ્વહિત છે, એવી દ્રઢ પ્રતીતિ હેવી જોઈએ, આ બધી ચેગ્યતાવાળું માનસ જેઓનું ન હતું, તેવાઓ તે ઉપરોક્ત વિદ્યાપ્રાપ્તિમાં અગ્ય જ ગણાતા. સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષય લાલસાઓની સામ્રાજ્યવૃદ્ધિએ તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓની પ્રયોગવિદ્યા અન્યને શીખવવાનું કે બતાવવાનું તે વિદ્યાઓના જાણકારે બંધ કર્યું. એટલે ધીમે ધીમે તેને પ્રચાર બંધ થયો. બાકી સામાન્ય. વ્યવહારોપયોગી કળાઓ ચાલુ રહી, અને દિનપ્રતિદિન. પિોતપોતાની બુદ્ધિના ક્ષપશમ પ્રમાણે એવી વ્યવહારોપયોગી કળાઓના આવિષ્કારે જુદા જુદા સમયે જુદા જુદા માણસે જુદી જુદી રીતે કરતા આવ્યા છે, અને કરશે. ભારત ઉપર અવારનવાર વિદેશી સત્તાઓના જોરે ભારતની કળા-કૌશલ્યતા– હુન્નર, અને તેને લગતું સાહિત્ય, એ સર્વ હકીકતને લગતે. ઈતિહાસ નષ્ટ થયો. તેમાં ય છેલ્લી બ્રિટિશ સામ્રાજ્યની સત્તાએ. પશ્ચિમની જ સંસ્કૃતિને ઇતિહાસ, તથા પશ્ચિમની કળાકુશળતા અને પશ્ચિમની સંસ્કૃતિને જોરશોરથી પ્રચાર કર્યો. હિંદુસ્તાનની પ્રજામાં ભારતીય સંસ્કૃતિ ભુંસાવા લાગી. અને ભારતીય યુવાને શિક્ષણના બહાને વિદેશી સંસ્કૃતિથી જે. ૩. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ શિક્ષિત બનાવવા માંડયા. બ્રિટિશ સત્તા ગઈ તા પણ બ્રિટિશ સંસ્કૃતિનાં ખીજ રોપતી ગઈ અને સુધરેલા કહેવાતા ભારતવાસીએ વડે જ તે ખીજનાં વૃક્ષ ઊભાં થયાં. આના પરિણામ સ્વરૂપે ભારતની ઉગતી પ્રજાનું માનસ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકના આવિષ્કારો પ્રત્યે જ ખેચાયુ, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સાહિત્ય દ્વારા, અધ્યાત્મ યા આત્મિક દ્રષ્ટિકાણુ વિનાના કેવળ ભૌતિક્તાના જ પાષક વૈજ્ઞાનિક આવિષ્કારાના જોરદાર પ્રચાર વધ્યા. અવારનવાર ભારતના જ વતમાનપત્રો દ્વારા પ્રગટ થતી નવા નવા આવિષ્કારોની લેખમાળાએ વાંચી ભારતવાસીએ મુગ્ધ બન્યા. આથી તેમના માનસ ઉપર એવી છાપ પડી કે, હાલના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકમાં પદ્મા - વિજ્ઞાનના આવિષ્કારા દ્વારા વિશ્વની જનતાને સુખી કરવાની જેટલી આવડત (જ્ઞાન) છે, તેટલી આવડતવાળા કોઈપણ મનુષ્ય આ વિશ્વમાં ભૂતકાળે હતા જ નહિ... પરંતુ એમને માલુમ નથી કે વિજ્ઞાનને પણ ટપી જાય તેવી આધ્યાત્મિક શક્તિદ્વારા તેમજ શ્રુતજ્ઞાનના અધ્યચન દ્વારા પ્રાપ્ત કરાતા વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન )માં ભારત સદાના માટે પ્રભુત્ત્વ ધરાવતુ રહ્યુ છે, અને રહેશે. કેવળ ભૌતિક સુખના જ દ્રષ્ટિવાળા માનવસમૂહ પાસે વિવિધ પ્રકારી પૌદ્દગલિક આવિષ્કારોની કળાએ સ્પષ્ટપણે પ્રચાગદ્વારા રજી કરવાથી માનવ મનની વાસનાના પેાષક બની જાય, ઇંદ્રિયાની લાલસાના ગુલામ બની જાય અને હૃદયમાંથી નિજાનઢની મસ્તીને મૂલી જવાવાળે અની જાય. એ કારણેાથી . Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જ ચમત્કારિક સામર્થ્યને અપનાર પીગલિક રહસ્યોને સામાન્ય અજ્ઞાન પ્રજાને છૂટે હાથે વહેંચવાનું ભારતના પૂર્વ પુરૂષો દ્વારા બંધ થયેલું હોવા છતાં, તે ઉત્તમ રહસ્યોને નાશ ન થાય તે માટે તેને સામાન્ય બુદ્ધિવંતે સમજી ન શકે એવી રીતે વિવિધ સંકેતેમાં પણ એવા સ્વરૂપે સંગ્રહી રાખ્યું કે, શોધક બુદ્ધિના અધિકારી મહાપુરૂષોને એ રહસ્ય મેળવી લેવામાં મુશ્કેલી ન પડે. એ ગુપ્તજ્ઞાન સદ્ગુરૂ દ્વારા સપુરૂષે જ મેળવી શકે છે. વૈજ્ઞાનિકોએ અનેક પીગલિક આવિષ્કાર દ્વારા અનેક પ્રકારની દુન્યવી અનુકૂળતાએ કરી આપવા છતાં, એટમ બોમ્બ આદિ કેટલાક આવિષ્કારે વિશ્વ સન્મુખ રજૂ કરી દુનિયાને ભયભીત બનાવી દીધી છે. ગમે તેવું ખાવાનું, પીવાનું, ભૂમિ ઉપર કે આકાશમાં સહેલાઈથી ત્વરિત રીતે ગમન કરવાનું મળવા છતાં તે બધી અનુકૂળ સામગ્રીઓના ભક્તા એવા માનવસમૂહને, આધુનિક બોબ વર્ષો ક્યારે ભસ્મીભૂત કરી નાખશે, તે કલ્પવું ય મુશ્કેલ છે. આવા વિનાશક બેઓથી અચવા તેની સામે તે જ જાતનાં સંહારક શ યા બેઓ બનાવવાની સૌ વાત કરે છે, પરંતુ તે વિનાશક અને પગ નિષ્ફળ જાય એવા પ્રકારના સંરક્ષક આવિષ્કારને શેાધક, આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં હજુ કોઈ નીકળે નથી. અને તેવા પ્રકારના સંરક્ષક શોચાઓને આવિષ્કાર નહિ નીકળે તો હીરોશીમા અને નાગાસાકીની જેમ સમસ્ત વિશ્વમાં કયારે ઓચિંતે કેલાહલ મચી ઉઠશે, તે કાપવું ય મુશ્કેલ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ આજના એટઓબ અને હાઈડ્રોજન બે જેવા તે નહિ, પરંતુ તેની માફક અગ્નિવર્ષા વડે વિનાશક શક્તિધારક પગલિક આવિષ્કારે ભૂતકાળમાં પણ ભારતવર્ષમા હેવાનું પ્રમાણ આજે પણ જેનાગમમાં મળી આવે છે. પરંતુ આજના વિજ્ઞાનવાદ કરતાં તે સમયના વિજ્ઞાનવાદની મહત્તા એ હતી કે, ઉપરોકત રીતના સંહારક આવિષ્કારિત પ્રયોગને નિષ્ફળ કરનાર એવા, સંરક્ષક આવિષ્કારે પણ તે સમયમાં વિદ્યમાન હતા. આ બન્ને પ્રકારના આવિષ્કારે તે અનુક્રમે તે લેહ્યા અને શીતલેશ્યા નામે ઓળખાતા હતા. તેજોલેશ્યા વિનાશક હતી, જ્યારે શીતલેશ્યા સંરક્ષક હતી. એ અને આવિષ્કા પદુગલિક હોવા છતાં તેની આવિષ્કાર પદ્ધતિ આજના જેવી ખર્ચાળ ન હતી. તેની પ્રક્રિયા એવી હતી કે આવિષ્કારક પોતે છ મહિના સુધી અને હાથ ઊંચા રાખી એક મુઠ્ઠી અડદ અને ચોગલું ઉણપાણી, છઠ્ઠના પારણે લેતો. અને એ રીતે પારણું કરી પુનઃ છઠ્ઠ (બે ઉપવાસ) કરતા. એમ કરતે કરતે છ મહિને તે તેજલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરતે. જેમ આજની અણુશક્તિની પ્રગટતામાં વૃદ્ધિ પામતા તાપમની આવશ્યકતા રહે છે, તેમ તેજેલેશ્યા પ્રગટ કરવામાં તેની તમામ કાર્યવાહી, સાધકની શારીરિક ગરમીને જ પ્રદીપ્ત કરવાવાળી હતી. ત્યારે શીતલેશ્યાની કાર્યવાહી શીતલતા વહન કરવાવાળી હતી. તે દ્વારા શરીરમાંથી ઉત્પન્ન કરતી અચિવ, મહાનમાં મહાન સેળ દેશને એક સાથે અા સમયમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભરમીભૂત કરવામાં શક્તિકારક હોતી. તે પણ તે ઉષ્ણતાનાં કિરણ બહુ વિસ્તૃત રીતે નહિ પ્રસરાવતાં એક જ સ્થાન કે એક જ વ્યકિત ઉપર પ્રસરાવવાથી તેટલાને જ નુકસાનકારક થતાં. બન્ને લેશ્યાનું વર્ણન પૂ. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રદર્શિત હોવા છતાં શીતલેશ્યાની સાધક પ્રક્રિયા તેમાં જોવામાં આવતી નથી. આ રીતે પુદ્ગલની અનેક શક્તિઓને પ્રગટ કરવાવાળા વિવિધ આવિષ્કારે પૂર્વકાળમાં ભારતમાં પણ વિદ્યમાન હતા. પરંતુ વિવિધ પૌગલિક શક્તિઓ કરતાં ચેતન (આત્મા) અનંતગુણ શકિતવંત છે, એ માલ પૂર્વ સમયમાં ભારતવાસીઓને સારી રીતે હતે. પૌગલિક આવિષ્કારને પણ આવિષ્કારક તે ચેતન જ છે. એટલે પગલિક આવિષ્કારમાં પ્રયત્નશીલ બની રહેલે ચેતન જો પ્રછિન્નભાવે રહેલી આત્મિક શક્તિઓનો આવિષ્કારક બને, તે તે વિશ્વમાં રહેલ તમામ પદાર્થની તમામ પ્રકારની શકિતઓને જ્ઞાતા બની સ્વ અને પરને કલ્યાણકારક બની જાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું શાશ્વત અને સત્યમુખની સમજ પગલિક સુખ ગમે તેટલું હોય તે પણ કેવળ કલ્પનાનું જ સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવાં સુખ તે આત્માએ અનંતીવાર પ્રાપ્ત કર્યા. પણ એથી આત્મામાં કંઈ પ્રકાશ થયો નથી. તેમજ કર્મરાજાની ગુલામીએ સજેલ અંધકાર ગયે નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈએ કે જે કેવળ અચળ હોય. જે કેઈથી ઝૂંટવી કે લૂંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય જ નહિં. આવું શાશ્વત સુખ બીજાને આધિન નથી. પરંતુ આપણા પિતાને જ રવાધિને છે. વળી તે સુખની પ્રાપ્તિ કેઈપણ જાતને પૈસાને ય ખર્ચ કર્યા વિના મફત મેળવી શકાય છે. આત્મિક સુખના નક્કર અને ચોક્કસ અનુભવી સંત પુરૂષો ફરમાવે છે કે સ સારી જીવોની સુખ–દુઃખ અંગે કલ્પના ચા માન્યતા નરદમ જૂઠી છે. વાસ્તવમાં તે સુખ જ નથી. ફક્ત મનમાન્યા સુખનો જ તે પડછા છે. આખરે તેનું પરિણામ દુઃખરૂપ છે. પરંતુ કમળાના રોગીને જેમ પેળી વસ્તુ તે પીળી લાગે, તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાર્યા જેને સત્ય સુખનું સ્વરૂપ, મિથ્યાત્વ (તસ્વાતવનો અવિવેક) રૂપ કમળાવાળી અવસ્થામાં, ન જ સમજાય એ સ્વાભાવિક છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જડવિષયે મારફત જ સુખ મેળવવું, એ મળે તે બહેકીને મહાલવું, ભાનભૂલા બનવું, અને ન મળે તો લાચાર એશિયાળા થવું, શરીર-ઇન્દ્રિય અને મનને જે પ્યારું હોય તેને જ ચેનકેન પ્રકારે મેળવવું, અને જે અણગમતું હોય તેને તુચ્છકારી–ધુતકારી કાઢવું, એ જ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ મિથ્યાત્વ દશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને જ સુખને ઈલાજ સમજી તેની મારફત સુખશાંતિ મેળવવા વલખાં મારે છે. અને એ રીતે આશામાં ને આશામાં જ મરી ફીટે છે, તે પણ તેઓનું દળદર લગીરે ફીટતું નથી. જેમ બિચારો ભેળે હરણ નાભિમાં જ ખુશબોદાર કસ્તુરી હોવા છતાં તેને અજાણ હોઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રવડી વિટંબન પામે છે. તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પોતાના જ આત્મામાં રહેલું હોવાને ખ્યાલ નહિં હોવાથી બહાર તે લેવા માટે દેડધામ કરે છે. પરંતુ તેથી તે તે સુખપ્રાપ્તિના બદલે દુખ પ્રાપ્તિની ગતમાં જ અથડાય છે. તેની આશા અને વિવલતા તથા અસ્થિરતા અને મલિનતા તે અવિદ્યા અને અપૂર્ણતાના સહચારી બને છે. ઈદ્રિયોના વિષયમાં મહિત બનેલ માનવી સમ્યગૂ જ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શક્તા નથી. તેવો મૂઢમતી માનવી જ્ઞાનામૃતને ત્યાગ કરીને ઈદ્રિયાર્થમાં રાગાતુર બને છે. ઈદ્રિના વિષયેની આસક્તિ તેના વિવેકને નાશ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અને સમાધિનું હરણ કરે છે. એવાઓ આત્મિક સુખના અજાણ અને અશ્રદ્ધાળુ હોવામાં તેઓની ભૌતિક દ્રષ્ટિ જ કારણ છે, આધ્યાત્મિક દ્રષ્ટિ ખુલે ત્યારે જ માનવ, આમિક સુખને સત્ય અને શાશ્વતરૂપે સમજી શકે છે. - ભૌતિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક દ્રષ્ટિ વચ્ચે તફાવત એ છે કે–ભૌતિકવાદિ તે ઇદ્ધિ માટે સ્વતંત્રતા માગે છે, ત્યારે અધ્યાત્મવાદી ઇક્રિયાના વિષયામાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકને પ્રયત્ન અને આકાંશા તે સ્થલ અને શ્રેણિક માટે છે, જ્યારે બીજાનો મૂકાવ તે સૂમ અને શાશ્વત માટે છે. શરીર માટે આત્મા? કે આત્મા માટે શરીર? એની પસંદગીને સવાલ છે. પિતાનું મકાન રેતી પર બાંધવું છે કે પહાડની ટોચ પર બાંધવું છે? એના ઉપર જ અતિમ વિજયને આધાર છે, ઇદ્રિ માટે ખેંચાય છે, તે ઇદ્રિ સાથે નાશ પામે છે. જે ઇક્રિયાધિન દશામાંથી મુક્ત બને છે, તે જ પાર્થિવ પાશમાંથી છૂટી અનંત જીવનને પ્રાપ્ત વિશ્વના પ્રત્યેક પ્રાણીને આત્મા, સર્વ સુખસમૃદ્ધિ સામર્થ્ય અને જ્ઞાનને નિરંતર વહેતે નિર્મલ કરે છે. આ આત્મ પ્રયત્ન વડે જ, પ્રવાહ સ્વરૂપે આ દ્રશ્ય વિશ્વની ઉત્પત્તિ થતી રહે છે. એ વડે જ અનેક પૌગલિક ચમત્કારે શૂલ યા સૂક્ષ્મરૂપે સર્જાય છે. આ આત્માને ગમે તે નામથી સંબંધો. તેને આત્મા કહે, સત્ય કહો કે ઈશ્વર કહે, પરંતુ તેના અનંત ચતુષ્ક (અનંતજ્ઞાન-અનંત દર્શન–અનંત ચારિત્ર Page #53 -------------------------------------------------------------------------- ________________ અને અનંત વીર્ય)ની પ્રાપ્તિ–પ્રગટતા એ જ નિઃશ્રેયસની સિદ્ધિ છે. એમાં જ શાશ્વત સુખની પ્રાપ્તિ છે. ' આપણા તત્વદશીઓએ, એ સિદ્ધિને માટે યોગ, ભક્તિ અને તત્વજ્ઞાનના માર્ગો દર્શાવેલા છે. મનુષ્ય આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ દેવત્વચા ઈશ્વરત્વને પ્રકાશ તેનામાં પ્રગટ થતું જાય છે, અને કઈ અલૌકિક આનંદની કળા તેનામાં જાગૃત થતી જાય છે. • - વર્તમાન વિજ્ઞાનના પ્રભાવને લીધે આજે લોકે સર્વ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે. પરંતુ એના સિવાય બીજે ક્યાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે સત્ય અને ઈશ્વરપણાની પ્રાપ્તિ બહારથી નથી, એને વાસ આત્મામાં જ છે. એનો માટે આપણે આત્મધ અને આત્મ નિરીક્ષણ કરવું જોઈએ, કારણ કે સૌથી મોટું વિજ્ઞાને અધ્યાત્મ જ છે. આ વસ્તુનું ભાન જીવ માત્રને થાય તો તેવા આ લોકમાં ય સુખી બને છે, અને કેમે કરીને શાશ્વત સુખને પામે છે. આત્મિક સુખ માટે અભિલાષ જનતામાં પ્રગટે તે જનતામાં ચાલી રહેલા કેટલાય અનિષ્ટોને નાશ થયા વિના રહે નહિ. જગતમાં આજે બાહા પૌગલિક સુખ માટે જ દોડધામ મચી રહી છે. દેશ–જાતિ તથા કુળને નહિ છાજતાં વર્લને થઈ રહ્યાં છે. અને જે અનર્થ ભરેલા કાવત્રા જવામાં આવે છે, તેનું કારણ એક જ છે કે દુનિયા જી આજે આધ્યાત્મિક દ્રષ્ટિ ચૂકી જઈને બાહા પદાર્થો દ્વારા થતા કાલ્પ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નિક સુખમાં જ ફસાઈ પડચા છે. આજે એવા સુખની જ પ્રાપ્તિના આવિષ્કારોની દરેક દેશે!માં હાડ લાગી છે. પરંતુ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય, અને સૌને એમ થઈ જાય કે “મારે તા મારા આત્મામાં જ રહેલુ સુખ પ્રગટ કરવુ છે,” તે જર જમીન અને જોરૂ આદિ માટે થતી કેટકેટલી તકરારોના અંત આવી જાય. એટલે શકય હોય તેા દુન્યવી સુખના સાધનાને ત્યાગ કરી આત્મિક સુખ પ્રાપ્તિના માટે સયમ સ્વીકારે. જેનામાં એ શક્તિ ન હેાય તેએ માહ્ય સુખના સાધનેામાં રાગી મની ન જવાય એની કાળજી રાખે, અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે. પર ંતુ આત્મિક સુખથી અનભિજ્ઞ અને આધુનિક વિજ્ઞાનની વિવિધ સિદ્ધિએમાં રાચતા આજને માનવી, તે પાર્થિવ દ્રષ્ટિએ અત્યંત સક્રિય હૈાવા છતાં આંતરદ્રષ્ટિએ તદ્દન નિષ્ક્રિય હેાવાથી તેના જીવનમાંથી સ્વસ્થતા અને સાષે વિદ્યાયગીરી લીધી છે. સુખ અને શાંતિ તે તેના જીવનમાંથી કેટલાંય દૂરદૂર વસી રહ્યાં છે. કારણ કે આધુનિક વૈજ્ઞાનિક સાધના–સગવડને તેણે ગુલામ મનાવવાના મલે પેાતે જ એના ગુલામ ખની રહ્યો છે. વિજ્ઞાનની મદદ વડે આકાશમાં ઉડી લેાકમાં પણ પહેાંચી શકવાનુ ગૌરવ અનુભવતા માણસ. આંતરિક જીવનના ઘડતરની દ્રષ્ટિએ તેા પીછેહઠને જ પામતા હેઇ, અસ્વસ્થતા અને તૃષ્ણાની લડભડની જ્વાલામાં મળી રહ્યો છે. શાંતિ અને સ ંતાષ પ્રાપ્તિ માટે ભારતના ત્યાગી સતપુરૂષોના આશ્રય ાડી નઈ, તે આધુનિક વિજ્ઞાનની જ “વિચારધારાને આશ્રિત અન્ય છે, અને વિજ્ઞાને માન્ય દ્રષ્ટિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બિંદુના આશ્રયે જ સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશાવાળે છે. એને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી. અને પાણી લેવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે. ભૂતકાળમાં ભારતની ભૂમિ પર પૌગલિક આવિષ્કાર: સ્વરૂપે અનેક પ્રકારનું પદાર્થવિજ્ઞાન પ્રવર્તતું હોવા છતાં,. તે વિજ્ઞાનને જીવનમાં ઉપયોગી બનાવનાર માનવની દ્રષ્ટિ (લય) કેવળ શારીરિક અનુકૂળતા ઉપર જ ન હતી. આત્મિકશુદ્ધસ્વરૂપ પ્રાપ્તિને અને તેના સુખને જ તે અભિલાષી હતે. રૂપરંગ-રસ કે સ્પર્શની અનુકૂળતા અનુભવવા સમયે, પણ, આત્મિક દ્રષ્ટિનો ઉપયેગી હતે. શારીરિક કે અન્ય કઈ પણ પ્રકારની પૌગલિક અનુકૂળતાને જીવનના સાધ્ય તરીકે નહિ સ્વીકારતાં સાધનસ્વરૂપે સ્વીકારતે. સાધ્ય પ્રાપ્ત થયેથી સાધન ત્યાજ્ય હવાની સમજવાળે હતે. સત્ય-સંયમ–શિસ્ત, નીતિ ન્યાય તથા પ્રમાણિકતા એ તમામ મૂલ્ય આંતરધર્મમાંથી જ ઉદ્ભવતાં હોવાથી દૈહિક કરતાં આતરિક સુખપર તેનું ધ્યાન વિશેષ હતું. ભારતવર્ષની પૂર્વકાળની સંસ્કૃતિ આ પ્રમાણે હતી, જ્યારે આધુનિક વૈજ્ઞાનિક જગતે તો બાહ્યજીવનની જ પ્રીતિને સ્વીકાર કર્યો છે મન, અંતરાત્મા, ચેતના વગેરે તને એ અંશતઃ કબુલે છે, પરંતુ માનવીના ઘડતરમાં તેનું વિશેષ પ્રાધાન્ય તે સ્વીકારતું નથી. અત્યારે વિજ્ઞાનને ઝેક બાહ્ય ઉપકરણની પ્રાપ્તિ અને વૃદ્ધિ તરફ જ રહે છે. વિજ્ઞાન માને છે કે બાહ્ય સગવડોનાં સાધનો પર્યાય. પ્રમાણમાં માનવીને મળી રહે તે આંતરમનનું સુખ આપે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આપ પ્રેરાશે. પરંતુ એ જેમ સગવડે અને સાધનની વૃદ્ધિ કરતું જાય છે, તેમ તેમ માનવીની જરૂરિયાતને પણ વધારવાના પ્રચાર દ્વારા માનવીને તૃણની જવાલાઓમાં હોમતું જાય છે, એનું એને ભાન નથી. વિજ્ઞાન પર જ આધાસ્તિ સમાજ નાં પ્રધાન લક્ષણો તે અશ્રદ્ધા અને નિરાત્મવાદ છે. વિજ્ઞાનની નજર સમક્ષ જે સાધ્ય છે, તે સાધ્યની સિદ્ધિ અર્થે ગમે તેવાં હિંસક સાધનેનો ઉપગ પણ એને સ્વીકાર્ય છે. આધુનિક વિજ્ઞાનના ઉદય પહેલાં આપણા ભારત દેશમાં ધર્મની આસ્થાએ જીવનમાં કેટલાંક આવકારદાયક મૂલ્ય પ્રેય હતાં. તે સમયના સમાજમાં દુરાચાર કે પાખંડ બિલકુલ ન હતાં, એવું નહિ. પરંતુ તેના પર આડકતર અંકુશ હતો. દુરાચારીએ કે અમીઓનો સમાજમાં દરજ ન હતું. દર -ચારીઓ અને અધમીઓના દુરાચાર કે અધર્મને સમાજમાં કઈ વધાવી લેતું નહિ. તેમની ઈજજત થતી નહિં. જયારે આધુનિક નવા માપદંડ પ્રમાણે કઈ દુરાચારી જ નથી. ભૂલ એ વૃત્તિનું કેઇ ખલન જ છે. વૃત્તિનો પ્રાકૃતિક આવેગ એ જ મહત્વનો છે. તેના પર સમાજના યા કુટુંબના જે રંગોનો ઢોળ ચડ્યો છે, અને જેને આપણે સંસ્કાર કહીયે છીએ, તેને નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવામાં આવે છે. આવા શિસ્ત અને સંયમ સામે બંડે પિકારનાર તે, સાહિત્યમાં પ્રગતિશીલ અને સમાજમાં ક્રાંતિકારી કહેવાય છે. આ નવા આગ્રહથી -સમજનાં બંધનો શિથિલ થયાં છે. સમાજ વધારેને વધારે અવસ્થ બન્યું છે, તે નજરે જોવાતું હોવા છતાં કબુલાતું Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૫ નથી. આત્મા–પુનર્જન્મ-પુણ્ય અને પાપમાં આસ્થા ધરાવનાર સમાજ, તે રૂઢિ અને પરંપરાને ગુલામ રહે છે, એમ વર્તમાન સુધારકેની ફરિયાદ છે. પરંતુ આ રીતની નવીન માન્યતા દ્વારા ધર્મનું અને નીતિનું બંધન જવાથી માનવી વધારે નિરંકુશ. અને સ્વછંદી બની રહ્યો છે. તેનું આજના ક્રાન્તિકારને ભાન જ નથી. તેઓ તો તેમની માની લીધેલી કાન્તિની અવળી દોટમાં દેડયા જ કરે છે. કારણે કે એમનું લક્ષ્ય, આ વર્તમાન. વિજ્ઞાનની સંસ્કૃતિના સિદ્ધાંતને જ અનુસરવાનું છે. આ છે આજના ભૌતિકવાદી વિજ્ઞાનને કરૂણ ચિતાર. આમાં - ભૌતિકવાદિઓના ભૌતિક આવિષ્કાર કરવાના પ્રયત્ન દોષિત નથી. પરંતું તેમના પ્રયત્નમાં થતી ઘેરાતિ. ઘેર હિંસાની ઉપેક્ષા, અનર્ગળ ખર્ચાળ પદ્ધતિ, તે આવિષ્કાના ઉપગથી ભેગવિલાસના માર્ગે વધુને. વધુ લપસી જતી જનતા, સ્વાર્થવૃત્તિ અને અહંકારની વૃદ્ધિ, માનવસંસ્કૃતિને હાસ, તથા જીવન વ્યવહાર ચલાવવામાં અહિંસક આવિષ્કારોના અભાવે હિંસક આવિરેના કરવા પડતા ઉપગમાં થતી આધ્યાત્મિક સંસ્કૃતિપ્રિય જન-. તાની મને વેદનાની બેદરકારી, એ જ આજના વિજ્ઞાનનાં દૂષણે છે. આટલી બધી વિપરીતતા હોવા છતાં આજે અવનવા, આવિષ્કાની હોડ લાગી છે. એક કરતાં બીજે વૈજ્ઞાનિક દેશ, વધુ સહારક સામગ્રીનું સર્જન કરવામાં મશગુલ બન્યા છે. તેને ઉદ્દેશ વિશ્વશાંતિને નહિ હતાં, તમામ રાષ્ટ્રને હડ૫. કરી જઈ પોતે માની લીધેલી આધ્યાત્મવિહિણી અને કેવળ ભૌતિક સંસ્કૃતિને જ વિશ્વ ઉપરે વિસ્તારી દેવાનો અને તે વૃતિ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪ •સફલ મનાવવામાં થતી માનવસમાજની ગમે તેટલી પાયમાલી પ્રત્યે ઉપેક્ષા ભાવવાળેા છે. અજ્ઞાન અને પુદ્ગલાની મનુષ્યે વિવિધ પૌલિક આવિષ્કારાની આવડતવાળા મને તે વિશ્વમાં ઉલ્કાપાત મચાવી દે છે. એ રીતની પૂર્વકાલિન મહાપુરૂષાની માન્યતા બિલકુલ સાચી હાવાનુ આજે આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. કેવળ ભૌતિકરાગી જ મનુષ્યોને પૌદ્ગલિક આવિષ્કારે•ની ચમત્કારી સમાજ આપવાથી વિશ્વની પાયમાલી થઈ જાય, એ રીતની દ્વી દ્રષ્ટિ આપણા પૃ કાલિન મહાપુરૂષોએ વાપરી, તેવા આવિારાને ગૌણ બનાવી, ભવિષ્યની ભારતીય જનતા, અધ્યાત્મસંસ્કૃતિ વિહીન ખની ન જાય એ રીતે પૌલિકવિજ્ઞાન આપણને વારસારૂપે આપી જઈ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. - ભૌતિક લાલસાથી રંગાયેલ પ્રજાને, આ મહાપુરૂષોએ દશિ ત વિજ્ઞાન શુષ્ક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આત્મિક સુખમાં જ વાસ્તવિક સુખની સમજવાળા જીવા તે આ રીતના જ વૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુસરતા હેાવાથી, ભૌતિકવિજ્ઞાનની ખેલખાલાવાળા સમયમાં પણ આત્મિક શાંતિ અનુભવી રહ્યા છે. પૂર્વ કાલિન મહાપુરૂષોએ પ્રણિત અર્થાત્ જૈનદર્શનપ્રણિત, પુદ્ગલ વિજ્ઞાન તે શાશ્વત અને સત્યસ્વરૂપ સુખશાંતિની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપયેગી બની શકે, એની સમજ, સર્વાંનપુરૂષો કથિત પુદ્ગલ વિજ્ઞાનનું જ અધ્યયન કરવાથી આપણને સમજી શકાશે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ વિશ્વની વ્યવસ્થામાં જીવ અને પુગલ બન્નેનો હિસે છે. દુનિયામાં ગુગલનું અસ્તિત્વ નહીં હોતાં એક માત્ર આત્મા–જીવ યા ચેતનનું જ, અગર જીવ નહિ હેતાં એક માત્ર પુદગલનું જ અસ્તિત્વ હેત, તે આ દ્રશ્યજગત જ હેત નહિ. દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ હાઈ તેમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવંત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વતે છે. દ્રશ્ય જગતમાં પુગલની ઉપ ગિતા પણ વિવિધ રીતે જોવામાં આવે છે. જીવને આરામ અને શાંતિ આપે એવી અવરથાવંત પુલ પણ હોય છે. અને અશાંતિકારક અવસ્થાવંત પણ પગલે હોય છે. અવસ્થાઓની ભિનતાના હિસાબે દરેક અવસ્થાવંત યુગલને વિવિધ સંજ્ઞાથી જગત ઓળખે છે. પૌષ્ટિક એવા ખાદ્યપદાર્થો અને પણ તે પુગલ જ છે. વિષ અને શરાબ તે પણ પુદ્ગલ જ છે. મોટ–ન–એરપ્લેન એ પણ પુદ્ગલ જ છે. વસ–પાત્ર એ પણ પુગલ જ છે. એટમ ખ–હાઈડ્રોજનબોમ્બ તથા અન્ય પ્રાણઘાતક શસ્ત્રો એ પણ પુદ્ગલ જ છે. અરે! પ્રાણીઓનું શરીર, શબ્દ, વિચાર અને ઉશ્વાસ એ પણ પુદ્ગલ જ છે. અવસ્થાની દ્રટિએ પુદગલમાં વિવિધતા છે, તેમ પ્રાણીઓને ગુણ અને દોષકારકની દ્રષ્ટિએ પણ તેમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વિવિધતા છે. પુદ્ગલ એ એકાંતે નથી ગુણકારક કે નથી નુકસાનકારક. ગુણકારક પુદ્ગલ પણ કોઈ અમુક પ્રકારે અવસ્થાંતર થઇ દોષકારક સ્વભાવી ખની શકે, અને દોષકારક પુદ્ગલ, અવસ્થાન્તર થઈ ગુણકારક પણ ખની શકે. અમૃત જેવી ચીજ પણ વિષકારક અને સામલ જેવા પ્રાણહર પદાર્થાં તથાપ્રકારના રસાયણ પ્રયોગથી સુખકારક પણ બની શકે. આ રીતે ખાદ્યજગતમાં વિવિધ અવસ્થાવત પુદ્ગલા, વિશ્વના પ્રાણીઓને વિવિધ રીતે ઉપયેાગી અને અનુપયેાગી છે. જે જીવા પુદ્ગલની સહાયથી જ જીવન વ્યતીત કરી શકે તેવા જીવેાને સંસારી, અને પુદ્ગલના લેશ માત્ર ઉપયેગ જેને જરૂરી નથી તેવા જીવાને સિદ્ધુનાજીવ–મેાક્ષના જીવ યા પરમ પદ્મને પ્રાપ્ત પરમાત્મા કહેવાય છે. આમ જીવેાના બે વિભાગ હેવામાં પુદ્ગલ જ કારણ છે. પુદ્ગલના ઉપયાગથી જ જીવન ચલાવી શકનાર આત્માએ, પુદ્ગલથી ક્ષીરનીરવત્ સાગિત બની રહેલા હાય છે. પુદ્ગલની જરૂરિયાત રહિત જીવે પુદ્ગલસંગથી બિલકુલ રહિત છે. પુદ્ગલના સ્વભાવ જ પૂરણ અને ગલન હોવાથી તે કાઈપણ એક અવસ્થાવત રહી શકતું નથી. એટલે જીવને અનુકળકારક પુદ્ગલ પ્રાતિ પણ ચિરસ્થાયી શાંતિદાયક બની શકતી નથી. ટાઈક સમયે પણ તે અવસ્થાના નાશ છે. કદાચ દીવ ટાઈમ ટકી શકે તેવી અવસ્થાવત પુદ્ગલ હોય; તે પણ જીવની સાથેના તેના સાગ દીર્ઘકાળ સુધી ટકી શકવાનું નિશ્ચિત હોઈ શકતુ નથી. એટલું' અનુકુળતાદાયક Page #61 -------------------------------------------------------------------------- ________________ પુદગલ પ્રાપ્તિ સાથે અને તે નિરાશા અને વિગ તે. સકળાયેલ જ છે. માટે અનેકવિધ નીતિ કે અનીતિમય. પ્રયત્નથી પ્રાપ્ત પગલવસ્તુ કેઈ પણ જીવને શાશ્વતપણે . યા સદાના માટે સુખી રાખવાવાળી તે નથી જ. . ઘરહિંસાના તાંઠદ્વારા પૌગલિક અનુકૂળતાએ , પ્રાપ્ત કરી ધરતી ધ્રુજાવતા અનેક મદાંધ સત્તાધારને પણ તે તમામ સામગ્રીને રેતાં રોતાં છેડીને યમશરણ થવું પડયું અને જેનાં નામનિશાન પણ ન રહ્યાં - હિંસા-અહિંસા, ભઠ્ય–અભય અને પિય-અપેયના વિવેકને કેરે મૂકી અનેક પૌષ્ટિક ખાદ્ય સામગ્રીથી રૂષ્ટ પુષ્ટ બનાવેલ અને તેલ–અત્તર આદિ સુગંધી પદાર્થોથી વાસિત કરેલા શરીરો પણ કેઈ ઓચિંતી બીમારીથી રેગશસ્ત અને સુગંધમય બની જવાનાં ઉદાહરણે આજે પણ મૌજુદ છે. કેણ કહી શકે તેમ છે કે મારી કાયા જિદંગીભર કંચનસમ રાખી શકીશ? કેણ કહી શકે તેમ છે કે મારી સમૃદ્ધિ, રાજ્યસત્તા, કુટુંબ–પરિવાર આદિને હું કદાપિ વિયાગી નહિ બનું? શું આ બધું સ્પષ્ટ સમજી શકાય તેવું નથી? સમજાય તો પછી તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ ધમપછાડા કેમ? અનીતિમાં ભાનભૂલા કેમ? હિસ અને, અહિંસામાં અવિવેકી કેમ? પાપને ડર કેમ નહિ ? . શું લાવ્યો હતો ? શું લઈ જઈશ ? શું ! આ આમાનું અસ્તિત્ત્વ આજે ધારણ કરેલ છેના સંચાગ પૂરતું જ છે? શું એક વખત એ નહિં આવે છે, આ દેહ તે ચેતન વિનાને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ -શબરૂપે પડે હશે ? શું પછી તારી દુનિયા નથી ? આજે તે અનેક કિસ્સાઓ પ્રત્યક્ષરૂપે છાપાંઓમાં અનેક વખત છપાએલા વાંચીએ છીએ કે અમુક ગામે અમુક બાળકને પિતાની વર્તમાન દેહધારક અવસ્થા પહેલાંની પૂર્વ દેહધારકે સ્થિતિ સ્મૃતિમાં આવી, અને પોતાના પૂર્વભવની વ્યતીત જીવનની હકીકતો સ્પષ્ટપણે કહેવા માંડી. તે સ્થળે જઈ તપાસ કરતાં અનેક માણસે સમક્ષ પ્રત્યક્ષરૂપે તે હકીકતો. સાચી સિદ્ધ થઈ ચૂકી. આ રીતે આ દેહધારક અવસ્થા પહેલાં પણ, કેઈ બીજી દેહધારક અવસ્થા, જીવની હોવાનું પ્રામાણિકપણે પ્રત્યક્ષરૂપે સિદ્ધ થઈ ચૂકેલ છે. એટલે હવે પછી પણ કઈ નવીન દેહધારક અવસ્થારૂપે જીવનું અસ્તિત્વ ચાલુ રહેવાનું આપોઆપ સિદ્ધ થાય છે. એક જન્મથી શરૂ થઈ મરણ પર્યતન કાળને એક ભવ કહેવાય છે. એવા ભવે આ જીવે અનંતીવાર કર્યા અને અનેકવિધ શરીરધારી બન્યા. જેન-દર્શનના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ અવગાહન કરવાની શક્તિ ન હોય તેવા બાળજી પણ સહેલાઈથી જીવની વિવિધ દેહધારી અવસ્થાઓનું અધ્યયન કરી શકે તે માટે જેનાગમ અનુસારે “વાદિવેતાલ બિરૂદ ધારક શ્રી શાંતિસૂરિ મહારાજે જીવવિચાર નામે પ્રકરણ રચ્યું છે. આ જીવવિચાર પ્રકરણનું અધ્યયન કરવાથી માલમ પડશે કે જીવ વિવિધ રીતે કેવા કેવા શરીરને ધારક બને છે ? વિશ્વમાં જીવેની દેહાવસ્થા અને સંસારી સંગેની પ્રાપ્તિ વારંવાર એક સરખી જ નહિ હોતાં વિવિધ પ્રકારની Page #63 -------------------------------------------------------------------------- ________________ હેય છે. તે વિવિધતાનુસાર તે જ્ઞાનિપુરૂષોએ જીના પણ વિવિધ ભેદ દર્શાવ્યા. વિવિધ ભેદવારી શરીરાવસ્થામાં કેટલીક શરીરાવસ્થા તે એવી પણ હોય છે કે જે જોતાં જ આપણને ધૃણા થાય. ગમે તેવી શરદીમાં કે ગરમીમાં, સુખમાં કે દુિઃખમાં, અનુકૂળતાવાળા સ્થાને સ્વતંત્રતાપૂર્વક જવામાં આવી અશકત હોય. મંગામૂંગા શીત-તાપાદિ કષ્ટો સહન કરીને જ પડી રહેવું પડે. વળી અનેક જીની દેહાવસ્થા ટકાવવામાં ભક્ષ્ય તરીકે ઉપયોગમાં લેવાઈ જઈએ, તેવાં પણ શરીર હાય. આપણે ભક્ષાઇ જતા હોઈએ તે પણ તેથી બચવાની કઈ શક્તિ, લાગવગ, કે રાજ્યના કાનુને આપણી પાસે ન હાય, એવી પણ દેહાવસ્થા, અનેકવિધ વિલાસી જીવનમાં અંધ બની રહેલા આપણે અનેકવાર પ્રાપ્ત કરી. અરે ! વર્તમાન જન્મ પહેલાં પણ નવ નવ મહિના જેટલા દીર્ઘકાળ પર્યત ઉધે મસ્તકે અને જ્યાં હવાનું પણ આગમન બહુ જ ઓછું હોય એવા મળમૂત્રથી ભરેલા અંધારી કેટલી સમ માતાના ઉદરમાં પણ આ જીવે કેટલું દુઃખ અનુભવ્યું? આ નજીકના ટાઈમની હકીકત બુદ્ધિગમ્ય હોવા છતાં આપણે ભૂલી ગયા, તે પછી પૂર્વભવની કષ્ટકારક દેહાવસ્થાની સ્મૃતિ આપણને ક્યાંથી હોય ? પરંતુ એવી અવસ્થાએ આ જીવે અનેકવાર પ્રાપ્ત કરી અને કરશે, એ વાત તે ચોક્કસ છે. વિવિધ જન્મમાં આવી વિવિધ અવસ્થાવંત શરીર પ્રાપ્તિ કેમ? એવી વિવિધ રચના કેમ થાય છે ? કેવી રીતે જાય છે ? કેણ કરે છે ? કંઈ વસ્તુમાંથી કરે છે ? એક સ્થાને Page #64 -------------------------------------------------------------------------- ________________ પર કાયમી સ્થાયી નહિ' રહેતાં વાર વાર એક શરીર છેડી નવાં નવાં શરીરઘારક સ્વરૂપ, જન્મ- મરણુ કેમ કરવાં પડે છે? એવું આ જીવને કથાં સુધી કરવુ પડશે? એવી કોઇ અવસ્થા છે ? કે જ્યાં ગયા પછી જન્મ-મરણુ ખંધ. એવું સ્થાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે ? કોઈ જીવેા જન્મ-મરણ રહિત હશે ખરા ? હાય તેા તેમની એ અવરથા અને આપણી જન્મ-મરણવાળી અવસ્થા, એમ ભિન્નતા હૈાવાનું શું કારણ ? આ ખધી આમતેામાં યુ તત્ત્વ કામ કરી રહ્યું છે ? એવે કયા પદાર્થ છે ? કે આકાશમાં ચંદ્રલેક સુધી પહોંચી જવાની મગરૂબી ધરાવતા મનુષ્ય પણ તેની આગળ પામર છે. અનેક વર્ષાથી પ્રયત્નશીલ બની રહેલ કેટલાય માનવીઓને પેાતાની પૌલિક ( વર્તમાન વૈજ્ઞાનિક) શેાધખેાળા અધુરી મૂકીને પણ ચાલ્યા જવુ પડે, એવી સત્તાવાહક કઈ ચીજ આ દુનિચામાં છે? આ ચીજના આવિષ્કારક કોઈ વૈજ્ઞાનિક થયેા છે. કે નહિ ? ગમે તેવે મગરુમી ધારક માનવી પણ ચર્મચક્ષુથી આ તત્ત્વને નહિ શેાધી શકે. તેની શેાધ કરવામાં આજના ય ત્રવાદ નિષ્ફળ જવાના. ગમે તેવા વૈજ્ઞાનિકાની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જવાની. અરે ! કેટલાક આસ્તિક દશ નકારા પણ આ તત્ત્વના આવિષ્કાર બરાબર કરી શકચા નથી. એટલે આ મધી હકીકતાની જવાખદારી તેમણે ઈશ્વર, ઉપર ઢોળી નાંખી. જન્મની અને લગ્નની કંકોત્રીમાં પેાતાનુ ગૌરવ, જ્યારે મરણના મેલામાં ઇશ્વરઇચ્છા જણાવવામાં જ દુનિયાએ ઠહા 14 2 Page #65 -------------------------------------------------------------------------- ________________ પ પણ માન્યું. પરંતુ કારણ વિના કાર્ય ન થાય, એ ન્યાયી સિદ્ધાન્તાનુસાર કયા કારણે ઈશ્વરને દ્રશ્ય જગતની વિવિધતા કરવી પડી? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં “ઈશ્વરની લીલા અકળ છે” એમ કહી તે પ્રશ્નને ટાળી દેવાય. એટલા માત્રથી જિજ્ઞાસુની જિજ્ઞાસાવૃતિ તૃપ્ત થઈ શકે નહિ. ખૂબ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવાથી માલુમ પડે કે અનંતજ્ઞાનધારક વીતરાગ ભગવંતે જ આ તાવને આવિષ્કાર, સંપૂર્ણ સત્ય સ્વરૂપે કરી શકે. વિશ્વના તમામ પ્રલોભનેને જેણે ફગાવી દઈ, કઠેર સંયમ, ત્યાગ અને તપને આદરી, વિશ્વની કારમી વિચિત્રતાઓનું કારણ આત્મપ્રત્યક્ષ નિહાળી શકનાર હાય, તે જ સર્વસ વીતરાગ ભગવંત કહેવાય. અને તેઓશ્રી જ, આ સ સારની વિચિત્ર ઘટનાઓના સર્જક તત્ત્વને આવિષ્કાર કરી શક્યા છે. એ મહાપુરૂષે તે વિજ્ઞાની નહિ, પણ મહાવિજ્ઞાની યા તત્વજ્ઞાની ચા કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા કહેવાય. તેઓશ્રીની સ્થાપિત સંસ્થા તે જ જૈનદર્શન–જેનશાસનના નામે વિશ્વમાં અજોડ પ્રયોગશાળા કહેવાય. આ પ્રયાગશાળા અનાદિકાળથી ચાલુ છે, અને તેના સિદ્ધાન્તોના પાલનપૂર્વક એ પ્રગશાળામાં રહી પ્રગ કરનાર અનેક જીવે ઉપરોક્ત તત્વને આત્મ પ્રત્યક્ષ નિહાળવામાં સફળ અની, વીતરાગ સર્વપદના ધારક બની, શાશ્વત અને સત્ય સુખના ભોક્તા બન્યા છે. આ પ્રગશાળામાં રહેનારને લેગી નહિ, પણ ત્યાગી બનવું પડે, તો જ વીતરાગતાની પ્રાપ્તિમાં સફળતા મળે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે વીતરાગ અનેલ સજ્ઞ એવા એ મહાપુરૂષોએ વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજુ કર્યું છે કે, આ વિશ્વમાં એક એવા પૌદ્ગલિક રજકણા ( આણુએ)નું અસ્તિત્વ વર્તી રહ્યું કે, જેણે સંસારી આત્માઓની અનંત શક્તિઓને આવરી લીધી છે. અનંત સુખના અા પેાતાના આત્મામાં જ નિર ંતર સ્થાયી હેાવા છતાં, એ પેાલિક રજકણાથી પરાધીન બનેલા આત્માને પોતાનુ સ્વતંત્ર સુખ ભૂલાઈ ગયું છે. અને પૌલિક સુખે જ સુખી થવાની ઘેલછાવાળા બની રહ્યો છે. આ રજક અતિ સૂક્રમ છે, અને ચક્ષુગેાચર થઈ શકે તેવાં નથી, અણુની વિરાટ શક્તિ, આજના વૈજ્ઞાનિક યુગમાં કોઇથી અજાણ નથી તેા પછી વૈજ્ઞાનિકાએ માની લીધેલ આણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ એવાં આ રજકણા અનંત શક્તિવંત હાય એમાં શુ આશ્ચય ? આ સૂક્ષ્મ રજકણા ચૌઢરાજલેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં જ રહે છે. કોઈપણ જગ્યાએ રહેલ આત્મામાં, આ રજકણા આકર્ષાઇ શીરનીરવત્ સમિશ્રિત બની જાય છે. સ`મિશ્રિત મનતાં તે રજકણે પ્રથમ કહેવાઈ ગયેલ આઠ ગ્રહણ ચેાગ્ય પૌલિક વણાઓ પૈકીની, છેલ્લી કામ ણુવગ ણાઓનાં હાય છે, અને આત્માની સાથે મિશ્રિત બન્યા બાદ અવસ્થાન્તર પ્રાપ્ત તે રજકણ ૮ ક ' સંજ્ઞાર્થી એળખાય છે. કેટલાક દશ નકારાએ સંસારી જીવાના સુખ-દુ:ખનું કારણુ “ કમ્` ” જણાવ્યુ, પરંતુ તે કમ એક પ્રકારનાં પૌલિક રજકણ '' ?? ܕܕ Page #67 -------------------------------------------------------------------------- ________________ હેઈ આત્મા સાથે શ્રીરનીરવ સંમિશ્રિત બની રહેવાનું બતાવી શક્યા નથી. આત્મા સાથે સંમિશ્રિત અવસ્થામાં પણ તે ઉપર, છ વડે થતા કેવા પ્રયોગ દ્વારા, તેને. આત્મામાંથી હટાવી, તેનાથી આવરણ રહિત બની, આત્માના અનંત પ્રકાશને વિશ્વમાં પ્રકાશિત કરી શકાય, તે રીતના વિજ્ઞાનને પણ તેઓ સમજાવી શક્યા નથી. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રણિત જૈનદર્શનમાં આ અંગેનું વિરાટ સાહિત્ય, આજે પણ મેજુદ છે. વિશ્વમાં સ્થલ યા સૂફમ રવરૂપે વિદ્યમાન આશુસમૂહ પૈકી, આત્મા પ્રત્યે આકર્ષાઈ આત્મામાં એંટી જવાની ચેગ્યતા તે કેવળ “કામણવર્ગણાવસ્થાએ પ્રાપ્ત, અણુસમૂહમાં જ હોય. લેહ અવસ્થા પ્રાપ્ત અણુઓમાં જેમ લેહચુમ્બક પ્રત્યે જ ખેંચાવાની અને લેહચુંબકમાં જેમ લેહના કણેને જ ખેંચવાની તાકાત છે. તેમ જીવ અને કામણવર્ગણાની રજકણોના સંબંધમાં પણ સમજી લેવું . આ કામણવર્ગની રજકણો પ્રતિસમય અઢળક પ્રમાણમાં આત્માને ચાટીને આત્માની સાથે લેહાગ્નિવત્ કેકીરનીરવત્ એકરસ જેવી થઈ જાય છે. જીવની માનસિક-વાચિક કે કાયિક કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ સમયે જ, એ કામણવર્ગણાની રજકણે ખેંચાય છે.એવી ચેગિક પ્રવૃતિ હિત જીવે પ્રત્યે તે, તે રજકણો નથી ખેંચાતી કે નથી ચુંટતી. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૬ ગિક અવાવંત છ વડે આકર્ષિત તે રજકણો, રાળ વડે સંધાઈ એકાકાર થતા બે કાષ્ટની માફક” પૂર્વે આકર્ષિત રજકણ સમૂહની સાથે બન રવરૂપ બની રહી, જીવના કામણ શરીર રૂપે ઓળખાય છે. આ કાર્માણ શરીર જ જીવના જન્મ-મરણ-સુખ–દુઃખ ઈત્યાદિ જીવની વિવિધ -અવસ્થા સર્જક તત્વ છે. કાશ્મણ શરીરના કારણે જ જીવની અનાગ પ્રયત્નવડે થતું દ્રશ્ય સૃષ્ટિનું નિર્માણ છે. આ કાર્પણ શરીરના કારણે જ જીની બાંહ્ય અને આંતરિક અવસ્થામાં ભિન્નતા છે. તેના કારણે જ જીની દેવ-મનુષ્ય – તિર્યંચ અને નારકી સ્વરૂપ સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ એ જ જીવને સંસાર છે. ' , ભિન્ન ભિન્ન સમયે જીવવડે ગ્રહિત બની રહેલ કર્મરજકણના પિંડસ્વરૂપ કાર્મણ શરીરનું અસ્તિત્વ તે, સંસારી અવસ્થાવત જીવમાં સદાના માટે અનાદિકાળથી છે. પરંતુ તેનાં રજકણો સદાના માટે તેનાં તે જ નહિં હતાં પુરાણ રજકણોનું ગમન અને નવાં રજકણેનું આગમન પ્રતિસમય થતું જ રહે છે. કારણ કે રજકણેનું આગમન પ્રવાહ સ્વરૂપે અનાદિ છે. પરંતુ વ્યક્તિ સ્વરૂપે અનાદિ નથી. આ આખુંય કામણ શરીર પણ એટલું સૂક્ષ્મ છે કે તે ચર્મચક્ષુથી દેખી શકાય તેવું નથી. કાર્મણવર્ગણાના આ રજકણુ સમૂહના, આત્મા સાથે સંબંધિત બની રહી કર્મરૂપે પરિણત થવાના કાર્યને, જેન પારિભાષિક ભાષામાં “બ ” કહેવાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પુદ્ગલનું અવસ્થાન્તર થવાથી તેમાં નવી શક્તિ યા સ્વભાવનું નિર્માણ થાય છે, એ નિયમાનુસાર અનાગ વીર્યવડે ગ્રહણ કરાતી તે કાર્માણવÁણાની રજકણનું પણ કર્મ સ્વરૂપે અવસ્થાન્તર થવાથી તેમાં “જ્ઞાનાવરણીય” આદિ સ્વભાવનું નિર્માણ થાય છે. જ્ઞાનાવરણીય એ, કર્મ રજકણસમૂહની એક પ્રકારની -જોત્પત્તિક સંજ્ઞા છે. કઈ જાતનાં કર્મ રજકણે જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક સ્વભાવી બની રહ્યાં છે, તેને ખ્યાલ તે કર્મ રજકણોની વિવિધ અર્થકારક સંજ્ઞાથી જ આપણને આવી શકે છે. એટલે ભિન્નભિન્ન શક્તિધારક તે કર્મ રજકણોને તે તે પ્રકારની શક્તિ યા સ્વભાવ સૂચક સંજ્ઞાથી જ વ્યવહારાય છે. આવી સંજ્ઞાઓ મુખ્યપણે આઠ અને તે પ્રત્યેકના પેટા વિભાગ સ્વરૂપે ૧૫૮ ની સંખ્યા પ્રમાણ છે. બંધ સમયે જ થતા આવા વિવિધ સ્વભાવ નિમણને પ્રકૃતિ બંધ” કહેવાય છે. જેમ મુખવાટે ઉદરમાં પ્રક્ષેપિત આહારનું રસ રૂધિરાદિ સાત ધાતુરૂપે પરિણમન થતું જ રહે છે, તેવી રીતે પ્રતિસમય કર્મ સ્વરૂપે પરિણમન થતાં રજકણ સમૂહનું તે જ સમયે નાના રણીયાદિ સ્વરૂપે વિવિધ સ્વભાવ ધારક પરિણમન પણ થતું જ રહે છે. તે કર્મ રજકણના સ્કંધે બધાવસ્થા બાદ અમુક સમય સુધી સુષુપ્તપણે રહી આત્મામાથી જેમ જેમ છૂટતા રહે છે, તેમ તેમ બંધસમયે પ્રાપ્ત સ્વભાવ મુજબ તે તે સ્ક ધ આત્માને અનુકુળતા યા પ્રતિકૂળતાને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અનુભવ કરાવે છે. આત્માને અનુભવાતી તે દશાને કને ઉદયકાળ કહેવાય છે. તે કરજકણાના આત્મા સાથેના સંબંધ, સુષુપ્ત સ્વરૂપે અને ઉદય સ્વરૂપે મળીને કયાં સુધી રહી શકવાની ચેાગ્યતાવાળા છે, તે કાળની ચેાગ્યતાનું નિર્માણ પણ અંધ સમયે જ થઈ ચૂકે છે, અને તેને સ્થિતિમ ધ સ્થિતિમ ધ ” કહેવાય છે. સ્થિતિમધની ન્યૂનાધિકતાને આધાર મધ સમયે વતા રાગ-દ્વેષી પરિણામની અલ્પ મર્હુત્વતાને અનુલક્ષીને હાય છે. અમુક સમયસુધી સુષુપ્ત અવસ્થાવત રહી, અધસમયે નિમિત સ્વભાવાનુસાર જીવને થતી ગુણકારક યા હાનિકારક ઉદય અવસ્થામાં પણ ગુણ અને હાનિમાં તરતમતા હાય છે. ચારેક ચારેક, તેા કર્મના ઉદય તીવ્રપણે લાભ યા હાનિ કરે છે. અને કયારેક કયારેક મ ણે કરે છે. આ તીવ્ર યા મંદપણું પણુ અ`ધસમયે જ નિયત થાય છે, અને તેને “ રસમ ધ” કહે છે. તે નિયત થવામાં જીવની કષાયસહિત લેશ્યાપરિણતિ જ કારણભૂત હાય છે. વિવિધ સ્વભાવધાક તે ક ક ધામાં પ્રકૃતિ ધ સમયે ક્યા કયા સ્વભાવનું નિર્માણ કેટલા કેટલા રકધા ( રજકણસમૂહ માં થવુ જોઈએ, તેનુ નક્કીપણું તે “ પ્રદેશમધ ” '' કહેવાય છે. આ રીતે પ્રતિસમય જીવપ્રયત્નવડે આકર્ષિત ખની, Page #71 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ જીવની રાથે સંબંધિત બની જઈ કર્મઅવસ્થાને ધારણ. કરતાં તે રજકણ સમૂહોમાં પ્રકૃતિ–સ્થિતિ-રસ અને પ્રદેશનું સર્જન, બંધ સમયે જ થતું રહે છે. એટલે જ તે મુજબ. બંધ ચાર પ્રકારે કહ્યો છે. ત્યારબાદ જીવને શુભ સંગેની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પદય, અને અશુભ સંગોની પ્રાપ્તિ કરાવનાર કર્મોને પાપેદય, કહેવાય છે. ૧૫૮ પ્રકારની સંજ્ઞાધારક કર્મ અણુ સમૂહમાં કઈ સંજ્ઞાધારક કમનો ઉદય પુણ્ય સ્વરૂપે, અને કઈ સંસાધારક કર્મને ઉદય પાપ સ્વરૂપે, વતે છે, અને તે કેવા કેવા પ્રકારના શુભાશુભ સંયોગેની પ્રાપ્તિ કરાવે છે ?” તેની સમજ કર્મવિપાક નામે પ્રથમ કર્મગ્રંથથી સમજી લેવી.. આ રીતે કમબંધરૂપે કર્મનો સંબંધ અને કર્મોદય-. સ્વરૂપે તે કર્મનો છૂટકા, પ્રતિસમય ચાલુ જ છે. આ કર્મોને કારણે જ શરીરપ્રાપ્તિ, વાચાશક્તિ, વિચારશક્તિ. શ્વાચ્છવાસ લેવા મૂકવાની શક્તિ, જન્મ-મરણ-સુખ-દુઃખ, રાગ અને દ્વેષ, અવિવેક, અજ્ઞાન, વગેરેને ધારક આત્મા બનતો જ રહે છે જે આત્મા કમસંબધથી બિલકુલ રહિત છે. તે આત્મા શરીરાદિ યોગ્ય પગલેને ગ્રહણ કરવામાં અને તે તે રૂપે પરિણામ પમાડવામાં પ્રયત્નશીલ બનતો જ નથી. કારણ કે તેમને જન્મ-મરણ નથી. એટલે શરીર, ઉચ્છવાસ, વાણી કે વિચારની પણ તેને જરૂર નથી. એ બધી જંજાળ નહિ. હોવાથી આપણે અનુભવીએ છીએ એવા કેઈ સુખદખ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પણ તેને નથી. તેમનું સુખ કઈ અલૌકિક છે. તે તે જેને હોય તે જ સમજી શકે. વિશ્વમાં એવી કઈ ચીજ નથી કે તેના ઉદાહરણ દ્વારા તે સુખને યાલ આપી શકાય. સંસારી જીના પ્રયત્નથી થતી શરીરાદિની રચના, તે " કર્મ સ્વરૂપે પ્રાપ્ત પૌલ રજકણોના નિમિત્તને પામીને જ થાય છે. વિવિધ સ્વભાવ ધારક કર્મ સ્કંધે તે અવયવ છે, અને તે વિવિધ અવયવોની સંજીત અવરથા તે કાર્માણ " શરીર છે. : આઠ ગ્રહણ યોગ્ય પગલિક વર્ગણાઓ પૈકી “કાર્મણ - ગ્રહણ યોગ્ય” વર્ગગાવડે કાશ્મણ શરીરની, “ઔદાકિ ગ્રહણ • યોગ્ય વર્ગણાવડે દારિક શરીરની, અને વૈકિય પ્રહણ યોગ્ય-આહારક ગ્રહણયોગ્ય અને તૈજસ ગ્રહણયોગ્ય વર્ગણાના રજકણ સમૂહવડે તે તે સંજ્ઞાધારક અનુક્રમે વૈક્રિય–આહારક અને તેજસ શરીરની રચના થાય છે. ઉચ્છવાસ ગ્રહણયોગ્ય, ભાષા ગ્રહણયોગ્ય અને સન ગ્રહણયોગ્ય પૌગલિક વગણના -રજકણ સમૂહવડે થતી રચના, તે અનુક્રમે શ્વાસોચ્છવાસ-વાણી અને વિચાર તો ગે રવરૂપે પરિણમે છે. આમાં ભાષા, શ્વાસોચ્છવાસ અને મનોયોગ્ય વર્ગણાઓમાંથી પુદ્ગલસ્કને જીવ ગ્રહણ કરી, તે તે રૂપે પરિ. કમાવીને તે તે પુદ્ગલેના જ અવલ બનથી ઉત્પન્ન થયેલ વીર્ય દ્વારા, તે તે પુદ્ગલેને જીવ છેડી દે છે. જેમ બિલાડે ઊંચે -કૂદતાં પહેલાં પિતાના શરીરનું જ સંકેશન દ્વારા અવ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧ લખન લે છે, અને ત્યારપછી સકેચન દ્વારા પ્રાપ્ત થયેલ ', ખળ વડે જ ઉચે કૂદી શકે છે. અન્યથા કૂદી શકતા નથી. તેવી રીતે ભાષાદિ વણાએને છેડી મૂકવા માટે, તે જ તે પુદ્ગલાનું અવલ મન લેવાય છે. શેષ ઔદ્યારિકાદિ શરીર ચેાગ્ય પાંચ વાએમાંથી *હુણુ કરાતા પુદ્ગલસ્કંધાને તે ઔદારિકાદિ શરીરરૂપે પરિણુમાવે છે, પણ છેાડી મુકાતા નથી. તેને તેા ધન નામક વડે પેાતાની સાથે આત્મમાં જોડી દે છે. ભાષા-ઉ વાસ અને મનેાવણ્ણાના પુગલ સ્કંધાને તે આત્મા સાથે સંબંધિત અનવામાં હેતુભૂત તેઓનુ બંધન નામક નહિ હાવાથી તેઓને તે પૂના સમયે ગ્રહણ કરે, અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે થયા જ કરે છે. ભાષા—ઉચ્છ્વાસ અને વિચારસ્વરૂપે પરિણુમાવી છેડી મૂકાતાં તે અણુસ્ક ંધે આજના વૈજ્ઞાનિક પ્રયાગાદ્વારા કાગળ યા અન્ય ચીજ ઉપર અંક્તિ થતા હાઈ, તે અણુક ધા પુગલ સ્વરૂપ હેાવાની જૈનદર્શનકથિત માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. રેડીઓ-ગ્રામેાફેન વિગેરે, ભાષાના પુગલાને અકિત કરતા પ્રત્યેાગે છે. અસત્ય શોધક યંત્ર” તે વિચારના પુટ્ટુ ગલેાને અંકિત કરતે પ્રયાગ છે. અને ઉચ્છ્વાસને પણ ગ્રહણ કરતા એક પ્રયોગ ‘કિસ્મત નામે માસિક”ના ડીસેમ્બર ૧૯૬૨ના અંકમાં નીચે મુજબ વાંચવામાં આવ્યો હતેા. “અમેરીકાના એક ડૉકટરે, ક્રોધીતશાયુક્ત એક માન. . Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૨ વીના શ્વાસને એક બાટલીમાં ભર્યો. ધૃણા અને શત્રુતાના ઉગારના સમયમાં નીકળતા શ્વાસને તેણે આમ બાટલીમાં જમા કરી લીધું. પછી તેણે જોયું તે તેને માલુમ પડયું કે કાઠી દશામાં જે શ્વાસ, મનુષ્યના દેહમાંથી બહાર નીકળે છે, તેમાં એટલું તે ભારે ઝેર હોય છે કે જે એ શ્વાસ વીસ સુવરને ઇજેકશન દ્વારા આપવામાં આવે તે જરૂર તેઓ મૃત્યુ પામે છે.” આ ઉપરથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે બૂરા ચિતવન દ્વારા છેડાતા વિચારતરંગાનાં અણુઓ એવાં ઝેરી હોય છે કે અન્યને પણ ઝેરી બનાવે છે. ગ્રહણગ્ય આઠ પૌગલિક વર્ગણામાંથી ઉપરોક્ત રીતે શરીર, ઉચ્છવાસ, વાણી અને વિચારસ્વરૂપે થતું પરિણમન તે જીવ પ્રયત્નથી જ થાય છે. પોતપોતાના અંગે = થતી શરીર રચનાદિ કિયા તે પિતપોતાના જ પ્રયત્ન થાય છે. કેઈ એક જીવના પ્રયને અન્ય જીવના શરીરાદિની રચના થઈ શકતી નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું જૈનદર્શન કથિત આત્મવીર્ય સ્વરૂપ આત્માની શક્તિ-બળ-પરાકેમ તે વીર્ય કહેવાય છે. વીર્ય એ જૈનપારિભાષિક શબ્દ છે. તેનો અર્થ–ગ, ઉત્સાહ બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીય બે પ્રકારે કહેવાય. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીય. આત્મામાં શકિતરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે લબ્ધિવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન, વચન અને કાયારૂપ સાધન, તે કરણવીર્ય છે. કરણવીર્યમાં આત્મિક વીર્યના વાહનરૂપથી વીર્ય શબ્દનો ઉપચાર છે. આત્મજ્ઞાનરહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ તે કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. લબ્ધિવીય પ્રગટ થવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છે, માટે તે ઉપચાર એગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહિં પણ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નહિં હતાં. શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળે જે આત્મા શરીરમાં રહેલો છે, તેને ગુણ છે. 'વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકે, શરીરની તાકાતને --આને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મા રહેલું વીર્ય તે પુદગલમાંથી બનેલું હોવાથી તે તો પૌગલિક વીર્ય કહેવાય છે. આ પૌગલિક વીર્યની પ્રગટતાને આધાર આત્માના વીર્ય ગુણના પ્રગટીકરણ પર જ છે. જગતના નાના મોટા સર્વ પ્રાણુઓની મન-વચન તથા શરીરની સ્થલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી આત્માના વીર્ય વિના કેઈ પણ પ્રકારની ક્રિયા કરી શક્તાં નથી. આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત શરીર પણ કાષ્ટની માફક થઈને પડયું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આમિક બળ વીર્યના અભાવે શારીરિક બળ વ્યર્થ છે. શરીરગત પગલિક વીર્ય એ બાહ્યવાર્ય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના અનેક બાહ્ય સાધનોમાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્યના પ્રવર્તનરૂપ આત્મપ્રયત્નમાં બાહાવીર્ય પણ સંબંધ ધરાવે છે. આત્મિક વીર્યની અપૂર્ણતા–પિતા યા બાહુલ્યતા તો પિતાપિતાના વીતરાય કર્મના સોપશમના જ આધારે છે. વીતરાય એ વિવિધ સ્વભાવ ધારક કર્મ અણુઓમાંને એક આગુસમૂહ છે. તે આત્માના વીર્ય ગુણને આવરે છે. વર્યા રાય સંજ્ઞાધારક તે રજકણનો સંબંધ, આત્મામાંથી - સંપૂર્ણ નષ્ટ થાય છે, ત્યારે આત્મા અનંતવીર્ય-શક્તિધારક : બને છે. તે સમયે વર્તતા આત્મવીયને ક્ષાયિક અર્થાત્ કદાપિ ન્યૂનતાને ધારણ નહિં કરનાર એવું સર્વોત્કૃષ્ટ વીર્ય કહેવાય. . Page #77 -------------------------------------------------------------------------- ________________ છે. આ ક્ષાયિક વીર્યમાં સમગ્ર જગતને પલટાવી નાંખવાની શક્તિ હોય છે. પરંતુ એ રીતે પલટાવવાનું કેઈ આત્મા કેઈ કાળે કરે જ નહિ, કારણ કે એવી રીતના પ્રગટવીર્ય– વાળા આત્માને એવું કરવાનું કે પ્રોજન હેતું નથી. ન્યૂનાધિક પ્રમાણમાં પણ વીતરાય કર્મ સ્વરૂપ આવરણું, જ્યાં સુધી આત્મપ્રદેશના વીર્યને આચ્છાદિત કરીને રહે છે, ત્યાં સુધી ગમે તેવા પ્રમાણવાળા વીર્યને ક્ષાપશમિક વીર્ય કહેવાય છે. ક્ષાયિક વીર્યધારક સર્વ આત્માઓનું વીર્ય, સદાકાળ એક સરખું જ હોય છે. જ્યારે ક્ષાપશમિક વીર્ય ધારક સર્વ આત્માઓના વીર્યમાં વિવિધતા હોય છે. કેવલી ભગવાન તથા સિદ્ધ પરમાત્મા ક્ષાયિકવીર્યવંત હોય છે. તેમાં પણ સલેશ્ય અને અલેશ્ય એમ વીર્યના છે. પ્રકાર પડે છે. લેડ્યા સહિત વીર્યવાળા જીવો સગિ કહેવાય છે, અને લેયારહિત વાય વાળા જીવા અયાગી કહેવાય છે. તેનું કારણ એ છે કે વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન અર્થાત્ તે આત્માને પ્રયત્ન, મન-વચન અને કાયા દ્વારા થતો હેઈ તે જીવે સગી કહેવાય છે, અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન–વચન અને કાયારૂપ સાધનને ઉપગ હોતો નથી, માટે તે જી અગી કહેવાય છે. આ અગી છે પર્દૂગલ ગ્રહણ કરતાં જ નથી.' ક્ષાપશમિક વીર્ય તે સલેસ્પી જે હોય. અલેશ્યાયિક વીર્યવંત તે ચૌદમાં ગુણસ્થાનકવતી અગી કેવલી તથા સિદ્ધ પરમાત્મા જ હોય, અને સલેશ્ય સાયિકવીર્ય તે સગી જે. ૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ કેવળીને હાય. આ સંલેશ્ય ક્ષાયિક વીર્યવંત સગી કેવળી તે કષાયરહિત હોવાથી, તેમના મન-વચન અને કાયા દ્વારા પ્રવર્તિત વીર્ય વડે, આકર્ષિત પુદગલે, આત્મા સાથે નિરસપણે અતિ અ૯૫ સમય સંબંધિત રહી, ખરી જાય છે. મન-વચન અને કાયારૂપ સહકારી કારણ દ્વારા પ્રવર્તતા સલેશ્ય વીર્યની “ગ” સંજ્ઞા છે. એટલે કારણમાં કાર્યને આરેપ કરીને મન-વચન અને કાયાને પણ શાસ્ત્રમાં ચાગ તરીકે વ્યવહાર કર્યો છે. આ પેગસંસક વિર્ય વડે જ ગ્રહણરોગ્ય પુદ્ગલ-વર્ગમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન-અવલંબન અને વિસર્જન યથાગ્ય કરે છે. સલેશ્ય ક્ષાપશમિક અને સલેશ્ય ક્ષાયિક, એમ બને પ્રકારના વીર્યમાં દરેકના અભિસંધિજ અને અનભિસંધિજ એમ બબ્બે પ્રકાર હોય છે. કર્મનો સંગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક-માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીરમાં અનેક ધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે. અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે.. નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત વીર્યને અર્થાત્ આત્મપ્રયત્નને અનભિસંધિજ વીયે” કહેવાય છે. આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર Page #79 -------------------------------------------------------------------------- ________________ તે હાથવડે કંઈક ઉંચકવા ટાઈમે, વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી એછિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત વીર્યને “અભિસંધિજ વીર્ય કહેવાય છે. ગ્રહણયોગ્ય આઠ પગલિકવર્ગણાના ઔધોનું ગ્રહણ, શરીર રચના, ઉચ્છવાસ–ભાષા અને મનરૂપે તેનું પરિણુમન તથા અવલંબન અને વિસર્જન, એ બધુંય તે તે પુગલોના ધારક, તે તે જીવેના જ અનભિસંધેિજ વીર્ય (પ્રયન) વડે જ થાય છે. આ ઉપરથી સૃષ્ટિ રચનાની સમજ પણ આવી જાય છે. એટલે દ્રશ્યમાન સૃષ્ટિનું ઉપાદાન કારણ અને તેના ઉત્પાદકને સાચે ખ્યાલ જૈનદર્શન કથિત “પુદ્ગલ વિજ્ઞાન થી જ પ્રાપ્ત કરી શકાય છે. સૃષ્ટિ રચનામાં થતા આ રીતના પૌદ્ગલિક પ્રગની, અને આત્મવીર્યની, આવી સ્પષ્ટ હકીક્ત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાંથી સમજવા મળી શકે તેમ નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું કમતત્વના વિષયમાં જૈનદર્શનની વિશેષતા આઠે પ્રહણગ્ય પુદ્ગલવર્ગણના પુદ્ગલ-સ્કનું ગ્રહણ–પરિણમન એ બધુંય જીવના અનભિસંધિજ વીર્યવડે થતું હોવા છતાં, કર્મથી સંબધિત બની રહેલ આત્માના જ પ્રયત્નવડે આ બધું થાય છે. એટલે આ બધું થવામાં કારણરૂપે તે જીવની સાથે સંબંધિત બની રહેલ કર્મઆણુઓ જ છે. કર્મઆણુઓના સંબંધને લીધે જ જીવને વિવિધ નાટકે કરવાં પડ્યાં છે. પુદ્ગલઆણુ કરતાં પણ અનંતાનંત શક્તિધારક આત્માની શક્તિઓને, આછાદિત કરી રાખી આત્માને દુઃખપ્રાપ્ત દશામાં મૂકનાર તે કર્મ અણુઓ જ છે. પદાર્થવિષય ગ્રાહ્યશક્તિ-બુદ્ધિ-સદ્દવિવેક-ક્ષમા-નમ્રતા. -સરલતા–નિર્લોભતા–દાન-લાભ-ગઉપભોગ અને વીર્ય (આત્મ તાકાત) ઈત્યાદિ આત્મિક ગુણોની અનુકૂળતા તથા પ્રતિકુળતામાં, વળી શરીર, શરીરનાં અવય, શરીરની આરોગ્યતા, શરીરની મજબૂતાઈ, શરીરને આકાર, શરીરનાં રૂપ-રસ–ગંધ-સ્પ, શરીરમાં આત્માની સ્થિરતા, સુસંસ્કાર પિષક કુળ, ઈત્યાદિ બાહો સગોની અનુકૂળતા અને પ્રતિ કુળતામાં પણ, આ જીવ ઉપર કર્મ રજકણનું જ અધિપત્ય વર્તે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્મથી સંબંધિત બની રહેલ આત્મા પરાધીન છે.. તેની સ્વતંત્રતા કર્મઅણુઓ છીનવી લીધેલી છે. કર્મઅણુઓના સામ્રાજ્ય જીવ ઉપર કટ્રલ જમાવ્યો છે. અનુકૂળતા સર્જક કેટલાંક કર્મઅણુઓથી સંસારી જીવને ક્યારેક કંઈક શાંતિ મળે છે, પરંતુ તે શાંતિ, શાશ્વત્ અર્થાત્ સદાકાળ સ્થાયી બની રહેવાવાળી હોતી નથી. વળી તેવી શાંતિપ્રાપ્તિના સમયે પ્રતિકૂળતા સર્જક કેટલાંકકર્મ આશુઓનો વિપાક પણ જીવને વર્તતે હોય છે. એ રીતે કર્મ રજકણોથી સર્જિત શાંતિ-અશાંતિનું ચક, સંસારી જીવનમાં ચાલ્યા જ કરે છે. ધમધખતા ઉનાળાના પ્રચંડ તાપમાં રણમાં વિચરી રહેલા માનવીને ઘડીભર માટે ચેંગલું પાણી મળી જાય, અને તેનાથી જેવી શાંતિ તે અનુભવે, આવી પરાધીનતાવાળી શાંતિ-સુખ તે કંઈ વાસ્તવિક શાતિ તેવી નહિવત્ શાંતિ, જીવને ક્યારેક અનુભવાય તેથી કંઈ તેનું દારિદ્ર ફીટી જતું નથી. આવી પરાધીનતાવાળી શાંતિ-સુખ તે કંઈ વાસ્તવિક શાંતિ કે સુખ ન કહેવાય. જે સુખશાંતિની પછવાડે દુખના ઢગ ખડકાયેલા હોય, તેવી સુખશાંતિ શું કામની? કાનપુરૂએ તે ફરમાવ્યું છે કે શાશ્વત અને સત્યસુખશાંતિની પ્રાપ્તિ તે કર્મ રજકણોના સંબંધથી બિલકુલ રહિત બની જવાવાળા આત્માઓને જ હોઈ શકે છે. પિતાનો જ આત્મા અનંત સુખ ઝરે છે. જ્યાં સુધી આત્મા કર્મસંબંધથી પરાધીન છે, ત્યાં સુધીનું તેનું સુખ પણ પરાધીન છે. અધુરું છે, અશાશ્વત છે. પરાધીન અવસ્થામાંથી છૂટી આત્માની આઝાદી મેળવવા દ્વારા શાશ્વત અને સત્ય સુખની પ્રાપ્તિ માટે તે Page #82 -------------------------------------------------------------------------- ________________ go આત્માએ ક અણુસમૂહના આગમનને રોકી, ભૂતપૂર્વ આગત ક અણુસમૂહને આત્મામાંથી સર્વથા અલગ કરવા પ્રયત્નશીલ ખની રહેવુ જોઈ એ. અને તે માટે ક અનુસમૂહના વિજ્ઞાનને સારી રીતે અભ્યાસ કરશું જોઈ એ. વિશ્વમાં જેટલાં દર્શન, આત્મવાદી છે, અને પુન જન્મને માને છે, તેમને પુનર્જન્મની સિદ્ધિને માટે ક માનવુ જ પડે છે. તે તે દર્શાનાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને કારણે યા તે આત્માના સ્વરૂપમાં મતભેદ હાવાના કારણે, કર્મીના સ્વરૂપમાં થોડીઘણી ભિન્નતા સમજાય, પરંતુ સ આત્મવાદી દર્શીનાએ ઈને કોઈ નામથી પણ કમ ના સ્વીકાર તેા કરેલ જ છે. જે મનુષ્યે, ધન-શરીર આદિ બાહ્ય વિભૂતિયેામાં આત્મબુદ્ધિવાળા છે, અર્થાત્ જડમાં જ અર્હત્વ માની બાહ્ય દ્રષ્ટિવંત બની રહ્યા છે, તેવા ખહિરાત્મભાવ સંસ્કારોથી વાસિત મનુષ્યેાને કવિષયનું વિજ્ઞાન રૂચિકર ન હેાય, તેથી કરીને કર્મીની સત્યતામાં તે કંઇપણ ફેર પડતા જ નથી. સાધારણ લેક પાનાના વ્યવહારમાં કામવા અને વ્યવસાયના માટે કર્મ શબ્દના પ્રયોગ કરે છે. પર ંતુ જૈન શાસ્ત્રોમાં કર્મ શબ્દના ઉપયોગ એ અને ઉદ્દેશીને જ છે. (૧) રાગદ્વેષાત્મક પરિણામ. જેને કષાય ( ભાવકમ ) કહેવાય છે. અને (૨) કાણુ જાતિનાં અણુવિશેષ કે જે કે કૈપાયના નિમિત્તથી આત્માની સાથે વળગી રહેલાં છે, તેને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દ્રવ્યકમ કહેવાય છે. અહીં ભાવકર્મ તે આત્માના વૈ વિક પરિણામ સ્વરૂપ છે. જેથી તેનો ઉપાદાનરૂપ કર્તા જીવ જ છે. અને દ્રવ્યકમ તે કર્મણજાતિના સૂક્ષમ અણુસમૂહરૂપ પુદ્ગલેને વિકાર છે. તેને પણ કર્તા, નિમિત્ત રૂપથી જીવજ છે. ભાવકર્મનું નિમિત્ત દ્રવ્યકર્મ છે, અને દ્રવ્યકર્મનું નિમિત્ત ભાવક છે. એ રીતે તે બનેને સંબંધ અસ– પરસ બીજાંકુરની માફક કાર્ય–કારણરૂપે છે. - કેટલાક દર્શનકારોએ કર્મને માયા-અવિદ્યા–પ્રકૃતિ– વાસના–અદ્રષ્ટ–સંસ્કાર–દૈવ-ભાગ્ય ઈત્યાદિ સંજ્ઞાથી પણ ઓળખાવ્યું છે. પરંતુ તે બધાં પર્યાયવાચક નામે હાઈકર્મને જ ઉદ્દેશીને છે. અહિં ભાવકર્મને આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપે પ્નાવેલ છે, તે ભાવિક પરિણામ અર્થે એ સમજવું કે જેમ શરાબ પીધેલા મનુષ્યની પ્રવૃત્તિ તે વિપરીત છે, તેવી રીતે કર્મરૂપી શરાબના સંબંધથી સંબંધિત બની રહેલ જીવની જે સુખ-દુઃખરૂપે વર્તતી અવસ્થા તે વિભાવિક અવછા સમજવી. શરાબના નિશામાં ચકચૂર બનેલે માણસ નો-કુદતાં-હસતો હોવા છતાં, તેના નાચવા-કુદવા–હસવા• વાસ્તવિક હર્ષ નથી, પણ નશાજન્ય છે. તેવી રીતે કર્મના બ્રિાદય સમયે વર્તતી આત્માની બાહ્ય સુખવાળી દશા, તે વાસ્તવિક સુખદશા નથી. સ્વાભાવિક નથી. પરંતુ વિભાવિક છે. જૈનદર્શનમાં પ્રત્યેક કર્મની બેધ્યમાન–સત્ અને ઉદયમન એમ ત્રણ અવસ્થાએ માનેલી છે. તેને ક્રમશ બન્ય Page #84 -------------------------------------------------------------------------- ________________ –સત્તા અને ઉદય કહેવાય છે. જૈનેતર દર્શનમાં પણ કર્મની તે જ અવસ્થાઓને બતાવતાં બેધ્યમાન કર્મને ક્રિયમાણ, સત્ કર્મને સંચિત, અને ઉદયમાન કર્મને પ્રારબ્ધ તરીકે ઓળખાવેલ છે. પરંતુ આટલા માત્રથી કર્મના અણુઓનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી. કર્મ અણુવિજ્ઞાનની સમજનો ઉદેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પાર, માર્થિક અને વ્યાવહારિક એ બન્ને સ્વરૂપને સત્ય રીતે ઓળખવા માટેની છે. જીવના આ બન્ને સ્વરૂપને ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ કર્મવિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં કર્મવિજ્ઞાનની સફલતા નથી. યા એકલા શુદ્ધ સ્વરૂપના પ્રતિ પાદનમાં પણ કર્મ વિજ્ઞાનની સફલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સવરૂપ તરફ દષ્ટિપાત કરવા પહેલાં તેના વ્યાવહારિક સ્વરૂપને ખ્યાલ પણ હવે જોઈએ. મનુષ્ય-પશુ-પક્ષી–સુખી-દુઃખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાઓના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માના પારમાર્થિક સ્વરૂપને સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વર્તમાન અવસ્થાની સાથે આત્માના સંબંધને સાચો ખુલાસો ન થય ત્યાં સુધી સમજનારની દૃષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? ત્યારે આત્માને એ સમજાય કે ઉપરના સર્વ રૂપ તે વિભાકિ છે, સગજન્ય છે, ત્યારે જ સ્વય મેવ જિજ્ઞાસા પેદા થાય છે કે, આત્માનું સત્ય યા સ્વાભાવિક અર્થાત્ કર્મ સંબંધી રહિત સ્વરૂપ કેવું છે? પરંતુ જે કર્મવિજ્ઞાન માત્ર આત્માની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દ્રશ્યમાન દશાને જ સમજાવવા પુરતું હોઈ, પારમાથિ કે ચા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશક્ય છે, તે કર્મવિજ્ઞાન અધુરૂં છે. પૌગલિક અશુ કરતાં કર્મઅણુસમૂહના સંબંધથી રહિત આત્મગુની અનંતાનંત શક્તિની સમજ, તે અધુરા કર્મવિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શક્તી નથી. તેને સમજવા માટે તે સ પૂર્ણ કર્મ વિજ્ઞાનની સમજ હેવી જોઈએ. ' કર્મને માનનાર જૈનેતર દર્શનેની કર્મ અંગેની માન્યતા પ્રાયઃ જીવની દશ્યમાન-વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણું –દેવપણું, “નરકપણુ-પશુપણું– પક્ષીપણું–શારીરિક સુખ-દુખપણું, જન્મ-મરણપણું ઈત્યાદિપણે વતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણે વરૂપે કર્મને તેઓએ સ્વીકાર્યું છે. પરંતુ જીવનો મુખ્ય સ્વભાવ-જીવને મુખ્ય ગુણ શું છે? અને તે ગુણની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા ક્યા કારણને લઈને છે ? તે કારણને કેવી રીતે હટાવી શકાય ? આ હકીક્ત તે માત્ર જૈન દર્શ— નમાં જ જાણવા મળે છે. જૈનદર્શનમાં સર્વ કરજકણુ સમૂહનું ઘાતી અને અઘાતી એમ બે રીતે પણ વગીકરણ કર્યું છે. જીવના પારમાર્થિક યા સ્વાભાવિક સ્વરૂપ આમિક ગુણને આછાદિત બનાવી રાખનાર કર્મને, ઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં છે. અને જીવની વ્યાવહારિક યા દશ્યમાન અવસ્થાની અનુકુળતા યા પ્રતિકૂળતા સર્જક કર્મને, અઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૪ છે. આમાં ઘાતકર્મનું સ્વરૂપ નદર્શન સિય અન્ય સ્થળે પ્રાયઃ જવલ્લે જ જોવામાં આવે છે. તેનું કારણ એ જ છે કે અન્ય દર્શનોએ જીવની કર્મથી મુક્તદશામાં સુખ તે સ્વીકાર્યું, પરંતુ તેવી મુક્તદશા એટલે કેવી દશા ? તે દશામાં જીવનું સ્વરૂપ કેવું હોય ? તે સ્વરૂપનું આચ્છાદક કર્મ કેવા પ્રકારનું હેય? તે કર્મને હટાવવાનો ઉપાય છે ? આ બાબતની સમજ જૈનદર્શન સિવાય અન્ય કોઈ આપી શક્યું નથી. જૈનદર્શન કહે કે છે કે“ જીવ” તે પરમાત્માને અંશ છે. તેને ચર્થ શાસ્ત્રની દૃષ્ટિએ એ થાય છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે કવરણથી આવૃત ચેતનાશક્તિને એક અંશમાત્ર છે. જ્ઞાનારણીય કર્મ બિલકુલ હટી જવાથી ચેતના (જ્ઞાન) પરિપૂર્ણ રૂપથી પ્રગટ થાય છે. તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) એ જ ઈશ્વરભાવ થા ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ જ્ઞાનશક્તિ, તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન રૂપ ઈશ્વરત્વને અંશ છે. આ રીતે કેવળજ્ઞાન સ્વરૂપે જીવની શુદ્ધ દશાના સ્વરૂપનું જ્યાં નિરૂપણુ જ ન હોય, ત્યાં તે અવસ્થાનું રોધક જ્ઞાનાવરણીય કર્મનું પણ નિરૂપણ ક્યાંથી હોય ? જૈનદર્શન કહે છે કે જેનો મુખ્ય વભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં ગાન અવશ્ય હોય છે. જ્ઞાન વિનાનો જીવ ન હોય અને જીવ સિવાય બીજે કયાંય જ્ઞાન પણ ન હોય. ગુણી સિવાય ગુણ ન હોય અને ગુણ વિના ગુણ ન હોય. શીખેલું યાદ રાખવું પડે છે. યાદ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૫ રાખ્યા વિના શીખેલું ટકતું નથી. કેટલીક વખત યાદ કરવા. જતાં પણ યાદ આવતું નથી. એ રીતે ભૂલાઈ જવાના સમયે જ્ઞાન છે તે ખરૂ જ. અને જે ન હોય તો થોડીવાર પછી. યાદ આવી જાય છે, તે યાદ આવ્યું શાથી? ભૂલાઈ જવા. ટાઈમે જ્ઞાન હતું તે ખરૂં છતાં ભૂલાઈ ગયું તેનું શું કારણ? એને જવાબ એ જ છે કે યાદ ન આવ્યું તે વખતે કઈક રોકનાર ચીજ હતી. યાદ આવ્યું તે વખતે રેકનાર ચીજખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતું તેથી માનવું પડશે. કે જ્ઞાનને રેકનાર પણ કેઈક કર્મ છે. તેને જ જૈનદર્શનમાં. જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. વિશ્વમાં ય પદાર્થો અનંતા છે. પરંતુ તે સર્વને જ્ઞાતા જીવ જ હોઈ શકે. જ્ઞાતા પિતાની જ્ઞાનશક્તિથી રેયપદાર્થને જાણે. આ જ્ઞાનશક્તિ તે જચેતનશક્તિ. ચેતના એ જીવનું જ મુખ્ય લક્ષણ છે. નહિ કે અજીવનું. જીવના. શરીરાદિ કઈ અવયવ કે ઈન્દ્રિમાં એ જ્ઞાનગુણ નથી. યપદાર્થના સ્વરૂપને જાણવામાં છદ્મસ્થ જીવને ઇંદ્રિયેની સહાયની જરૂર ખરી, પણ તેથી કરીને કંઈ ઇદિને ગુણ જ્ઞાન હોઈ શકતો નથી. અર્થાત્ યપદાર્થની જ્ઞાતા ઇન્દ્રિ નથી. ઇન્દ્રિમા અગર મગજમાં જ્ઞાનગુણ હોય તે મૃતહમાં પણ મગજ અને ઈન્દ્રિયે વિદ્યમાન હોય છે. પણ જીવસંબંધથી રહિત તે ઇન્દ્રિયે કઈ ય પદાશની જ્ઞાતા બની શક્તી નથી. આજે પ્રચલિત પામેલ ચક્ષુદાનની હકીકત અંગે વિચારીએ તો મૃતપામેલ મનુષ્યની ચક્ષુઓ, જીવતા મનુષ્યને. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જેઈન્ટ કરીએ, તે જ તે ચક્ષુઓ પદાર્થના રૂપને જોવામાં ઉપરોગી બને છે. અર્થાત્ તે ચક્ષુરૂપ સાધન દ્વારા પણ જોઈ -શકવાની શક્તિવાળે વિદ્યમાન હોય તે જ જોઈ શકે છે. મૃતદેહમાં જોઈ શકવાની શક્તિવાળે વિદ્યમાન નથી. એટલે સાધન હોવા છતાં પણ તે સાધન દ્રશ્ય પદાર્થનું જ્ઞાન કરવામાં ઉપયોગી બની શકતું નથી. વળી કેટલાક જીવોને સાધન બદલાઈ જવા છતાં પણ એક સમયે અનુભવેલી લાગણીઓનું અન્ય સમયે સ્મરણ થયા કરે છે. જેમકે-આજે છાપાઓમાં પૂર્વભવની સ્મૃતિના હેવાલો ઘણી વખત પ્રગટ થતા અને તે સત્ય પૂરવાર થવાના સમાચારો આપણે સાંભળીએ છીએ. જીવ એક ભવમાંથી છૂટી અન્ય ભવમાં જન્મ પામ્યા બાદ પણ પૂર્વભવની ઇથિી અનુભવેલ હકીકતને નવા ભવમાં પ્રાપ્ત ઈન્દ્રિયો દ્વારા દેખી–સાંભળીને સ્મૃતિમાં લાવે છે. આ મૃતિમાં લાવવાવાળે, જીવ છે. ઇન્દ્રિય નથી. કારણ કે પૂર્વભવની બીનાઓને જાણનાર–સાંભળનાર જે ઈન્દ્રિયો હોત તો તે ઈન્દ્રિયે તે વિલીન પામી ગયેલી હોય છે. અને તે વિલીન પામેલી હોવા છતાં પણ જીવને સ્મૃતિ આવી શકે છે. અને સ્મૃતિ દ્વારા પૂર્વે અનુભવેલ પદાર્થ જ્ઞાનને તે જીવ જાણી શકે છે. માટે જ્ઞાન યા ચૈતન્યતા તે જીવન જ મુખ્ય ગુણ છે. અને તે જીવની સાથે સદાના માટે સ્થિત છે. જ્ઞાન એ જીવને જ ગુણ હોવાથી દરેક જીવમાં જ્ઞાનશક્તિ હોય જ છે. પછી ભલે તે ન્યૂનાધિક પ્રમાણમાં હોય. Page #89 -------------------------------------------------------------------------- ________________ હ૭ કેટલાક ની જ્ઞાનશક્તિ એવી પણ વર્તતી હોય છે કેઈન્દ્રિયની અપેક્ષા વિના પણ મર્યાદિત રીતે પદાર્થ-વિષયને જાણે શકે છે. આમ ઈન્દ્રિયેની અપેક્ષાવાળી અને ઇદ્રિચેની અપેક્ષા વિનાની એમ બે પ્રકારની ચૈતન્યશક્તિ યા જ્ઞાનશક્તિ પૈકીની, દરેક જ્ઞાનશક્તિ વિવિધ જીવ આશ્રયી, અને એક જીવને પણ વિવિધ સમય આશ્રયીને, વિવિધ પ્રકારની હોય છે. જ્ઞાનશક્તિની આ વિવિધતાનું સ્વરૂપ નંદિસૂત્રમાં બહુ જ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યું છે. આમ જ્ઞાન એ જીવમાત્રને ગુણ હોવા છતાં પણ જ્ઞાનશક્તિની વિવિધતાનું કારણ શું? એ પ્રશ્ન બુદ્ધિમાન મનુષ્યના હદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રશ્નનું સમાધાન કર્યા પહેલાં પહેલું તે એ સમજી લેવું જોઈએ કે-“જે જે વસ્તુના વિકાસમાં, હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણતા યા અતિમવિકાસ પણ હવે જોઈએ.” એ હિસાબે જ્ઞાન-. શક્તિની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનશક્તિની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણ પણાનું પણ અનુમાન કરી શકાય છે.. અનન્તયના વિશેષ ધર્મને જણાવનાર ગુણના એવા પૂર્ણ પ્રકર્ષને કેવળજ્ઞાન કહેવાય છે. * , કેવળજ્ઞાન એટલે સર્વ જીને એક જ સરખું. જ્ઞાન.. અને તે પણ વિશ્વના રૂપી-અરૂપી સર્વ પદાર્થનું, ઇંદ્રિયોની. - અપેક્ષા વિનાનું, ત્રિકાલિક અબાધિત જ્ઞાન. : - Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જ્ઞાન એ જીવમાત્રને સ્વભાવ હોવાથી સર્વ જીવ આવા પૂર્ણ જ્ઞાનવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે. મિલક્ત સરખી છતાં ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટે હેતે નથી. તેમ દરેક જીવ કેવળજ્ઞાનમય છતાં જ્ઞાનશક્તિનું આચ્છાદન કરનાર કોઈ ચીજ આત્મામાં પડેલી છે. જેથી જ્ઞાનદીપકના પ્રકાશમાં જૂનાધિતા વતે છે. આછાદાન કરનારી તે ચીજને જેન– દર્શનમાં જ્ઞાનવરણીય કર્મ તરીકે ઓળખાવી છે. આ રીતે જેનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રોકવાવાળા કર્મને માન્યું જ નથી. તેથી રેવાનાં કારણે તથા તે કર્મને તેડવાના પ્રકારે પણ જેનેતરદશનોમાં બતાવ્યા નથી. આત્મગુણ અને તેને રોકનાશ કર્મની હકીકતનો ખ્યાલ પેદા થયા વિના આત્મગુણને પ્રગટ પણ શી રીતે કરી શકાય? જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જેવું જેવું આચ્છાદન તેવી તેવી જીવને પદાર્થ વિષય જાણવાની મુશ્કેલી. અને જેટલી જેટલી મુશ્કેલી, તેટલી તેટલી મુંઝવણ, અને જેટલી જેટલી મુંઝવણ તેટલું તેટલું દુઃખ. તનતોડ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત સમૃદ્ધિ કેટલે ટાઈમટકશે ? કેટલા ટાઈમ સુધી તેમાં જરાપણ મુશ્કેલી નહિં આવે, તેના 'નિશ્ચિત જ્ઞાન વિના તે સમૃદ્ધિવતને શાંતિ ખરી કે ? વિશ્વના રેય પદાર્થોની ત્રિકાલિક અવસ્થાઓ અનંતી છે. તે અનંતી અવસ્થાઓ પૈકી પ્રત્યેક અવસ્થા કઈ જાતના 'નિમિત્તથી પ્રગટ થઈ શકે? કઈ અવસ્થા સંસારી જીવને ક્વા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક બની શકે? Page #91 -------------------------------------------------------------------------- ________________ و આ સંનું સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાની સિવાય વિશ્વને કોઈ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શક્યે નથી, અને કરી શકવાના t પણ નથી. . જીંદગી ને જીંદગીએ ચાલી જાય, કરોડો-અબજો રૂપીયાના વ્યય થાય, રાત-દિવસ તનતેાડ પ્રયત્ન કરાય, છતાં પણ કેવળજ્ઞાનીઓના જ્ઞાનવડે જે પદાજ્ઞાન થાય છે, તેવુ પદા જ્ઞાન અન્યથી કદાપિ થઈ શકતુ નથી. કેવળજ્ઞાનમાં જે શક્તિ છે, તેવી જ્ઞાનશકિત વિશ્વના કોઈ યત્ર-શસ્ત્રો કે રસાયણ શાસ્ત્રથી પ્રાપ્ત થઈ શકવાની નથી.માટે જ જ્ઞાનીઓ કહે છે કે કોઈપણ પ્રકારના બાહ્યસાધનાની લેશમાત્ર પણ અપેક્ષા વિના, 'વિશ્વના સમગ્ર પદાર્થાની સમગ્ર શક્તિના સમગ્ર આવિષ્કારે!ની સુલભતા પ્રાપ્ત કરવા માટે, આત્માની કેવળજ્ઞાન શક્તિને આચ્છાદિત મનાવી રાખનાર, જ્ઞાનાવરણીય કર્મીસ્વરૂપે વતી રહેલ પૌદ્ગલિક રજકણાને, આત્મા ઉપરથી સથા દૂર કરવાના પ્રયત્ન કરા, પછી એ કે આત્માના અણુઅણુમાં રહેલ અનંત જ્ઞાનશક્તિ, પટ્ટા વિજ્ઞાનના વી રીતે આવિષ્કાર કરી શકે છે. આધુનિક વૈજ્ઞાનિકોએ કરોડો-અખો રૂપીયાના વ્યય પૂર્વક અનેક યાંત્રિક સાધને દ્વારા યા રસાયણાની મિશ્રતા દ્વારા સૂક્ષ્મ અણુશક્તિના "જે આવિષ્કારો કરી બતાવ્યા છે, તેના કરતાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુસ્વરૂપનું વર્ણન જૈન-થાઓ દ્વારા જાણતાં આપણને સમજાય છે કે, કોઈ પણુ, જાતના બાહ્યસાધનની અપેક્ષા વિનાના આવા અણુ આવિષ્કાર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અથા આવિષ્કારિત કરવામાં કેવલજ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિ કેટલી જમ્બર છે? તે જૈનદર્શનમાં પ્રરૂપિત દ્રવ્યાનુયેગના વિષયને અશ્વાસ કરવાથી આપણને સમજાય છે. કેવળજ્ઞાન સ્વરૂપ જ્ઞાનશક્તિના અભાવે જીવમાં વતી અન્ય અન્ય પ્રકારની જ્ઞાનશક્તિ, તે કર્મ રજકણોને ન્યૂનાધિક પ્રમાણમાં પણ સંબંધ રાખવાવાળી છે. તેમાં જેટલો એટલે તે રજકણોનો સંબંધ. તેટલું તેટલું જ્ઞાનશક્તિઓનું આચ્છાદન હોય છે. નંદિસૂત્રમાં વિવિધ પ્રકારે વર્તતા જ્ઞાનનું સુંદર વર્ણન કરેલ છે. પૌગલિક આવિષ્કાર કરનાર વિવિધ વૈજ્ઞાનિકની જ્ઞાનશક્તિ, કર્મ રજકણના સંબંધવાળી હોવાથી ઘણી જ અધુરી છે. આધુનિક વૈજ્ઞાનિકોએ ગમે તેટલા પ્રકારે આશુશકિતના આવિષ્કારે ભલે કર્યા, પરંતુ તે આવિષ્કારે અધુરા અને કેઈપણ પ્રકારના બાહ્યસાધનની અપેક્ષાવાળા છે. જ્યારે સર્વજ્ઞ-કેવલજ્ઞાની પુરુષ દ્વારા આવિષ્કારિત, પદાર્થ આવિષ્કારે, કેઈપણ પ્રકારના બાહાસાધનની અપેક્ષા વિનાના અને સંપૂર્ણ છે. , - - - - આ રીતે આત્માને મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. તે સમજાય ત્યારે જે જ્ઞાનની અધિક્તા-ન્યૂનતા અને. અને પરિ. પૂર્ણૉ સમાય. વળી જ્ઞાનમાં તરતમતા–ઓછાવત્તાપણું સમજાતાં તેના કારણરૂપે જ્ઞાનાવરણય કર્મ પણ સમજાય.. - આ ફાન ઉપરાંત આત્માને બીજે ગુણ' (સ્વભાવ) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૧. દશન છે, સર્વ યપદાર્થો સામાન્ય અને વિશેષ એમ બને. ભાવ યુક્ત હોય છે. સામાન્ય વિના વિશેષ હેઈ શકતું નથી, અને વિશેષ રહિત સામાન્ય હેતું નથી. પરંતુ પ્રત્યેક વસ્તુમાં તે બને સ લગ્ન છે. તેમાંથી 3યના વિશેષ ધર્મને જાણવાવાળે, આત્માનો જે ગુણ છે, તે જ્ઞાન છે. અને તે શેયના સામાન્ય ધર્મને જાણવાવાળે આત્માનો જે ગુણ છે તે દર્શન છે. વાસ્તવિક રીતે તે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. પદાર્થધની પ્રથમભૂમિકા દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. જ્ઞાન તે સાકાર અને સવિકલ્પ છે, અને દર્શન તે નિરાકાર અને નિવિકલ૫ છે. જ્ઞાનને આત્માનો ગુણ માનીએ એટલે દર્શનને તે માનવું જ પડે. કેઈપણ વસ્તુનું પહેલું તે સામાન્ય જ્ઞાન થાય અને બીજી પળે વિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલું સામાન્ય જ્ઞાન છે, તેનું નામ જ દર્શન છે. દર્શનને જીવના સ્વભાવ તરીકે માનીએ એટલે તેના અવરોધકરૂપ દર્શનાવરણીય કર્મને પણ. માનવું જ પડે. આ રીતે જ્ઞાનની પ્રકર્ષતા–પૂર્ણતાને જેમ કેવળજ્ઞાન કહેવાય, તેમ દર્શનની પ્રકર્ષતા–પૂર્ણતાને કેવળ– દર્શન કહેવાય છે. • વસ્તુના પ્રાથમિક માલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાતું હોવા છતાં, જ્ઞાન અને દર્શનનાં આવરણકર્મ ભિન્ન છે. વળી પદાર્થધ થવા ટાઈમે ચડતા ઉતરતા વિવિધ પ્રકારના આ પગ રૂપ ભેદને વ્યવસ્થિત અને વિસ્તૃત Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૨ રીતે થતા ખ્યાલ સુકાઈ ન જવાય તે માટે આત્માની ચૈતન્ય શક્તિને માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિ ઓળખાવતાં, જ્ઞાન અને દન એમ અન્ને સ્વરૂપે જૈનદર્શનમાં ઓળખાવી છે. આ જ્ઞાન અને દર્શન ઉપરાંત આત્માને ત્રીજો ગુણ ચારિત્ર છે. જીવની સ્ત્રશક્તિ ચેતના અને વીર્યાદ્રિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ વતે તેને ચારિત્ર કહેવાય. અર્થાત્ રાગ-દ્વેષની પરાધીનતા રહિત આત્માની જ્ઞાન અને દશ નશક્તિના ઉપયાગ તેને ચારિત્ર કહેવાય છે. રાગ-દ્વેષ એટલે આત્મામાં વતં તા ક્રોધાદ્ઘિ કપાય. આ ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આત્માની અવસ્થામાં સદાના માટે સ ́પૂર્ણ રાગ-દ્વેષ અર્થાત્ ક્રોધાદિ ચ રહિતપણાને ચારિત્રની પૂર્ણતા કહેવાય છે. r ચારિત્રની પૂર્ણતાવાળી અવસ્થા ધરાવતા સર્વ જીવાની સ્થિતિ સદાના માટે એક સરખી જ હેાય છે. પરંતુ અપૂર્ણ ચારિત્ર ધરાવતા વિવિધ જીવાની અવસ્થામાં અને એકનાએક જવની અવસ્થામાં વિવિધ કાળે વતતા અપૂણું ચારિત્રમાં પણ અનેક પ્રકારની ભિન્નતા વતે છે, ચારિત્રની અપૂર્ણતામાં ન્યૂનાધિક પ્રમાણમાં પણ ચારિત્રની માત્રા આચ્છાદિત ખની રહેલી હેાય છે. અને તેનુ આચ્છાદક કમ તે મેાહનીય કર્મો છે. આત્માને મુઅને-વિકલ કરે-ભાન ભૂલે અનાવે માટે તેને મેહનીય કહેવાય છે. જીવની આ મુંઝવણ એ પ્રકારની ડ્રાય છે. આત્માના જ્ઞાન–દનાદિ શુભેા, તે ગુણેાનાં આચ્છાદક 1 Page #95 -------------------------------------------------------------------------- ________________ કર્મો (કર્મી સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણા ), આત્માની સાથે થતા તે કર્માંના સંબ ંધનાં કારણો, તે સંબંધથી આત્માને છૂટકારો કરવાના ઉપાય, આત્માની સ્વભાવ-વિભાવ દશા, વાસ્તવિક સુખ–દુઃખની સમજ, ઈત્યાદિ તાત્વિક જ્ઞાન વિજ્ઞાનને વીતરાગ સજ્ઞ પુછ્યાના કથન મુજમ્ સત્ય તરીકે સ્વીકારી લેવામાં મુંઝવનાર કર્મો ને “ ન મેાહનીય ” કમ કહેવાય છે. અને તે સત્ય માન્યતાનુસાર જીવનની પ્રવૃત્તિમાં મુઅવનાર અર્થાત્ આડે આવનાર કર્મીને ચારિત્ર મેહનીય ?? ક્રમ કહેવાય છે. k આત્માને ચોથે ગુણુ વી છે. આ વીય અ ગેની વિચારણા આ પુસ્તકના પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે. જ્ઞાન–દન–ચારિત્ર અને વીય એ આત્માના સ્વમાલિકીના –મહાર કયાંયથી નહિં આવેલા સ્વાભાવિક ગુણો છે. જ્યારે જ્ઞાનાવરણીય-દશ નાવરણીય–મેાહનીય અને અંતરાય એ ચારે, ક રૂપે પરિણામ પામી આત્માની સાથેસ ચેગિત બની રહેલ પૌદ્ગલિક રજકણોના સમૂહ છે. આત્માની સાથે સંબંધિત અની રહેલ સમગ્ર કરજણૢોમાં સ્વભાવની ભિન્નતાના હિસાબે જીવને ફળદાતા ખનવામાં પણ ભિન્નતા છે. અને તેથી જ તે ક રજકણોના સમૂહ પૈકીની વિવિધ રજકણોની જ્ઞાનાવરણીય આદિ ભિન્ન ભિન્ન સંજ્ઞા છે. આ ભિન્ન ભિન્ન સ ́જ્ઞારક ક સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણોના સમૂહના સબંધ, જીવની સાથે થયે શાથી? તેનુ સમાધાન એ છે કે મિથ્યાત્વ ( અતત્ત્વ પ્રત્યે Page #96 -------------------------------------------------------------------------- ________________ ex ઝુકાવ ), અવિરતિ પાપ ત્યાગની પ્રતિજ્ઞા નહિ હોવાથી ચાલુ રહેવાવાળી પાપની છૂટ ), કષાય ( ક્રા—માન—માયા અને લેાણ તથા કામ-હ-શેકાઢિ આત્માના કલુષિત પરિ ામ), અને ચેગ ( મન-વચન-કાયાની પ્રવૃત્તિ અર્થાત્ વિચાર-વાણી અને હલનચલન આદિ ક્રિયા ), એ ચાર કારણાને લઈ ને આત્મા સાથે કમ ખંધાય છે. કર્મ બંધમાં ઉપરક્ત ચાર કારણેા પૈકીનાં પ્રથમનાં ત્રણ કારણેા તે જીવે પોતે પૂર્વમાંધેલ મેહનીય સંજ્ઞાધારક કરજણૢ સમૂહના વિપાકાયથી વતા આત્માના આંતરિક દણા છે. આ દુર્ગુણાને જ ભાવ કમ કહેવાય છે, અને તે હેવામાં મેાહનીય સ ંજ્ઞાધારક રજકણ સમૂહ સ્વરૂપ, દ્રવ્યકમ જ કારણરૂપ છે. એટલે આત્મામાં સમષિત ખની રહેલ માહનીય સંજ્ઞાધારક રજકણુસમૂહના નિમિત્તને પામી જીવમાં મિથ્યાત્વઅવિરતિ અને કષાય પ્રગટે. અને મિથ્યાત્વાદિની પ્રગટતાથી પુનઃ માહનીય સાધારક નવાં રજકણ સમૂહને આત્મામાં સબંધ થાય. આવી રીતે મેાહનીયકમ અને મિથ્યાત્વાદિ આત્માના દુર્ભાવા, અરસ્પરસ કાર્ય-કારણ રૂપે વર્તે છે. પાયે તે રાગદ્વેષ છે. કયા કષાયે રાગસ્વરૂપે અને કયા કપાયા દ્વેષ સ્વરૂપે કહેવાય છે ? તે ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જૈન શાસ્ત્રોમાં બહુ જ સ્પષ્ટપણે સમજાવેલ છે. દરેક કર્મોની ખરી જડ તેા કષાય જ છે. મન-વચન અને કાયાના ચેાગે. સમાનપણે વતં તા હૈાવા છતાં પણું, કષાય— મુક્ત આત્માને ખંધાતું ક, નથી તેા વિપાકજનક થતું, કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૫ નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધનમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે, કષાયના સંબંધથી જ જીવ કર્મને એગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગ-દ્વેષથી જ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાનો ખાસ ખ્યાલ હોવું જોઈએ. કષાયના વિકારે અનેક પ્રકારે છે. સ્થલપણે વર્તતા ક્રોધાદિ કષાને તે બાલ જી સહેલાઈથી કષાયરૂપે સમજી શકે છે. પરંતુ કષાય સ્વરૂપે વર્તતા કેટલાક વિકારે એવા છે કે, સામાન્ય જનતા તેને ઓળખી કે સમજી શકતી જ નથી. આવા વિકારોમાં અન્ય તપણે પણ કામ તે કષાય જ કરતા હેાય છે. આ રીતે વિવિધ સ્વરૂપે કામ કરતા કષાયના આવિકારે જૈનદર્શનમાં બહુ જ સરસ અને સુગમ રીતે બતાવ્યા છે. માટે જ મોહનીય કર્મને, જૈનદર્શનમાં અઠ્ઠાવીસ પ્રકારે વર્ણવી કપાયના વિષયને અતિસ્પષ્ટપણે બાળજી પણ સમજી શકે અને તેનાથી બચવામાં સુલાતા રહે, એ રીતે બતાવ્યું છે. આ અઠ્ઠાવીસ પ્રકારે જે સારી રીતે જાણે તે જ સમજી શકે કે, આત્માની કઈ દિશામાં કેવા પ્રકારના કષાયે કેવી રીતે કામ કરી રહ્યા છે. આમ કષામાં પણ સ્વભાવની અપેક્ષાએ વિવિધતા હોવાથી વિવિધ કષાને ઉદય જીવને વિવિધ ભંવ પિદા કરવાવાળા હોય છે, અને તેથી વિવિધ સ્વભાવ ધારક કષાયોને વિવિધ સંજ્ઞાથી ઓળખાવાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવને મિથ્યાત્વની માન્યતામાં મુકનાર અનંતાનુબંધી નામક કષાય છે. અને અવિરતિદિશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની નામક કપાય છે. આ મિથ્યાત્વ અને અવિરતિદશા ઉત્પાદક કષામાં ક્રોધાદિ માત્રાઓ એવી અસ્પષ્ટપણે વતે છે કે સામાન્ય માનવી તેને સમજી શક્તો નથી. છતાં તે બને દશાઓ કષાયના જ ઉદયવાળી હોઈ તે બંને હેત, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે કર્મના બંધહેતુઓ કષાય અને ગ. એમ બે પણ ગણી શકાય છે. આ રીતે બન્યતુઓ મુખ્યપણે કષાય અને વેગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી–ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મ પ્રકૃતિના તરતમભાવના, કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈદશા, કઈકમપ્રકૃતિઓના બન્ધનમાં કારણભૂત છે? તે સાદી સમાજના લોકોને સહેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિ પુરૂએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદા જુદા ગણાવ્યા છે. યેગથી કાર્મિક વણાનાં રજકણે આકર્ષિત થઈ જીવમાં સંબધિત બને છે, પરંતુ તે રજકણસમૂહમા વિવિધ સ્વભાવનું નિર્માણ તો તે સમયે આત્મામાં વર્તતા વિવિધ સ્વભાવ ધારક વિવિધ કષાને અનુલક્ષીને જ થાય છે. જીવ તે કર્મણવર્ગણાના પુદ્ગલેને ગરૂપ વીર્ય વડે ગ્રહણ કરી, તેને કર્મરૂપે પરિણાવે છે, એટલે જીવદ્વારા Page #99 -------------------------------------------------------------------------- ________________ s આકૃષ્ટ દલિકસમૂહોની સ ́ખ્યામાં ન્યૂનાધિકતાનું પ્રમાણ, દલિકગ્રહણ સમયે વતા જીવના ચેાગવ્યાપારના આધારે જ છે. સ જીવેશમાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગળ સમાનપણે જ વર્તે એવા નિયમ નથી. જેથી પ્રતિસમય હિત કા ણવ ણુાના પુદ્દગલ પ્રદેશસમૂહની સખ્યા પણુ, સર્વ જીવેાને સમાનપણે હેઈ શકતી નથી. { વળી પ્રતિસમય ગ્રહિત કાણુવ ણામાંથી ક રૂપે થતા પરિણમનમાં સર્વાં રજકણુસમૂહના સ્વભાવ-સ્થિતિ અને રસ ( જીસ્સા ) નું નિર્માણુ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ગ્રહિત રજકણુસમૂહા ભાગલારૂપે વ્હેંચાઈ, પ્રત્યેક ભાગલાન પ્રદેશ ( રજકણુ–અણુ ) સમૂહમાં, તે નિર્માણુ જુદી જુદી રીતનું થાય છે. એ રીતે થતું ભાગલારૂપે વિભાજન, તે રજકણેામાં વિવિધ રીતે નિમિ`ત સ્વભાવધારક રજકણાને અનુલક્ષીને થાય છે. કેટલાંક દલિકા જ્ઞાનાવરણ ક રૂપે પશુમે છે, કેટલાંક દનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠે ભાગલા પડી, જુદા જુદા આ સ્વભાવ ઉબ્ન થાય છે. પરંતુ સાત કમ માંધનાર જીવને સાત ભા, છ કમ ખાંધનાર જીવને છ ભાગ, અને એક કમ મનાર જીવને એક જ ભાગ થાય છે. કમ'ની ભૂલ પ્રકૃતિ આ હેાવાથી ગૃહિત દલિકાના વધુમાં વધુ ભાગલા પડે તા આઠજ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના ઇલિકામાંથી તેની ઉત્તરપ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે. આ દરેક ભાગમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પ્રદેશસમૂહની વહેચણી પણ સરખી સખ્યા પ્રમાણ નહિં થતાં, અમુક નિયત ધેારણે જ ન્યૂનાધિક રીતે થાય છે. 1 આમ એક જ સમયે ગૃહિત કામ ણુવ ણામાંથી પિરણામ પામેલ કર્મોના ભાગલા પડી જઈ, પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની અલગ અલગ રીતે રવભાવાદ્રિ નિર્માણ થવાની હકીકત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચય જેવું નથી. કારણ કે જીવ અને પુગલની અચિંત્ય શક્તિ પ્રત્યક્ષ દેખાય છે. એક જ કારણથી થતા અનેક કા માં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષત, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવેાવાળી વનસ્પતિએમાં આપણે અનુભવીએ છીએ. તદુપરાંત ભાજનના કાળીચે ઉત્તરમાં પ્રવેશ્યા માદ તે જ કોળીયાનું રસ-રૂધિર-માંસ-મેદ-અસ્થિ-મજ્જા અને વી એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતુ પરિણમન તે આપણા રાજેરેજના અનુભવની વાત છે. શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રાષ્ટ્રાચણિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખારાક ખાવાપીવામાં ચવે છે, તે હાજરી અને આંતઢામાં પિરવ થઈ નાડીએમાં ખેંચાઈ તેનાથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારૂપ જે રસનાં સ્થાન, હૃદયમાં જઇ હૃદયમાંના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વાં ધાતુāનુ પોષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વાગ થાય છે. ૧ સ્થૂલ. ૨ સૂક્ષ્મ અને ૩ મળ. સ્થૂલરસ પેનાની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જગ્યાએ રહે છે, સૂમરસ ધાતમાં જાય છે, અને મળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રાસાયણિક ક્રિયા ઉપરથી સમજુ માણસ સહેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવર્ગણના, કમરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંખ્યા પ્રમાણ પ્રદેશસમૂહવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ, તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશ (કર્મ રજકણ) સમૂહમાં સ્વભાવ– અને રસ (પાવર)નું નિર્માણ વિવિધ રીતે પરિણમે એમાં કંઈ આશ્ચર્ય નથી. ગરૂપ વીર્યવડે જીવ દ્વારા આકૃષ્ટ કાર્મણવગણના દલિકસમૂહમાં પૂર્વબદ્ધ મેહનીય કર્મના વિવિધ પ્રકારના વિપાકેદય રવરૂપ નિમિત્તથી વિવિધ સ્વભાવનું સર્જન થાય છે. એ હકીકત ઉપર વિચારી ગયા. તેમાંના આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણને ઘાત કરવાના સ્વભાવ ધારક કર્મ, દલિને ઘાતી કર્મ કહેવાય છે. આત્માના સ્વરૂપમાં બાધા નાંખી આત્મસ્વરૂપને પરિપૂર્ણતા–શુદ્ધસ્વરૂપે પ્રગટ બની નહિં રહેવા દેવાવાળાં આ ચાર ઘાતકર્મ જ છે. આત્મામાં વિદ્યમાન ઘાતકર્મની સત્તા, આત્માને વૈભાવિક દિશામાં મૂકી દે છે. જેથી આત્માની જ્ઞાન અને શક્તિ પરિમિત બની જાય છે. એ એને દુઃખદાયક થાય છે. અને નીચે મુજબ બાહ્યસામગ્રીની અનુકુળતા અને પ્રતિકૂળતાને આધિન બનાવે છે. અસ્થિર શરીરે જીવ ઉપર વીંટાય છે. જીવન અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૦ માહ પ્રાપ્ત થાય છે. અને એવું પ્રારબ્ધ ખંધાય છે કે પછી અમુક સમય સુધી એ જીવે મનુષ્ય -દેવ-તિય ચ કે નરક, એ ચારમાંની કોઈપણ ગતિમાં અવતરવુ પડે છે. ત્યાં પણ સદાકાળ ટકી રહેવાનુ' નહિ હેતાં તેની મુદ્દત મુકરર હોય છે. મુદત પૂરી થયે ત્યાંથી છૂટી અન્ય સ્થાને અવતરવું પડે છે. એમ જન્મ-મરણના ચક્રાવામાં તેને ઘુમવું પડે છે. ત્યાં કચારેક અધ્યાત્મપેાષક અને કયારેક અધ્યાત્મશેાષક કૂળના સચાગા પ્રાપ્ત કરે છે. આ બધી માહ્ય સામગ્રીના સ ંચાગસર્જક કર્મોને અઘાતી કેમ કહેવાય છે, અને તે વેદનીય આયુ-નામ અને ગાત્ર એમ ચાર પ્રકારનાં છે. વંદનીય સ’સારી જીવને સુખ-દુઃખના અનુભવ કરાવે છે. આચુકમ મનુષ્યાદિ શરીરામાં ચોક્કસ કાળ સુધી જીવને ટકાવી રાખે છે. નામકમ જીવને ગતિ-જાતિ-શરીરશરીરનાં અવયવ-શરીરનાં રૂપ, સ્વર-યશ-અપયશઈત્યાદિ પ્રાપ્ત કરાવે છે, અને ગોત્રકમ ઉંચ-નીચ કુળ પ્રાપ્ત કરાવે છે. આ પ્રમાણે આ ચારે અઘાતી કર્યાં મુખ્યત્વે કરીને તે જીવને ખાદ્યસામગ્રીના સયેાગમાં સમય ધરાવે છે. અઘાતી કર્મીની પ્રકૃતિએ (દલિક સમૂ ) જ્ઞાનાદિ મુખ્ય ગુણાને ઘાત નહિ કરતી હાવા છતાં પણ, ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ધાતીકાઁની સત્તા પણ દ્યિમાન હેતે તે અઘાતી પ્રકૃતિએ નાનાદિ ગુણોને ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્મ ની સત્તા નષ્ટ થયે છતે અઘાતી મેનેિ! ઉદય તેની પરંપરા નિપજાવી t Page #103 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી. અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે, કેમકે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો તે. પરાજય પામેલ રાજવિહેણા નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મને ક્ષય થયા બાદ અઘાતી કર્મો અલ્પ ટાઈમમાં. જ ક્ષય થવાના પરિણામે આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે આ ચાર સંગવાળું છે. પરંતુ ઘાતકર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે આતમા તેથી વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શકતે નથી.. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે અવ્યાબાધ–અક્ષયસ્થિતિ–અરૂપી. પણું અને અગુરુલઘુપણામાં જ છે. એ સ્થિતિની પ્રાપ્તિ, અઘાતી કર્મોને સંબંધ આત્મામાંથી સર્વથા છૂટી જવાથી જ થાય છે. પરંતુ તે સંબંધનો છૂટકારે તો ઘાતકર્મના છૂટકારાથી જ થાય, અને ઘાતી કર્મને છૂટકારે પ્રથમ મેહનીય. કર્મના છૂટકારાથી જ થાય છે. મેહનીયકર્મની વિવિધ અવસ્થાના સંબધથી અમુક કેમે કેમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશાસુચક ગુણસ્થાનકમાં કર્મનો બંધ-ઉદય–ઉદીર અને સત્તાસ્વરૂપ સ બંધ આત્માને કે કે બની રહે છે ? અને અત્તે ગુણરથાનકમાં આગળ વધતાં મોહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન. Page #104 -------------------------------------------------------------------------- ________________ બને છેત્યારબાદ અલ્પ સમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મ, આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે બને છે ? અને અન્ત અઘાતી કર્મો સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજરઅમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે ? આ બધી હકીકત, સ્પષ્ટ અને હૃદયગમ્ય રીતે જૈનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી. જેનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્મના મૂળ આઠ ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદદ્વારા કરેલ કર્મની “વિવિધતાનું વગીકરણ એટલું બધું સુંદર છે કે, તેના દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓના ખુલાસે જૈનદર્શનમાં બતાવેલ કર્મતત્વના જ વિજ્ઞાન દ્વારા થઈ શકે છે. કેવા પ્રકારનું કર્મ વધુમાં વધુ અને ઓછામાં ઓછો કેટલો ટાઈમ આત્માની સાથે ટકી શકે ? કમને બંધ થયા પછી તે વિવસિતકર્મ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે? વિપાકના નિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ ? કંઈ જાતના આત્મપરિણામથી આ પલ્ટો થઈ શકે ? બંધસમયે વિવક્ષિત કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે સ્વભાવનો પણ પલટો વિપાક સમયે થઈ શકે કે કેમ? સ્વભાવપલટો થઈ શક્ત હોય તે કેવી રીતે થઈ શકે ? કર્મને વિપાક રોકી શકાય કે કેમ? રેઈ શકાતો હોય તો કેવા આત્મપરિણામથી રોકી શકાય? દરેક પ્રકારના કર્મને વિપાક રોકી શકાય કે અમુકને જ 'વિપાક રોકી શકાય ? જીવ પિતાની વીર્ય–શક્તિના આવિ– Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ભાવ દ્વારા સૂમ અણુસમૂહરૂપ કર્મને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેકી દઈ શકે ? આત્મા પિતાનામાં વર્તન માન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક બને છે. તે સમયે આત્મા અને કર્મ વચ્ચે કેવું યુદ્ધ જામે છે ? છેવટ અનંતશક્તિવંત આત્મા કેવા પ્રકારના પરિણામેથી બળવાન કર્મોને કમજોર બનાવી પોતાના પ્રગતિમાર્ગને. નિષ્કટ બનાવે છે ? કયારેક ક્યારેક પ્રગતિશીલ આત્માને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે? કયાં કમને બંધ અને ઉદય કંઈ અવસ્થામાં અવશ્યભાવી, અને કઈ અવસ્થામાં અનિયત છે ? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણનાં. આછાદક કર્મને કયા ઉમે હટાવી શકાય ? જ્ઞાનાદિ ચતુષ્ક ગુણેના વિકાસ સ્વરૂપ આત્માની વિવિધ દશાને કયા કમે. બતાવી શકાય ? જીવપર કર્મફળ સ્વયં ભગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કેઈની પ્રેરણાથી ભગવાય છે? સર્વથા કમસંબંધથી સદાના માટે હિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કેઈ વ્યક્તિ હોઈ શકે ખરી ? હાઈ શકતી હોય તો તેની વિશેષતાનું કારણ શું? ન હાઈશકતી હોય તે નહિ હોવાનું કારણ શું? એક જીવે બાંધેલું કર્મ અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરૂં? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખદ સમાધાન તથા, શરીર–વિચારઅને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શક્તિથી તે તેને ચેગ્ય, આસમૂહે ખેંચાય છે ! આકર્ષિત તે અણુ-- સમૂહમાંથી યથાશ્ય થતી રચનામાં જીવ પ્રયત્ન અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો કેવી રીતે ભાગ ભજવે. Page #106 -------------------------------------------------------------------------- ________________ છે? પ્રાણીમાત્રની વિવિધ શરીરરચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઈન્દ્રિચેની ન્યૂનાધિકતા, સમાન ઈન્દ્રિયે આદિ સંગે હવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખ–દુઃખના સંગની - અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ, વગેરે અનેક વિચિત્રતા, કર્મસમૂહને હટાવવા જૈન ધર્મના આરાધકેમાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતેને ખુલાસે માત્ર જૈનદર્શનકથિત કર્મવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે. આ સર્વ ખુલાસા, જૈનદર્શન–આવિષ્કારિત કર્મ વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે કર્મ ૨જકણ ? એ એક પૌગલિક (એક પ્રકાર જડ પદાર્થ)ની જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન જ પ્રાપ્ત કરાવી શક્યું છે ! કર્મને જે એક વસ્તુ કે પદાર્થ જાણે તે જ કર્મવરૂપ બરાબર સમજી શકે. જેનદર્શન કહે છે કે “કેમ” એ પુદ્ગલ દ્રવ્ય (પદાર્થ) ના પરિણમનની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવો તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં -કંઈ કઈ મૌલિક તત્ત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ અવસ્થાને તેમાં પલટો છે. જેમ પ્રાણીના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસરૂધિર-માંસ-મેદ–અસ્થિ–મજાજ અને વીર્ય) તે પ્રાણીએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ યુગલનું -એક પરિણમન છે. પરિણમન પામેલા પુદ્ગલના વર્ણ—ગંધ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૦૫ રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલટો થાય છે. પુદ્ગલનું વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટચ અનાજમાં હોતું નથી. તેવી રીતે કર્મણ વર્ગણના પુગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટય કાશ્મણવર્ગણાના પગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હાતું નથી. પગલેમાં અનેકરૂપે પરિણમન થવાનો સ્વભાવ હોવા છતાં પણ અમુક સંગેની પ્રાપ્તિએ જ તે સગને અનુરૂપ પૃથક પૃથક રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્ગલ પરિણમન તે કામણવર્ગણાના પુદ્ગમાંથી થતું હોવા છતાં તે પગલે આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહ્યા વિના થઈ શકતું નથી. જગતમાં જે કંઈ દષ્ટિગોચર ફેરફારે યા પુદ્ગલ પરમાણુઓની અચિંત્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુગલના દશ પ્રકારે થતા પરિણામથી જ છે. (૧) પિદુગલિક અણુસમૂહનું પરસ્પર સંબંધ થવાસ્વરૂપ બે પ્રકારને બંધ પરિણામ. (૨) સ્થાનાંતર થવાસ્વરૂપ બે પ્રકારને ગતિ પરિણામ. (૩) આકાર થવા સ્વરૂપ પાંચ પ્રકારના સંસ્થાન પરિણામ. (૪) સ્કંધમાંથી છૂટા પડવા સ્વરૂપ Page #108 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે ભેદ પરિણામ. (૫) વર્ણમાં પલટો થવા સ્વરૂપ પાંચ પ્રકારને વર્ણપરિણામ. (૬) ગંધમાં પલટો થવા સ્વરૂપ બે પ્રકારને ગંધપરિણામ, (૭) રસમાં પલટો થવાસ્વરૂપ પાંચ પ્રકારનો રસપરિણામ. (૮) સ્પર્શમાં પલટો થવા સ્વરૂપ આઠ પ્રકારને સ્પર્શ પરિણામ. (૯૦ ગુરૂત્વ આદિ ઉપજવા સ્વરૂપ ચાર પ્રકારનો અગુરુલઘુપરિણામ. (૧૦) વનિ પ્રગટ થવા સ્વરૂપ બે પ્રકારને શબ્દપરિણામ આ દશ પ્રકારના પરિણામથી પુદ્ગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાતરમાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ યુગલના અન્ય રીતે થતાં રૂપાન્તરે કરતાં, કર્મરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિએને આવનાર તે કર્મ સ્વરૂપે જ વર્તતું પુદ્ગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કે વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ, સ્વાત્મા સાથે સંબંધિત કર્મ પુદ્ગલરૂપ આવરણને શ્રાપશમ પામવા દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનનો આવિષ્કાર, તેને ઉપગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઈચ્છિત અનુકુળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલનો હિસ્સે મુખ્યરૂપે છે. • જૈનદર્શન કહે છે કે પ્રાણીઓને વિવિધ પ્રકારે ભેગવવા પડતા કષ્ટો મૂળ આધાર જીવ અને પુદ્ગલ તસ્વને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૭૧ પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બને એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ જૈનદર્શનનું મુખ્ય પ્રોજન છે. એ પ્રજનની સફલતા કર્મસ્વરૂપ પુદ્ગલ-અણુના તાત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કેઈપણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કર્મસ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનું અણુવિજ્ઞાન હેઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના આગુવાદની જ ખાસ મહત્તા છે. જૈનદર્શને જ કર્મસિદ્ધાંતના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકેને કર્મપ્રકૃતિઓની ગણત્રી, સંધ્યાની બહુલતા આદિથી તે વિષય પર રૂચી હોતી નથી, પરતુ. તેમાં કર્મશાસ્ત્રનો શું દેષ ? ગણિત, પદાર્થ વિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષયેપર સ્થૂલદશી લોકોની દષ્ટિ કામ ન કરે અને તેથી તેવાઓને તે નિરસ લાગે તેમાં વિષયને શું દોષ? દેષ છે નહિ સમજવાવાળાની બુદ્ધિનો. કેઈપણ વિષયના અભ્યાસીને તે વિષયમાં રસ ત્યારે જ આવે છે કે જ્યારે તે તેની ઉંડી વિચારણા કરી શકે. જેને સામાન્ય ચક્ષ દેખી ન શકે તેવા વિષયને પણ જાણી શકવાવાળી, તથા જેને સાધારણ ઈન્દ્રિયે પામી ન શકે એવી વસ્તુને અનુભવ કરવાવાળી, પ્રચ્છન્ન ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરવાને હેતુ, એ જે જૈનદર્શન કથિત આગનો આવિષ્કાર છે. . . જ. ૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોક એવી માન્યતા ધરાવે છે કે જેનદર્શન તે માત્ર કર્મવાદી જ છે. પરંતુ માત્ર કર્મવાદી જ છે” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્યની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મને જ માનનાર નહિં હતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ પાંચે સમવાય કારણેને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર કર્મવાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્દભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણો પૈકી કર્મનું સ્વરૂપ, શેષ ચાર કારણે કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલું જોવામાં આવે છે. વર્તમાન જૈન આગમમાં તે કર્મવાદનું સ્વરૂપ અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે. કર્મવિચારનું મૂળ તો જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના બારમા અંગના ચૌદ પૂર્વવાળા ચોથા ભેદમાં છે. તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વ પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારે પરંપરાએ ઉતરી આવેલ છે, અને સંઘરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલ કર્મવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાદનું સ્વરૂપ સંપૂર્ણ પણે તે નહિ પણ અમુક અંશે તે જાણું-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મ. વાદને વિષય પણ અન્ય દર્શનમાં કહેલ કર્મવાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે. કર્મસત્તા ઉપર વિજય મેળવીને જીવે પરમાત્મપદ પ્રાપ્ત Page #111 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે ધર્મતત્વની અદ્દભૂત શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ ? તેનું સચોટ પ્રતિપાદન જૈનદર્શન દ્વારા સરલ અને સુંદર રીતે સમજી શકાય છે. એટલું જ નહિ પરંતુ દ્રશ્ય જગતની રચના કેણ કરે છે? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકીક્ત પણ આ જૈનદર્શન કથિત કર્મવાદ ઉપરથી જ સમજી શકાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું સુષ્ટિ સર્જન આ દ્રશ્ય જગતનું અસ્તિત્વ કેઈ અમુક નિયત ટાઈમથી જ બની રહ્યું છે, એવું નથી. તે તે સદાને માટે છે જ. અને સદાને માટે રહેશે જ. હા ! એટલું જરૂર છે એમાં પરિવર્તન થતાં રહે છે અને થતાં રહેશે. તેમાં કેટલાંક પરિવર્તન તે જીવના પ્રયત્નની અપેક્ષાવાળાં છે. વળી એવાં પણ કેટલાંક પરિવર્તન હોય છે કે જેમાં કેઈના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી જ નથી. તે જડતના વિવિધ સંગોથી, ઉષ્ણતા–વેગ-ક્રિયા આદિ શક્તિઓથી બનતાં જ રહે છે. માટી–પથ્થર આદિ ચીજોના એકત્ર થવા રૂપ નાના–મોટા પહાડ બને છે. જુદી જુદી દિશાઓમાંથી આવી મળેલ પાણીના પ્રવાહમિલનથી નદીઓ બને છે. ઘણું નદીઓના પાણસમૂહથી સમુદ્ર બને છે. સૂક્ષ્મબુદ્ધિથી સમજનાર સમજી શકે છે કે આ જગ. તના સ્થલ અને સૂકમ પદાર્થો, પરમાણુના ભિન્નભિન્ન પ્રકારના સંગાથી રચાય છે. પૂરણ અને ગલન, એ પુદ્ગલ-પરમાણને સ્વભાવ હોવાથી પરમાણુયુક્ત પદાર્થોમાં અનેક પ્રકારનાં રૂપાન્તરે થવાની ચેગ્યતા આપણે જોઈએ છીએ પૃથ્વી ઉપરનું દોષવાળું જળ, સૂર્યના કિરણેથી શેવાઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉંચે ચઢી વધારે શુદ્ધ અને ઉંચા પ્રકારનું થઈ પાછું પૃથ્વી પર આવે છે. જળ તે પૃથ્વી વડે શેષાઈ વિવિધ વનસ્પતિએમાં વિવિધ સ્વરૂપે ઉંચી ઉચી દિશાઓને પામે છે. વનસ્પતિ, પ્રાણીઓ વડે આહારરૂપે ઉપગી બની, રૂધિર, મજજા, અસ્થિ આદિ રૂપે પરિણમે છે. માટી, પથરારૂપે અને પથરા, વિવિધ ખનિજરૂપે અથવા હીરા–માણિક્ય-રત્નના ઉત્કૃષ્ટરૂપમાં રૂપાન્તરને પામે છે. આ રૂપાન્તર થવામાં કેઈની પ્રિરણની અપેક્ષા નહિ રહેતાં માત્ર તે તે પદાર્થોને સ્વભાવ જ તથા પ્રકારનો હોવાનું માનવું તે જ વ્યાજબી છે. જેમ બીજમાં અનાજ શ્વાની ચેગ્યતા છે, પરંતુ તે બીજને અનુકુળ ખાતર–વરસાદ અને ખેડૂતનો જોગ મળેથી જ બીજમાંથી અનાજ તૈયાર થાય છે. તેવી રીતે અમુક અમુક નિમિત્ત કારણેને ચેગ મચેથી દરેક પદાર્થોમાં રહેલા તે તે પ્રકારના સ્વભાવે પ્રગટ થાય છે. આ પ્રમાણે પુદ્ગલ (જડ) પદાર્થને વિવિધ પરિવર્તનથી વિવિધ પદાર્થોનું અસ્તિત્વ સદાના માટે વિશ્વમાં વતી જ રહે છે. એક વસ્તુનું રૂપાન્તર આપણે સમજી શકીએ છીએ. પરંતુ રૂપાન્તર થતા તે પદાર્થોની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ? તે બાબતને વિચાર કરતાં સમજાશે કે કઈ પદાર્થની મૂળ ઉત્પત્તિ તો છે જ નહિં. એટલે નાશ પણ નથી. માત્ર રૂપાન્તર થવાના હિસાબે પર્યા–અવસ્થાઓની આદિ અને અંત કહી શકાય. પરંતુ મૂળ દ્રવ્યને આદિ કે અંત તે નથી જ. જે પુદ્ગલ દ્રવ્યનાં રૂપાન્તરે આપણે જોઈએ છીએ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તે સર્વે, પૃથ્વી-પાણી—વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવાનાં તે તે જીવે ધારણ કરેલાં કે છેડી દીધેલાં શરીશ જ છે. વળી શરીર એ પણ કંઈ કાઈ દ્રવ્યની નવિન ઉત્પત્તિ નથી. પરંતુ પ્રયાગ પરિણામ ( જીવ પ્રયત્ન અવસ્થાંતર થયેલ )થી પરિણમન પામેલ દ્રવ્યનું રૂપાન્તર છે. શરીર ધારણ કરનાર જીવ તે શરીરને ઈંડી અન્ય સ્થાને ચાલ્યા જાય છે, ત્યારે શરીરનાં પણ વિવિધરૂપે રૂપાન્તરો, મિશ્ર પરિણામથી થાય છે. આ શરીર, કઈ અવસ્થાસૂચક પુદ્ગલ તત્ત્વમાંથી અને છે? કાણુ મનાવે છે? આ શરીરના સૂક્ષ્મ-સ્થૂલ આદિ પ્રકાર, તેની રચનાપદ્ધતિ, તેના વૃદ્ધિક્રમ, ઈત્યાદિ શરીરરચના અંગેના અનેકવિધ વિચાર, વૈજ્ઞાનિક ઢબે જૈનદર્શનમાં હૃદયગમ્ય રીતે સમજાવ્યેા છે. અને તેમાં અનભિસધિ જ સ્વરૂપે વતે જીવ પ્રયત્ન, શરીર રચનામાં ઉપયેાગી મનતુ મૌલિક પૌદ્ગલિકતત્વ અને કમ સ્વરૂપ પૌદ્ગલિક અણુસમૂહ, આ ત્રિવેણી સંગમથી જ શરીરની રચના થાય છે. અને તેમાંથી વિવિધ સ્વરૂપે દ્રશ્ય જગતનુ અસ્તિત્વ વર્તે છે. પૂર્વે કહેલ આઠ ગ્રહણયેાગ્ય પુદ્દગલવણાઓ પૈકીની પાંચ શરીર ચેાગ્ય પુદ્દગલવગ ણાએ તે તે શરીરરચનાનું મૂળ ઉપાદાન તત્ત્વ છે. અર્થાત્ તે તે વાએમાંથી જ તે તે શરીરની રચના થાય છે. આ શરીર રચના તે તે શરીરને ધારક તે તે જીવના જ પ્રયત્નપૂર્વક થતી હાવા છતાં પણ તેના તમામ ઉદ્યમ કર્માધિન હેાવાથી જેવા પ્રકારના કમના ઉદય હાય તેવુ જ શરીર ખની શકે છે. એટલે કમ સમૂહની આધિનતાના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આધારે જ તથવિધ પ્રયત્નપૂર્વક ગૃહિત પગલવર્ગણનું પરિણમન, જીવ પિતાના પ્રયત્નપૂર્વક કરે છે. કર્મો વિના શરીરાદિને ચગ્ય પગલવણાનું ગ્રહણ અને તેને પ્રગપરિણામ પ્રાપ્ત કરવાનો જીવને અધિકાર રહેતું જ નથી. એટલે કે પુદગલેમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રાગ પરિણામે કર્મની મદદથી જ જીવ પ્રાપ્ત કરી શકે છે. અહીં કેઈ ને શંકા થાય કે કર્મ તે સ્વયં જડ. હાવાથી જીવને તે પિતાની આધિનતામાં કેવી રીતે રાખી શકે ? વળી જીવ પ્રયત્નથી જ શરીર રચના થઈ શકતી હોય તે દરેક જીવ પિતાના શરીરની રચના મનગમતી જ કરે, વિપરીત શા માટે કરે? અને તેમાં જડ કર્મોનું શું ચાલે ? પરંતુ એમ પણ બનતું નથી. માટે પ્રાણુઓની શરીર રચના કરનારે જીવ સ્વયં નહિ હેતાં ઈશ્વર નામે કેઈ મહાસત્તાધીશ વ્યક્તિને વિશ્વરચના કરનાર માનવે જોઈએ.” આનું સમાધાન એ છે કે ઈશ્વરને સૃષ્ટિક્ત માનવાની કઈ જરૂરિયાત રહેતી જ નથી. કારણ કે જીવન સંબંધથી. કર્મમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે કર્મના સારા યા બૂરા વિપાકે નિયત સમયે જીવ પર પ્રગટ થતા જ રહે છે. તડકામાં ઉભા રહેનાર ચા ગરમ ચીજ ખાનાર મનુષ્યને અન્ય કેઈ સત્તાધીશની પ્રેરણું વિના આપોઆપ પાણી પીવાની ઈરછા જાગે છે, અને પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. તેવી રીતે કર્મ બાંધવાના સમયે પરિણામોનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે તે સંસ્કારાનુસાર જીવની બુદ્ધિ તેવી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ બની જાય છે. અને તે એવાં કામ કરી બેસે છે કે જેથી સ્વયં પિતાના કર્માનુસાર ફળ પ્રાપ્ત કરી જ લે છે. આ રીતે શરીર રચનામાં પ્રસ્ત બની રહેલ જીવ પ્રયત્નમાં પણ, જીવની બુદ્ધિ પિતાના પૂર્વકૃત કર્માનુસારે જ બની રહેતી હોવાથી પોતપોતાના શરીરની સારી યા નરસી રચના, કર્મ અણુસમૂહની આધિનતાથી જ જીવ કરી શકે છે, એમ માનવામાં કઈ હરક્ત રહેતી નથી. પહેલાં વિચારાઈ ગયું છે કે પ્રતિસમય જીવવડે ગૃહિત કામણવર્ગણાના તમામ અણુસમૂહમાં સ્વભાવનું નિર્માણ એક સરખું નહિ થતાં વિવિધ પ્રકારનું થાય છે. અને તે વિવિધ પ્રકારના સ્વભાવ ધારક આણુસમૂહે વિવિધ સંજ્ઞાથી વ્યાવહારાય છે. અહિં શરીરને ગ્ય પગલોનું ગ્રહણ અને તે પુદ્ગલેનું પરિણમન વિવિધ રીતે જીવ કેવી રીતે અને કયા કર્મને આધીન રહીને કરે છે, તે આપણે વિચારવાનું છે. વિવિધ સંજ્ઞાધારક કર્મ આસમૂહનું જૈનદર્શનમાં મૂળ આઠ અને ઉત્તર ૧૫૮ ભેદે વગીકરણ જેમ કર્યું છે, તેમ શુભ અને અશુભ ફળદાતાની અપેક્ષાએ પુણ્ય તથા પાપ એમ બે ભેદે, તથા જ્ઞાનાદિ ગુણેને ઘાત કરનાર અને નહિ કરનારની અપેક્ષાએ ઘાતી-અઘાતી એમ બે ભેદે પણ વર્ગીકરણ કરેલું છે. તદુપરાંત કર્મને વિપાક અમુક હેતુઓ પ્રાપ્ત થતું હોવા અંગે તે વિપાકની હેતુસૂચક અપેક્ષાએ કર્મપ્રકૃત્તિઓનું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વગીકરણ ચાર વિભાગમાં પણ કરેલું છે. તે ચાર પ્રકારે નીચે મુજબ છે. (૧) જીવવિપાકી (ર) પુગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી આ ચાર પ્રકારના વગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કર્મપ્રકૃતિઓને વિપાક જીવ જ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. પરંતુ અમુક કર્મપ્રકૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રવૃતિઓ અમુક સ્થાનને જ પામીને અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ જીવને ફળદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મપ્રકૃતિઓના બતાવ્યા છે. એટલે કઈ કર્મ પ્રકૃતિએ ક્યા સ્થળને, કયા ભવને અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન, ભવ, અને પુદ્ગલ સામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે ? તે આ ચાર પ્રકારના વગીકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય, તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે. (૧) જીવ વિપાકી–કર્મ માત્ર આત્માને વિપાક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વરૂપે અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની, ભવની કે બાહ્ય સામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કમપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે પ્રકૃતિઓ નીચે મુજબ છે. જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, મેહનીયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ચાર, જાતિ પાંચ, વિહાગતિ બે, શ્વાસેચ્છાસ નામ કર્મ–૧, તીર્થકર નામકર્મ–૧, ત્રસ–૧, બાદર-૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય–૧, સુસ્વર-૧, આય–૧, યશ-૧, સ્થાવર-૧ સૂક્ષમ-૧, અપર્યાપ્ત–૧, દૌભાગ્ય–૧, દુઃસ્વર-૧, અનાદેય–૧, અને અપયશ-૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. હવે પ્રથમ ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિઓ કઈ છે. તે વિચારી પછી પુદ્ગલ વિપાકીની હકીકત વિચારીશું. ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદય થતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનું છે. દેવાનું પૂબી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂવી અને નરકાનું પૂવી જ ચારે આનુપૂવકમેં ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશોની શ્રેણરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે. ભવવિપાકી–જે કર્મ પ્રકૃતિઓ અમુક ભવમાં જ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉદય આવે છે. કારણ કે બીજી કર્મપ્રકૃતિએ તે ભવ-ભવાં તરે ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે. માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે, વર્તમાન ભવના બે આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર સ્વગ્ય ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાંસુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ તેને ઉદય થાય છે, માટે તે ભવવિપાકી છે. પુદગલ વિપાકી–પુલ વિપાકી કર્મપ્રકૃતિઓના વિપાકને સંબ ધ પુલ વર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિઓ સંસારી જીને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન, એ ચારેને ચગ્ય પુદુગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષમતા, સ્થૂલતા, સંસ્થાન, અંગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદ્ગલ. વિપાકી પ્રકૃતિએ તે નામકર્મની પ્રકૃતિઓ છે. સંસારી જીનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયવોની એગ્ય રથળે રચના, શરીરનો. બાધે, અને શરીરનો આકાર જુદી જુદી જાતિના ને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે ? તે બધાઅને સાચે ખ્યાલ આ પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિએને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુલવિપાકી કર્મપ્રકૃતિઓનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા, જીવને વિપાકને અનુભવ કરાવનારી હેવાના અંગે જ, આ કર્મ પ્રકૃતિઓ, શાસ્ત્રમાં “પુદગલવિપાકી ” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિઓ નીચે મુજબ છે. શરીર નામકર્મ–૫, અંગે પાંગ નામકર્મ-૩, બંધન નામકર્મ–૧૫, સંઘાતન નામકર્મ–૫, સંહનન નામકર્મ, સંસ્થાન નામકર્મ–૬, વર્ણ નામકર્મ–૫, ગધ નામકર્મ–૨, રસ નામ–પ, સ્પર્શ નામકર્મ–૮, અગુરુલઘુ નામકર્મ–૧, નિર્માણ નામકર્મ–૧, પરાઘાત નામકર્મ–૧, ઉપઘાત નામકર્મ–૧, આતપ નામકર્મ–૧, ઉદ્યોત નામકમ–૧, પ્રત્યેક નામકર્મ–૧, સાધારણ નામકર્મ–૧, શુભ નામકર્મા–૧, અશુભ નામકર્મ– ૧, સ્થિર નામકર્મ–૧, અસ્થિર નામકમ-૧, એમ કુલ-૭૨ પ્રકૃતિઓ છે. આ બહેતર પ્રવૃતિઓ તે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ- પિકીની છે. નામકર્મને જૈનદર્શનકારેએ ચિત્રકારની ઉપમા - આપેલી છે. ચિત્રકારને જેવું ચિત્ર તૈયાર કરવાની ઈચ્છા હોય તેને અનુરૂપ રેખા-રંગ-સફાઈ વગેરે સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખે છે. તે સામગ્રીઓમાં જેટલી ખલના હેય તે મુજબ ચિત્રના કાર્યમાં ખલન થાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ એટલે ચિત્રના કાર્યમાં કોઈ પણ જાતની ખામીઓ અનુભવવી ન પડે તેની સાવચેતી પ્રથમથી જ રાખવામાં આવે છે. જે ચિત્ર માટે બધી ગ્ય સામગ્રી પહેલેથી મેળવી રાખેલ હોય તે ચિત્ર છેવટે બરાબર તૈયાર થાય છે. મકાન. બનાવનાર કે કારખાનું ચલાવનાર તેના નિયામકને જેવું મકાન બનાવવું હોય તે પ્રમાણે જ વેતરણી પ્રથમથી જ કરે. છે તે વેતરણી અને વ્યવસ્થા મુજબ કારખાના યા મકાનનું કામ કમસર અને વ્યવસ્થિત ચાલુ રહે છે. તેવી રીતે એકભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થનાર પ્રત્યેક માત્માને ઉત્પન્ન થતાંની સાથે જ શરીરશ્ચના અંગે, પૂર્વે આ ભવ માટે ઉપાર્જન કરેલા કર્મોની અસર થવા માંડે જ છે. એટલે આખી રચના તે પ્રમાણે જ શરૂ થાય છે. અને બધી અસરેના પરિણામે અમુક ચોક્કસ સ્વરૂપમાં આખું શરીર તૈયાર થતું જાય છે. અહીં શરીર રચનાના કાર્યમાં બહોતેર કર્મપ્રકૃતિઓ. દ્વારા શરીરને ચગ્ય પુદ્ગલેનું ગ્રહણ અને પરિણમન થાય છે. ગતિનાકર્મ અને જાતિનાકર્મ અનુસાર નક્કી થયેલ, પરિસ્થિતિ તથા ઉત્પન્ન થવાના સગવાળા સ્થળે, આનુપૂવી નામના કર્મવડે, લાવી મુકાતાંની સાથે તે જ વખતે તે જ પહેલે સમયે તે આત્માને શરીર નામકર્મ ઉદયમાં આવે છે. ઉત્પન્ન થયેલ આત્મા, તે ગતિકર્માનુસાર જે ગતિમાં ઉત્પન્ન થયે હોય, તે પ્રમાણે તદ્દગત્યાનુસાર સામગ્રી પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલ આત્માને શરીર એગ્ય પુદ્ગલ વણાઓ માંની યથાગ્ય વર્ગનું ગ્રહણ કરવાને હક્ક આ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શરીર નામક ના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. અને તે શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વણા ગ્રહણ કરવાનેા હક્ક ચાલુ રહે છે. અહીં સમજવું જરૂરી છે કે-પાંચ પ્રકારના શરીર પૈકી મનુષ્ય અને તિય અને ચેાગ્ય મુખ્યપણે ઔદારિક શરીર છે. અને દેવ તથા નારકને ચેાગ્ય વૈક્રિય શરીર છે. એટલે મનુષ્ય અને તિય ́ચને ઔદારિક શરીર મનાવવા માટે જીવે પૂર્વે` બાંધેલું ઔદારિક શરીર નામ ક’” તે ઔદાકિ શરીરપણે ગ્રહણ ચેાગ્ય જે ઔદારિક જાતની પુદ્ગલ વણા છે, તેમાંથી તે વણા મેળવવાનેા હક્ક આપે છે. અને દેવ તથા નારકને વૈક્રિય શરીર અનાવવા માટે તે જીવે પૂર્વે ખાંધેલુ • વૈક્રિય શરીર નામકમ” વૈક્રિય જાતિની પુદ્ગલ વણા મેળવવાના હક આપે છે. શરીરને ચાગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ કરવામાં જીવને કાયયેાગ ( શરીરને વ્યાપાર ) છે, તાગ્ય ( તે કાયયેગ તે શરીર તૈયાર થયા પછી હેાય છે. તૈયાર થયેલ તે કાયયેાગ દ્વારા તે તે શરીર ટકી રહે ત્યાં સુધી તે જીઢંગી પ ત તે શરીરને ચેાગ્ય પુદ્દગલાનું ગ્રહણ ચાલુ જ હેય છે. પરંતુ ઉત્પતિના પ્રથમ સમયે કંઈ તદ્ભવ ચેાગ્ય શરીર તૈયાર હેતુ નથી. તે શરીર તે, તે શરીર ચેગ્ય પુદ્ગલના ગ્રહણુ અને પરિણમનથી તૈયાર થાય છે. એટલે ઉત્પતિના પ્રથમ સમયે ગ્રહણ કરાતાં શરીરનાં પુદ્ગલાને જીવ અનાદિકાળથી પેાતાના આત્મા સાથે સંયુક્ત થઈ રહેલ તૈજસ તથા કાર્માંણુ શરીરના સંચાગે ગ્રહણ કરે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ આને આહાર ગ્રહણ કહેવાય છે. ગ્રેવીસે દંડકમાંપાંચે ય જાતિમાં–છ એ કાયમાં, એમ જ્યાં જ્યાં શરીરે હાય, પછી ચાહે ઔદારિક–વૈક્રિય કે આહારક હોય, તે બધાયમાં તૈજસ તથા કામણ શરીર તે માનવાં જ પડે. કારણ કે અનાદિકાળથી તે અને શરીરે જીવને સ યુક્ત જ છે. અને તે તૈજસ તથા કાર્મણ વિના બીજાં શરીર બને જ નહિં. પરભવથી આપેલ આત્માને તેજસ તથા કાર્માણ શરીર તો સાથે જ હોય છે. અને તે વડે જ દારિક વગેરે પુદ્ગલ ગ્રહણ કરે છે. - જીવને આ તૈજસ અને કાર્મણ શરીર અપાવનાર તે અનુક્રમે તેજસ શરીર નામકર્મ અને કર્મણ શરીર નામકર્મ છે. અને ચૌદ પૂર્વધારી મુનિઓને આહારક શરીર બનાવવામાં કારણભૂત આહારક શરીરનામકર્મ છે. આ પ્રમાણે પાંચ પ્રકારનાં શરીર નામકર્મો છે. તેજસકાર્પણ અને આહારક શરીરે સૂમ વર્ગણાનાં બનેલાં હોવાથી ચર્મચક્ષુથી દેખી શકાતાં નથી. હવે સ્વશરીર ગ્ય પુદ્ગલ વર્ગણાનું ગ્રહણ, જીવ શરીર નામકર્મને ઉદયે કરે છે, પરંતુ ગ્રહણ કરાતી તે પુદ્ગલ વર્ગણ રેતીના લાડુ જેવી ભરભર ભૂકા જેવી ગ્રહણ નહિ કરતાં, અમુક પ્રમાણવાળા સ્નેહ-ચિકાશ અને લુખાશને લીધે પરસ્પર ચૂંટી ગયેલી એટલે સંઘાતીભૂત થયેલી જ યુગલ વર્ગણાઓ ગ્રહણ કરે છે. જેમ કુંભ (ઘડે) બનાવવામાં છુટક છુટક માટીના કણે ગ્રહણ નહિં કરતાં, કુંભ રચ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નાને અનુકૂળ કરાયેલા માટીના પિડાએ જ ઉપયાગી થાય. છે, તેમ શરીર બનાવવામાં પણ શરીર રચનાને અનુકૂલ પિંઢ રૂપે અનેલી પુર્દૂગલ વ ણા જ ઉપયેાગી થાય છે. અમુક પ્રમાણમાં જ લખાઈજાડાઈ આદિ નિશ્ચિત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચના માટે, તે તે શરીરને અનુસરતી પુદ્ગલ વણાના સમૂહ વિશેષની રચનાની પણ આવશ્યક્તા રહે છે. અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. આવે! સઘાત કરી આપનાર એક પ્રકારનું નામક જીવે પૂર્વે મેળવેલું હેાય છે. તે કમ તે “ સઘાતન નામ ક” કહેવાય છે. એટલે સધાતન નામક, જીવને વર્ગણાના સઘાત પામેલા સ્પા અપાવે છે. તે પણ પાંચ પ્રકારના શરીર મુજમ પાંચ પ્રકારે છે સઘાતન નામક તથા શરીર નામક ના ખળથી સઘાત પામેલી સ્વચેાગ્ય શરીરની પુદ્ગલ વ ણાને જીવ પ્રથમ સમયે લે છે. આનું નામ આહાર કહેવાય છે જીવને તે ભવયેાગ્ય શરીર જ્યાં સુધી કાયમ રહે છે, ત્યાં સુધી આ વા મળવા રૂપ આહાર તેને મળ્યા જ કરે છે. પણ તે વણારૂપ આહાર ચાલુ રહે, તેમાં ગ્રહણ કરેલી અને ગ્રહણ કરાતી વણાના સ્ક ધેા પરસ્પર એક રચનારૂપે મળી જવા જોઈ એ. જેમ તૈયાર થતા મકાનમાં વપરાતી ઈટાનાં રજકણે! અંદરાદર સધાતીભૂત હેાય છે, પર ંતુ તેથી કરીને ઈં ટા ઉપર ઈ ટી. ગાઢવી દેવાથી મકાનની મજબૂતી થતી નથી. માટે તેને ચૂના કે માટીથી .પરસ્પર ચેાડવી પડે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તેવી રીતે સંઘાત પામેલી વર્ગણાઓ પરસ્પર એકમેક એંટી જવી જોઈએ. આના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–એક એવું કર્મ છે કે–જેમ રાળ બે કાષ્ટને એકાકાર કરે છે, તેવી રીતે બંધન નામે તે નામકર્મ, આત્મા અને પગલે અગર પર સ્પર પુદગલોને એકાકાર સંબંધ કરાવે છે. તે બંધન નામકર્મ પંદર ભેદે છે. તે પંદર ભેદનું વર્ણન કર્મગ્રંથ વિગેરેમા નામ કર્મની પ્રકૃતિઓ અંગે આવતા વર્ણનમાંથી સમજી લેવું. આથી સમજી શકાય છે કે ઔદારિકાદિ શરીર નામ. કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીર એગ્ય વર્ગણાનું ગ્રહણ, ઔદારિકાદિ સંઘાતન નામકર્મના ઉદયથી ટાસ્કિાદિ શરીરને ગ્ય પુદ્ગલ સમૂહ વિશેષની સંઘાતરૂપે રચના, અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી તે સમૂહ વિશેષને ઔદ રિકાદિ શરીર સાથે પરસ્પ એકમેક સંબધ થાય છે. અહીં સુધી તે શરીર નામક બધે કાચો મસાલે તૈયાર કર્યો. પરંતુ પરસ્પર એકમેક સંમિલિત બની ગયેલ તે પગલેનું પરિણમન એટલા પુરતું જ થઈને અટકી જાય તે શરીર માત્ર એક ગોળમટોળ દડા જેવું જ બની રહે. જેથી એ જ સ્થિતિમાં નહિ રહેતાં તેમાંથી હાથ-પગ-માથું –પેટછાતી– પીઠ વગેરે અંગે, આંગળાં-નાક-કાન વગેરે ઉપાંગો, તથા વાળ-દાંત-નખ-રેખા વગેરે અંગોપાંગરૂપ શરીરને ગ્ય. અવયવે તૈયાર થાય છે. તૈજસ તથા કાર્મણ શ્રીરને અંગ જે–૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પાંગ હેાતાં નથી. જેથી ઔદારિક અંગાપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અ ંગોપાંગ, એમ ત્રણે પ્રકારે “ અગાપાંગ નામ 'તે તે રીતે શરીરને ચેાગ્ય અવયવે તૈયાર કરાવે છે. અગેાપાંગ નામકર્માંથી પ્રાણીના શરીરમાં અંગ-ઉપાંગ ફૂટે છે, પરંતુ કયા અવયવેા કયાં જોઈ એ તે નક્કી કરી આપનાર તે નિર્માણ નામ ' છે. ' ગૃહિત વણાનું પરિણમન થવામાં નિર્માણુ નામકમ ” પહેલા સમયથી જ અસર કરવા માંડે છે. એટલે પરિણામે ક્રમસર પિરણામ થતુ આવે છે. આવુ ક્રમસં નિવેશ પરિણામ, દરેક પ્રાણીમાં જીવ વિશેષને લીધે જુદી જુટ્ઠી પરિસ્થિતિવાળા થાય છે. એમ પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયાગથી ઉત્પન્ન થતા ક્રમસ'નિવેશ પરિણામમાં આ નિર્માણુ નામક ’ કારણભૂત છે. અંગોપાંગની રચના અંગોપાંગ ના મકમ વડે થાય છે. પરંતુ જે અગ જ્યાં શેાભી શકે, અને ખરેખર ઉપયોગમાં આવી શકે, તે રીતે અર અર સ્થળેા નક્કી કરવાનું કામ નિર્માણુ નામકર્મ કરી આપે છે. નિર્માણ નામકર્મનું કામ માત્ર બાહ્ય અંગોપાંગનાં સ્થળે! નકકી કરવા પુરતુ જ છે એમ નથી, પરંતુ શરીરના નાનામોટા તમામ તત્વાના રીતસર ચીતાર નક્કી કરી આપનાર પણ આ “ નિર્માણ નામક ” જ છે. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય સુધીના તમામ જીવામાં શરીરના અવયવેની રચના અને અવયવનું સ્થાન એક સરખુ કે એક ઘાટવાળું હાતું નથી. જીવના વ્યાપારથી શરીર રચાય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ છે, છતાં એ શરીર જીવ પાતે ધારે તેવુ મોટુ અગર અમુક પ્રકારનું મનાવી શકતા નથી. પેાતના પ્રયાસથી પણ થતુ શરીર સ્વચ્છાનુસાર ન બનાવી શકવાનું કારણ એ જ છે કે ઘાટના આધાર ‘નિર્માણ નામક” ના ઉદય પર રહે છે. જેવું નિર્માણ નામક હેાય તેવુ' જ શરીર, જીથી બની શકે છે. અને બનાવી શકાય છે. નિર્માણ કમેદયે જીવના જે વ્યાપારથી પુનૢગલે શરીરાપ્તિપણે પરિણમે છે, તે પુદ્ગલે જ પ્રયાગ પરિણત કહેવાય છે. આવા પ્રયાગ પિરણામમાં પુદ્દગલે એક જ પ્રકારનાં ગ્રહણ કરાતાં હાવા છતાં પણુ પરિણમન જુદા જુદા પ્રકારે થામાં કારણભૂત નિર્માણુ નામક છે. નિર્માણ નામકમ અનેક પ્રકારનુ છે. અને પ્રત્યેાગ પરિણત થતા પુદ્ગલાનું પરિણમન પણ અનેક પ્રકારનુ હાય છે. એક જ જાતના ખેારાક લેવા છતાં તે તે ખારાકનાં પુદ્ગલે! શરીરમા મનુષ્યને મનુષ્યરૂપે અને જનાવરને જનાવરરૂપે પરિણમે છે, જે પરમાણુઓ ગાયમાં ધરૂપે પરિણમે છે, તે જ પરમાણુ સાપમાં ઝેરરૂપે પરિણમે છે. જે જલનુ આપણે પાન કરીએ છીએ તે જ જલથી વૃક્ષેા અને વેલડીએ પણ સિંચાય છે. જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. એક જ જાતના ખારાકનું તથા જલનું પરિણમન વિવિધ પ્રકારે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એજ રીતે શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાનું પરિણમન, ગ્રહણ કરનાર જીવેાના કર્માનુસાર જુદા જુદા પ્રકારે થાય તેમાં કોઈ આશ્ચય Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જેવુ નથી. પરિણમનમાં આ પ્રમાણે ભિન્નતા થવાનું કારણ ઉપર જણાવ્યા મુજમ “ નિર્માણુ નામકમ ” છે. tr શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાના પરિણમનમાં એક જાતિ થી અન્ય જાતિમાં ભિન્નતા સભવે છે, એટલું જ નહ પર તુ એક જ જાતિમાં પણ ભિન્નતા સભવે છે. મનુષ્ય જાતિમાં કોઈ નાના કાનવાળે, કોઈનું નાક— ચીખુ, કેાઈનું એહુ લાંબુ, કઈ ઠી ગણે, કોઈ ઊંચા, આ અધાનું કારણ, જીવ જેવા નિર્માણ કર્યાંના ઉદ્દયવાળા હોય, તે પ્રમાણે શરીના અવયવે મને છે. પુદ્દગલેા એક સરખાં છતાં પરિણમાવનાર જીવે! જેવા નિર્માણુ કર્મના ઉદયવાળા હાય, તેવા શરીરપણે તે પુદ્ગલે પિરણમે છે. નિર્માણ નામક દ્વારા થતું વિવિધ પરિણમન પણ ઈંદ્રિયની અપેક્ષાએ જે જાતિના જીવ હાય, તે જે પુગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણમાવે છે. એટલે નિર્માણ નામક ને જાતિ નામકર્મોના ગુલામ તરીકે પણ ઓળખાવી શકાય. સસારી જીવામાં એકેન્દ્રિયાદિથી પચેન્દ્રિય સુધીના પાંચ ભેદે છે. તેમાં ખરૂ કારણ પુદ્ગલેના પરિણમનનું છે. પરિણમન ભિન્નતા જો ન હાત તે સંસારી જીવામાં એકેન્દ્રિયાદિ જાતિભિન્નતા અને તિય ચાદિ ગતિભિન્નતાને આપણને ખ્યાલ પણ ન આવત. અને એ રીતની ભિન્નતાના ખ્યાલ વિના જીવમાં એકેન્દ્રિયાદિષ્ણુ કે તિય ચાર્દિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગતિપશુ આપણે સમજી શક્ત નહિં. જેથી દરેક સંસારી જીનું શરીર એક જેવું અને એક સરખું દેખાત, પ્રગ પરિણમનમાં થતી ભિન્નતાના હિસાબે જ શરીરના અવયની રચનામાં ભિન્નતા છે. અને શરીરના અવયવોની રચનામાં ભિન્નતાના હિસાબે જ સંસારી જીવોના ગતિ અને જાતિને અનુસરી કહેવાતા ભેદને આપણને ખ્યાલ પેદા થાય છે. આ બધાનું મુખ્ય કારણ નિર્માણ નામકર્મ છે. એટલે ગ્રહણ કરનાર જીવોના કર્માનુસાર–ગત્યાનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. અહીં વળી પણ આપણે સ્પષ્ટ કરી જઈ એ કે-શરીર નામકર્મ અને સંઘનન નામકર્મ દ્વારા, ઔદારિકાદિ વર્ગણનાં સંઘાત પામેલાં પગલેને પરસ્પર એકમેક સંબંધવાળાં બનાવી, જે જે શરીર નામકર્મના ઉદયથી તે તે શરીરપણે પરિણામ પામેલા પુદ્ગલેને અંગોપાંગ નામકર્મ દ્વારા અંગ અને ઉપાંગ, અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણમન થવામાં તથા તે અવયવો જે સ્થળે અને જેવા સ્વરૂપે જોઈએ તે સ્થળ અને સ્વરૂપની રચના થવામાં નિર્માણ નામકર્મ કારણરૂપ છે. ઉપરોકત કર્મ દ્વારા પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન થવા વડે તૈયાર થતા શરીરમાં અમુક અમુક પ્રકારે હાડની મજબૂતી થવા રૂપ પરિણામની પણ આવશ્યકતા રહે છે. જેટલા પ્રમાણમાં હાડની મજબૂતી વધુ હોય તેટલા પ્રમાણમાં શરીરને વ્યાઘાત ઓછો લાગે છે. આપણે શાસ્ત્રો દ્વારા સાંભળીયે છીએ કે-તીર્થકર જેવા મહાપુરૂષના શરીરને અનેક Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રકારના ઉપસર્ગો થવા છતાં પણ તેમનું હાડ કુશળ રહે છે. તેનું કારણ તેમના હાડને બાંધે ઉંચામાં ઉંચી કક્ષાને હેય છે. જેમ મકાનના કામમાં લાકડાના સાંધાઓમાં સુથારે વડે થતું સંધાણ મજબૂતીવાળું હોય તે તે સાંધાઓ તુરત છૂટી પડી જતા નથી, અને મકાન વધુ ટાઈમ સુધી ટકી રહે છે. તેમ શરીરમાં તૈયાર થતાં હાડકાં તે કંઈ આખા શરીરમાં એક જ રૂપે સંમિલિત થયેલાં હોતાં નથી. એટલે શરીરના જુદા જુદા અવયવમાં રહેલાં તે હાડકાંના સાંધાનું પરસ્પર જોડાણ જેમ મજબૂતીવાળું હોય તેમ તે હાડકાં અન્યન્યથી તુરત છૂટાં પડી જતાં નથી. આપણે કહીએ છીએ કે “અમુક માણસનું હાડકું ઉતરી ગયું ” આનો અર્થ એ છે કે હાડકાનું સંધાણ અન્ય હાડકા સાથે નબળું હોવાથી સંધાણ વિખુટું પડતાં હાડકું અલગ પડી જાય છે. અને તેને આપણે. હાડકું ઉતરી ગયું એમ કહીયે છીએ. હાડકું ઉતરી જવાથી માણસને બહુ પીડા અને તકલીફ થાય છે. કેઈ કુશલ હાડવિઘ એગ્ય ઉપચારથી ઉતરી ગયેલ હાડકાનું મિલન યથાસ્થાને રહેલા હાડકા સાથે કરી દે છે. ત્યારે જ દરદીને શાંતિ થાય છે. શરીરમાં એક હાડકાના છેડા સાથે બીજા હાડકાને સાંધો કેવી રીતે જોડાણ થયેલ હોય છે, તે આ ઉપરથી હેજે સમજી શકાશે. જન્મથી જ શરીરમાં જે પ્રકારે હાડકાની સજના હોય છે, તે પ્રમાણેની સંજનાથી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉતરી ગયેલ હાડકાનું સંચાજન થાય, તે જ દરદીને શાંતિ થાય છે. તેવા પ્રકારની સંયેાજનામાં કાઈ ખામી રહી જાય તે! તેટલી ખેાઠ તે હાડકાવાળા ભાગમાં રહી જાય છે. એટલે હાડકાંની સ ચેાજના જન્મથી જ દરેક જીવને હાય છે. આ સચેાજના દરેક પ્રાણીને એક સરખી હેાતી નથી. ભિન્ન ભિન્ન પ્રકારની સચેાજનાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે હાડની મજબૂતી હાય છે. અને તે મજબૂતી, સંસારના પ્રત્યેક પ્રાણીએમાં અનેક જાતની ચઢતા ઉતરતા ક્રમની માલુમ પડે છે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દૃષ્ટાંતાથી છ પ્રકારની મજબૂતી જૈનાગમેામાં સમજાવવામાં આવી છે. તે વજરૂષભનારાચાદિ છ પ્રકારે સ ંઘયણનું વર્ણન પણ ક`ગ્ર થાદિમાં દર્શાવેલ નામકમ ની પ્રકૃતિના સ્વરૂપમાંથી સમજી લેવું જરૂરી છે. લાકડાએમાં આવતા સાંધાઓનુ સધાણુ વધુ મજબૂત બનાવવા માટે સુથાર લેાકેા જુદા જુદા પ્રકારે ખેલાતા સાંધાઓ વડે સંધાણ કરે છે, અને એવા સાંધાઓને ગૌમુખી” વિગેરે નામેાથી એળખે છે. એ રીતે પ્રાણીઓના શરીરમાં હાડકાંના સાધાને પણ વરૂષભનારાચાદિ નામે એળખાવેલ છે. શરીરનાં અંગે પાંગ વગેરે, જીવને ઉત્પન્ન થતાની સાથે કઈ તૈયાર થઈ જતાં નથી. પણ ગ્રહણ કરેલી વ ણામાં પહેલા સમયથી જ એવેશ પરિણામ થવા માંડે છે કે રિણુમતાં પરિણમતાં તે પરિણામ અમુક ટાઇમે તે અંગોપાંગ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રૂપે તૈયાર થઈ જાય છે. તેવી રીતે શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયેગી થાય તેવી જ રીતે પહેલા સમયથી ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે. અને ભવિષ્યમાં અમુક મજબૂતી તૈયાર થાય છે. આ રીતે હાડની ભિન્ન ભિન્ન પ્રકારની મજબૂતીનું પ્રેરક જે કર્મ. તે “સંહનન નામ કમ” તરીકે ઓળખાય છે. જેવા પ્રકારનું “સહનન નામ કમ” હેય, તેવા પ્રકારને અનુસરતી મજબૂતીનું પરિણમન પ્રાણુઓને શરીરમાં થાય છે. ' હવે દેહધારી પ્રાણીઓનાં શરીર અને તેનાં અવયવ જતાં કેટલાંક પ્રાણીઓનાં શરીર અને અવયવોની રચના સુ દર અને આકર્ષક હોય છે. જ્યારે કેટલાંકની શરીર રચનામાં ખાસ આકર્ષતા હોતી નથી. સામુદ્રિક શામાં શરીરનું માપ–આકૃતિઓ-રેખાઓ વગેરેનું વર્ણન આવે છે. તેમાં દર્શાવ્યા મુજબ સપ્રમાણ શરીર અને અવયની આકૃતિ અન્યને આકર્ષક બને છે. જ્યારે વિષમ પ્રમાણુવાળી આકૃતિ આકર્ષક બનતી નથી. પ્રાણીઓના શરીર અને તેના અવયની સપ્રમાણ કે વિષમ પ્રમાણ આકૃતિનું નિયામક તે સંસ્થાન નામ કમ છે. આ સંસ્થાન નામકર્માનુસાર જ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. આ કર્મ ન હોય તે શરીર વગેરેની આકૃતિનું કાંઈ ઠેકાણું જ ન રહે. આકૃતિરૂપે પુગલેનું પરિણમન થવામાં એટલે કે શરીર, તેના અવયવે અને એકંદર તેની રચનાની પ્રમાણસરતામાં “સંસ્થાન નામ કમ” જ પ્રેરક છે. જગતભરના પ્રાણું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ -માત્રની શરીરની આકૃતિઓ તપાસીએ તે અસંખ્ય પ્રકરની -આકૃતિઓ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ અમુક મુખ્ય પ્રકારમાં અન્ય પેટભેદને સમાવેશ થઈ જાય, એ રીતે જેનશામાં તે તમામ આકૃતિઓનું છ પ્રકારે વર્ગીકરણ કરી સંસ્થાન નામકર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. આકૃતિરૂપે પરિણમન પણ જીવને શરીર એગ્ય પુગલ ગ્રહણના પ્રથમ સમયથી જ થવા માંડે છે. અને અર્વય તથા તેની મજબૂતી તૈયાર થતાંની સાથે જ સ્પષ્ટ આકૃતિરૂપે તૈયાર થઈ જાય છે. સંસ્થાન નામકર્મ જ સંસ્થાન (શરીરને આકાર) પેદા કરે છે. છ પ્રકારના સંસ્થાનમાં સર્વથી ઉત્તમ સંસ્થાન કેવું હોય? અને સર્વથી હલકામાં હલકું કેવું હોય ? તે બતાવીને તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવ્યા છે. આ ઉપરથી સમજી શકાય છે કે–શરીરની રચનાને અનુસરી ગેઠવાયેલા અને પરસ્પર સંબંધ ધરાવતા ઔદારિકાદિ પુદ્ગલેમાં સંસ્થાન–આકાર વિશેષને સંસ્થાન નામે નામકર્મ ઉત્પન કરે છે. એટલે કે શરીરમાં અમુક અમુક જાતને આકાર થવામાં “સંસ્થાન નામ કમ” કારણ છે. ઉપર મુજબ તૈયાર થતા શરીરમાં શરીરની રચનાના પ્રથમ ક્ષણથી પિતાના કર્મ પ્રમાણે રંગ, સ્વાદ, સ્પર્શ અને ગંધ વગેરેને પણ પરિણામ થવા માંડે છે. સંસારી જીવેનું શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે, એ તે સહેજે સમજી શકાય તેવી હકીક્ત છે. પુદ્ગલ વર્ગશુના બનેલા શરીરમાં અમુક રંગ, સ્વાદ-સ્પર્શ અને ગંધ Page #134 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૨ પણ જોઈએ તે સ્વાભાવિક છે. એટલે શરીર અને આત્માના સંબંધથી અસ્તિત્વ ધરાવતા દરેક પ્રાણીના શરીરમાં વદિ ચતુષ્કપણું નક્કી કરનાર કર્મો પણ જોઈએ. અહીં શંકા થાય છે કે–વર્ણાદિ ચતુષ્ક તો પુગમાં હોય જ છે, એટલે પગલથી બંધાતા તે શરીરમાં વર્ણાદિ ચતુષ્ક રહેવાના જ. પછી તેને ઉત્પન્ન કરનાર કર્મોની શી જરૂર છે? - આ શંકાના સમાધાનમાં સમજવું જરૂરી કે–તૈયાર થતાં શરીરમાં વર્ણાદિ પ્રગટ થવામાં તેના પ્રેરક કર્મો જે માનવામાં ન આવે તે દરેક પ્રાણના વર્ણાદિક સરખા જ થાય, પરંતુ દરેક પ્રાણના શરીરમાં વર્ણાદિની વિચિત્રતા દેખાય છે, તે કમેં વિના સંભવી શકતી જ નથી. જેમ બંધન અને સંઘાતને પામવાનો ગુણ પરમાણુમાં છે; છતા અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સંઘાતન થાય, એ તેના બંધન અને સંઘાતન નામ કર્મને લીધે. તેમ વર્ણાદિ ગુણ, પરમાણુઓમાં હોવા છતાં તેમાં પાછા અમુક જાતના ફેરફારે થાય છે, તે શરીરધારક આત્માના કર્મોને લીધે જ થાય છે. માટે માનવું પડશે. કે શરીરરૂપે પરિણામ પામેલ પુગલ વર્ગમાં પ્રતિનિયત વદિ તે કર્મવિના સંભવિત નથી. જેથી દેહધારી આત્માના શરીરમાં વર્ણાદિ પરિણામમાં કર્મોની જરૂર તો રહે જ છે એટલે વર્ણનામકર્મ, ગંધ નામ કર્મ, રસનામકર્મ અને સ્પર્શ નામકર્મ જે ચક્કસ ધેરણ પહેલેથી નકકી કરી આપ્યું હોય, તે જ પ્રમાણેને રંગ, ગંધ, રસ અને Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ પ્રાણીઓના શરીરમાં ઉત્પન થઈ જાય છે. પહેલેથી જ પરિણામ થતી વખતે તે કમને ધ્યાનમાં લઈને જ યથાયેગ્ય. પરિણામ થે શરૂ થાય છે. પરિણામમાં વર્ણાદિની જે ભિન્નતા થાય છે, તે વર્ણાદિ કર્મોની તરતમતાના લીધે જ સમજવી. પ્રત્યેક જીવની જુદી જુદી પરિરિથતિ અને સંજોગો પ્રમાણે વર્ણાદિની ભિન્નતા રહેવાની, અને આ રીતે વર્ણાદિના પરિણામની ભિન્નતામાં જીવનું કર્મ જ કારણ માનવું જોઈએ. અને કારણરૂપ તે કર્મને લીધે જ શરીરપણે પરિણામ પામેલા પરમાણુઓના વદિ ઉપર અમુક જ આત્માનું અધિપત્ય સમજવું. અને તેથી જ ઔદારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણોમાંના શ્યામવર્ણ નામકર્મના ઉદયે કયલ, 'ભમરા, કાગડા, ભેંસ, બકરી, ભીલ, હબસી, વિગેરે પ્રાણએના શરીરમાં કાળાવર્ણ રૂપે, તથા નીલવર્ણના કર્મનાઉદયે ઝાડનાં પાંદડાં– પિટ વગેરેમાં લીલાવર્ણરૂપે, વળી રક્ત વર્ણનામકર્મના ઉદયે મરચાં-લાલબોર. લાલોડા આદિમાં રક્તવર્ણરૂપે, તેમજ પીત્તવર્ણ નામકર્મના ઉદયે ભમરી–હળદર. આદિમાં પિત્તવર્ણરૂપે અને શ્વેતવણું નામકમના ઉદયે ગાયસસલુ-બગલું વિગેરેમાં શ્વેતવર્ણ રૂપે પરિણામ પામે છે. શ્યામવર્ણાદિ વર્ણવાળા પ્રાણીઓમાં તે તે રંગમાં થોડે શેડો. ફેર જે જણાય છે, તેનું કારણ તે તે રંગવાળું નામ કર્મ જુદી જુદી જાતનું હોય છે, તે સમજવું, આ રીતે દારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાવિક ગંધ-રસ અને સ્પર્શ, પ્રાણીઓના પૃથક્ પ્રથફ ગંધરસ અને સ્પશપણે પરિણામ પામે છે. એમ સમજી લેવું. એક જીવના શરીરમાં તે વર્ણાદિ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. તેમજ જુદા જુદા ભાગમાં અને અવયવોમાં જુદા જુદા પણ હોય છે. પુદગલ પરમાણુઓમાં વર્ણાદિનું પરિણામ પામવાનો ગુણ સ્વાભાવિક છે. વર્ષાદિનું વિશ્વસા કે મિશ્ર પરિણમન થાય તે તે પરિણામમાં કર્મને કારણરૂપ માની શકાતું નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલા શરીરાદિના સ્કોમાં વર્ણાદિને જે પરિણામ થાય છે, તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતો થાય છે. એટલે જીવના આ પ્રયેાગ પરિણામમાં જીવના કર્મને જ કારણે માનવું જોઈએ. આ કર્મ તે જીવે પ્રાપ્ત કરેલા શારીરિક સ્કમાં ઉત્પન્ન થતા વદિ પ્રગ પરિણામનું નિયામક છે. આ રીતે હવે પછી કહેવાતા શરીરના અગુરુલઘુપણાના પરિણમન અંગે પણ સમજવું. પુદગલ ૫ માથું અને કોના સંઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પરિણામે હોય છે. તે દરેક પરિણામમાં ઘણું ઘણું વિચિત્રતાઓ છે. સર્વ અવાંતર પરિણામના મૂળતત્ત્વરૂપ એક અગુરુલઘુ નામને વ્યાપક પરિણામ પણ હોય છે. તેનું નામ અગુરુલઘુ પર્યાય પરિણામ કહેવાય છે. જીવોનું શરીર પુગલ પરમાણુઓનું બને છે. જેથી જીવે ગ્રહણ કરેલ શરીરાદિના ઘેમાં પણ “અગુરૂ લઘુ” પર્યાયનું પરિણામ થાય છે. શરીરના સ્કમાં આ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પરિણામ પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંગ પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતને હોય છે. અને એ વિચિત્ર તામાં કર્મ જ કારણ છે. કયા જીવના શરીરમાં કઈ જાતના. અગુરુ લઘુ પર્યાયનો કઈ જાતને પરિણામ થાય તેને “અગુરૂ લઘુ નામકર્મ” જીવવાર નક્કી કરી આપે છે. એટલે શરીરમાં ઉત્પન્ન થતા અગુરુલઘુ પ્રયોગ પરિણામનું નિયામક તે અગુરુ લઘુ નામકર્મ ” છે. જેનું સંપૂર્ણ શરીર લોઢા. જેવું ભારે ન થાય, તેમ રૂ જેવું હલકું ન થાય. એવી અગુરુલઘુ પર્યાયવાળી તે શરીરની રચના આ કર્મથી થાય છે. સ્પર્શ નામકર્મ માં ગુરૂ અને લઘુ એ બે સ્પર્શ કહ્યો છે. તે શરીરના અમુક અમુક અવયવમાં જ પોતાની શક્તિ. બતાવે છે. તે બે વિપાક આખા શરીરાશ્રિત નથી. જ્યારે આ અગુરુલઘુ નામકર્મને વિપાક સંપૂર્ણ શરીરશ્રિત છે. શરીરની રચનામાં એક એવું પણ પરિણામ પ્રગટ થાય છે કે તે પરિણામવાળા શરીરધારી ઓજસ્વી-પ્રતાપી આત્મા, પિતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતાવડે મોટી સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યોને ક્ષેભ પેદા કરે સામા પક્ષની પ્રતિભાને દબાવી દે, બુદ્ધિશાળીઓને પણ આંજી નાખે, સામાને આકર્ષિ લે, અને સામેની વ્યક્તિ ગમે તેટલી બળવાન હોય તો પણ આ પરિણામવાળા શરીરધારી આત્માથી દબાઈ જાય છે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે છાવત્તા પ્રમાણમાં આ પરિણામ દ્વારા આત્મામાં Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ "ઉત્પન્ન થતી શક્તિ તે પરાઘાત શક્તિ, કહેવાય છે અને તે શક્તિ ઉત્પન્ન કરનાર જે કર્મ તે “પરાઘાત નામકર્મ” છે. સામેની વ્યક્તિ કરતાં પિતામાં પરાઘાત શક્તિ વિશેષ પ્રમાણમાં હોવાના અને કેટલાક ઉસૂત્ર પ્રરૂપકે–નિહમિથ્યાવાદિઓની પણ અસત્ પ્રરૂપણની અસર અનેક આભાઓ પર તુરત પડી જાય છે, અને તેથી તેવાઓના અનુયાયી વર્ગની સંખ્યા વિશેષપણે વૃદ્ધિ પામવાથી કેટલાક ભદ્રિક આત્માઓના હદયમાં આશ્ચર્ય પેદા થાય છે કે આવા પ્રરૂપકેની પ્રરૂપણું અસત્ હોય તે અનુયાયી વર્ગ કેમ વૃદ્ધિ પામે ? એવી મિથ્યા શંકા આ પરાઘાત નામકર્મનું સ્વરૂપ સમજનારના હૃદયમાં કદાપી ઉપસ્થિત થતી નથી. પરાઘાત કર્મરૂપ પુણ્ય પ્રકૃતિના ગે આજે અસત્ પ્રરૂપકો ભલે ફાવી જતા હોય, પરંતુ તે પુણ્ય ખલાસ થઈ ગયા બાદ મિથ્યા પ્રરૂપણ કરવાથી બંધાયેલ ઘેર કર્મની વિટંબના એ તો એમને અવશ્ય જોગવવી પડશે. આ પરાઘાત શક્તિથી વિપરીત, ઉપઘાત નામે પરિણામ પણ કેટલાક પ્રાણુના શરીરમાં ઉત્પન્ન થાય છે. કેટલાક પ્રાણુઓના શરીરમાં જરૂરી અંગોપાંગ સિવાય વધુ પડતાં અગોપાંગે આપણે જોઈએ છીએ. જેમકે શરીરની અંદર પ્રતિજિસ્ટ્રા એટલે જીભ ઉપર થયેલી બીજી જીભ, ગાલવૃદક એટલે રસોળી, ચાર દાંત એટલે દાંતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત, હાથ પગમાં છઠ્ઠી આંગળી, એ વિગેરે, શરીરમાં કાયમી હરકત કરનારાં આવાં વિચિત્ર જાતિનાં અંગોપાંગ રૂપ ઉપ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચાતજનક પ્રત્યેાગ પરિણામની ઉત્પત્તિ થવાથી જીવ પેાતાના જ અયવાવડે હણાય છે, દુખી થાય છે. કારણ કે ઉપરોક્ત પ્રતિજિહ્વા વગેરે જીવને ઉપઘાત કરનારા જ થાય છે. આવા ઉપઘાતજનક પ્રયાગ પરિણામ ઉત્ત્પન્ન કરનારૂં કર્મ, તે ઉપઘાત નામમ` છે. 77 વળી અમુક જીવેાના શરીરમાં હું આતપ ” નામે એક એવો પરિણામ ઉત્પન્ન થાય છે કે તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડુ લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણેા દૂર દૂર ગરમ લાગે, અને ખીજી વસ્તુને પણ ગરમ કરી દે. જેને સ્પર્શી ગરમ હોય તેના પ્રકાશ તે ગરમ હોય ( અગ્નિની માક) તે સ્વાભાવિક છે. પણ આ આતપ નામે પિરણામમાં તેા ખૂબી એ છે કે-તે પરિણામ પામેલા શરીરના સ્પર્ધા - શીત, અને પ્રકાશ ઉષ્ણુ છે. આવે પરિણામ જગતના બીજા કોઈ પ્રાણીઓના શરીરમાં નહિ હેાતાં, માત્ર સૂર્યના વિમાનની નીચે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવોને જાય છે. તું ખખ જે આપણે જોઇએ છીએ, તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સાવું, લેન્ડ્રુ વિગેરે. અને તેમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ ખિંખમાં પૃથ્વીકાય જીવો ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ ખિમ અસખ્ય પાર્થિવ જીવોના શરીરાના સમૂહરૂપ હાય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હેાય છે. જો કે આ એક વિચિત્ર હકીકત છે, પણ તે ખાસ જાણુવા જેવી છે. સૂર્યના તાપ આપણને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હણ લાગે છે, પણ શાસ્ત્રકારે આપણને સમજાવે છે કેસૂર્ય પિતે એટલો ગરમ નથી. આ આતપ પરિણામ. જીવોના શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મ, આતપ નામકર્મ નામે ઓળખાય છે. હવે આપણે કેટલાંક પ્રાણીઓનાં શરીરે ચમકતાં જોઈએ છીએ. તે ચળકાટ ગરમી પિદા નહિ કરતાં ઠંડક પેદા કરે છે. આવા ઉદ્યોત–ાંતિપ્રભ નામના પ્રાગ પરિ– ણામનું પ્રેરક તે ઉદ્યોત નામકર્મ છે. આ શીત પ્રકાશરૂપ ઉદ્યોત(ચળકાટ) લબ્ધિવંત મુનિ મહાત્માઓના તથા દેવતાના ઉત્તર વૈકિય શરીરમાં, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનની નીચે રહેલા પૃથ્વીકાયના. શરીરમાં, તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં પણ હોય છે. આ ઉદ્યોતને સ્પર્શ અને પ્રકાશ બ ને શીત હોય છે. ખજુઆ (ચીરંદ્રિય જીવ), મgિ, રત્નાદિકમાં પણ આ વા પ્રકારના ઉદ્યોત છે. શરીરમાં અમુક અવયવે સ્થિર જોઈએ અને અમુક અવય અસ્થિર પણ જોઈએ. આખું શરીર સ્થિર કે આખું શરીર અસ્થિર હોય તે પણ કામ કરી શકે નહિં. અથવા તે જે અવયવ સ્થિર જોઈએ તે અસ્થિર હોય, અને જે અસ્થિર જોઈએ તે સ્થિર હોય તે પણ કામ કરી શકે નહિ. જેમ અંગોપાંગની રચના શરીરના અમુક સ્થાનને લક્ષીને જ થાય છે; તેમ અવયની સ્થિરતા અને અસ્થિરતા પણ તે તે અવયને અનુલક્ષીને જ થાય છે. જેમ વાળવાં હોય તેમા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વળે તેવાં અવયવ અસ્થિર કહેવાય છે અને જેમાં સ્થિરતા– નરપણું હાય તે સ્થિર કહેવાય છે. હાડકાં દાંત વગેરે સ્થિર જ જોઈએ, અને હાથ, પગ, આંખ, જીદ્દા વગેરે અસ્થિર જોઈ એ, અવયવેામાં આવા સ્થિરતા અને અસ્થિરતા રૂપ પરિણામ ઉત્પન્ન કરનાર તે અનુક્રમે સ્થિર નામક અને અસ્થિર નામક છે. અંગેાપાંગની રચનારૂપ પરિણામનું નિયામક ગાપાંગ નામકેમ આગળ દર્શાવ્યું છે. પરંતુ તે અંગોપાંગમાં કેટલાંક અવયવે, જેવાં કે હાથ, મસ્તક વિગેરે મનુષ્યાદિકના શરીરની નાભિથી ઉપલા ભાગનાં અવયવ શુભ ગણાય છે. અને પગ વગેરે શરીરના નીચેના ભાગનાં અવયવે અશુભ ગણાય. છે. જે અવયવાના સ્પર્શ અને દૃશ્ય અન્યને રૂચિકર લાગે તે અવયવ શુભ છે, અને અન્યને અરૂચિકર લાગે તે અશુભ છે. કોઈ ને પગ અડકે છે તે અરૂચિકર લાગે છે, અને મસ્તક કે હાથ અડકે છે, તે રૂચિકર લાગે છે. વડીલ કે પૂજ્ય ગણાતી વ્યક્તિના સત્કાર, શુભ ગણાતાં અવયાના સ્પર્શ કરવા વડે જ ગણાય છે. તેમના ચરણમાં શિર સૂકાવાય, બે હાથ જોડવાવડે નમસ્કાર કરાય, તે સત્કારપાત્ર ગણાય છે. આ પ્રમાણે રૂચિ અને અરૂચિપત્રુ` પેદા કરવાના હિસાબે જ તે અવયવેામાં શુભાશુભપણ છે. કેટલીક વખત મેહની ઉત્કટતાને લીધે અન્યનાં અશુભ કહેવાતા અંગાના સ્પેશ પણ કેટલાકને ગમે, તે તેમાં શુભતા ન ગણતાં, સ્પર્શી અનુભવનાર વ્યક્તિની માઠુની ઉત્કૃષ્ટતા જ સમજવી. જે ટ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંત પુરૂને ચરણસ્પર્શ તે ભકિતના લીધે સમજે. અહિ તે વસ્તુસ્થિતિને વિચાર થાય છે, માટે મેહની ઉત્કટતાને લીધે કે ભક્તિને લીધે થતા સ્પર્શથી ઉપર મુજબ કહેલા શુભાશુભપણાના લક્ષણમાં દેષ સમજ નહિ. અવચમાં આ પ્રમાણે શુભાશુભપણના પ્રેરક તે અનુક્રમે શુભ અને અશુભ નામકર્મ છે. આ બન્ને કર્મો તે અવયને સારા નરસાં ગણાવે છે. આમાં કંઈપણ યુગલનું પરિણામ નથી. પરંતુ અંગોપાંગ નામકર્મ દ્વારા પરિણત અંગોપાંગોમાં શુભાશુભપણું ગણાતું હોવાથી અંગોપાંગ નામકર્મની માફક આ બને (શુભ-અશુભ નામકર્મ) પ્રકૃતિઓને પણ પુગલ વિપાકી કહેવાય છે. દરેક જીવ ઉત્પન્ન થતાંની સાથે જ શરીર નામ કર્મના ઉદયે સ્વશરીર એગ્ય શરીર વર્ગણાનાં પુદ્ગલેનું ગ્રહણ અને ઉપર જણાવેલ અન્ય પુદ્ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ વડે પરિણમન કરવા દ્વારા પિતપોતાનું સ્વતંત્ર એક શરીર તૈયાર કરે છે. આવી રીતે જે કર્મના ઉદયે એક એક જીવને ભિન્ન- ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે કર્મને “પ્રત્યેક નામ કમ” કહેવાય છે. પરંતુ પ્રત્યેક નામ કર્મથી વિપરીત એક “સાધરણ નામ કમ” નામે એવું કર્મ છે, કે તે કર્મ દ્વારા અનંતા જી વચ્ચે માત્ર એક જ શરીરની નિષ્પત્તિ થાય છે. આ સાધારણ નામકર્મના ઉદયવાળા અનંતા છે, તથા પ્રકારના કમેતયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે, અને એક સાથે જ તેઓના શરીરની નિષ્પત્તિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ થાય છે. આ શરીરમાં ઉત્પન્ન થતા જીવામાં એકના જે આહાર, તે, તે શરીરમાં ઉત્પન્ન થયેલા ખીજા અનતાને અને અનતાના જે આહાર તે વિવક્ષિત એક જીવનેા હાય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની, અને અનંતાની જે ક્રિયા તે એક જીવની, એ પ્રમાણે સમાન જ હેાય છે. આહાર, શ્વાસોશ્વાસ યાગ્ય પુદ્ગલાનુ ગ્રહણુ એ વગેરે શરીરને લગતી ક્રિયા અંગે પણ એ પ્રમાણે જ સમજવું. આમાં એક એ સમજવું જરૂરી છે કે, આ જીવેામાં શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હાય છે, પરંતુ કમ ના ખંધ, ઉત્ક્રય, આયુનું પ્રમાણુ એ કંઈ સઘળા સાથે ઉત્પન્ન થયેલાને સરખા હૈાય છે એમ નથી. સરખાયે હાય અને ઓછાવત્તા પણ હેાય છે. એટલે સાધારણ નામ કમ તે એક શરીરમાં અનંતા જીવાને રહેવાની ફરજ પાડે છે. અનંતા જીવા વચ્ચે આ હિસાબે એક શરીર હાઈ શકે, આકી એક જીવને માટે ઘણાં શરીર હાય તેવું કદાપિ બનતુ નથી. કોઈ કોઈ વખતે પેપરો દ્વારા એ શરીર સાથે જોડાઈ જન્મ પામેલ ખાળકોનું આપણે સાંભળીયે છીયે, તેમાં સંપૂણુ - પણે એ શરીર હાતાં નથી. અમુક અવયવા જ ડખલ હાય છે. પણ તે તેા ઉપઘાત, વિકાર કહેવાય છે. આવા અવયવેાની નિષ્પત્તિ તેા પ્રથમ કહેવાઈ ગયેલા “ ઉપઘાત નામ કમ ’ ના ચેાગે જ થાય છે. મનુષ્ય, દેવ, નારક, તિય ચ પચેન્દ્રિય, મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રય, પૃથ્વી, અપ, તે, વાઉ, પ્રત્યેક વનસ્પતિ, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ એ સર્વે જીવો પ્રત્યેક નામ કર્મીના ઉદયે પ્રત્યેક શરીરી જીવે છે. અને સૂક્ષ્મ નિગેાદ તથા ખાદર નિગેાદ (બટાટા–શકરિયા. વિગેરે) ના જીવા સાધારણ નામ કર્મના ઉદયે સાધારણ શરીરી હાય છે. હવે અહી સહેજે વિચાર ઉદ્દભવે છે કે એક શરીરમાં અનન્ત જીવેાને સમાવેશ શી રીતે થઈ શકે ? તેનુ સમાધાન એ છે કે-એક પદાર્થમાં બીજા પદાર્થ ને રહેવાની એ રીત. સ્પષ્ટ દેખાય છે. (૧) અપ્રવેશ રીતિ અને (૨) પ્રવેશ રીતિ. એક પદાર્થ અન્ય પદ્યાર્થીને કેવળ સ્પર્શીરીને ભિન્નપણે રહે તે અપ્રવેશ રીતિ. જેમ એક સેટી ડખ્ખીમાં તેનાથી નાની ડબ્બી રાખી હાય તે મેાટી ડખ્ખીને કેવળ પ કરીને ભિન્નપણે રહે છે, તે અપ્રવેશ રીતિ છે. એક પટ્ટા અન્ય પદાર્થોમાં માત્ર સ્પર્શીને ભિન્નપણે ન રહેતાં સંક્રમીને રહે, તે પ્રવેશ રીતિ અથવા સ કાન્ત રીતિ કહેવાય છે. જેમ લેાખંડના ગાળામાં અગ્નિ, એક દીપકના તેજમાં ખીજા દીપકનુ તેજ, ઈત્યાદિનુ અવગાહન તે પ્રવેશ રીતિ અથવા સક્રાંત રીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી, એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને અવગાહ પણ સંક્રાન્તાવગાહ છે. પુદ્ગલમાં પુદ્ગલને અવગાહ સક્રાન્ત (પ્રવેશ રીતિ) અને અસંકાન્ત ( અપ્રવેશ રીતિ) એમ બન્ને પ્રકારના હાય છે. અસંક્રાન્ત ( અપ્રવેશ રીતિ ) તે માટી ઢખ્ખીમાં નાની ડખ્ખી રહી શકે, એ દૃષ્ટાંતથી સમજી શકાય તેવી વસ્તુ છે.. Page #145 -------------------------------------------------------------------------- ________________ • ૧૩૩ અને સંક્રાન્ત અવગાહના અંગે એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ પ્રવેશત આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પગલેમાં પગલે પરસ્પર સર્વાશે પ્રવેશ કરીને રહી શકે છે, એ વસ્તુ અતિ સ્પષ્ટપણે સમજાવતાં શાસ્ત્રકારો કહે છે કે-એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજા પરમાણું, તેમાં જચે, પાંચમે, સંખ્યાત, યાવત્ અનન્ત પરમાશુઓ, તે એક વિવક્ષિત પરમાણમાં પ્રવેશ કરી શકે છે. અને તેથી જ અના પ્રદેશી ધેની પણ એક આકાશ પ્રદેશ જેટલી અવગાહના સિદ્ધ થઈ શકે છે. શ્રી લોકપ્રકાશ તથા શ્રી ભગવતી સૂત્રના ૧૩મા શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે ઔષધિના સામર્થ્યથી એક કર્ષ (તેલા) પારામાં ૧૦૦ કર્ણ (તાલા) સોનું પ્રવેશ કરે છે, છતાં તે એક કષ પારે વજનમાં વધતો નથી. વળી ઔષધિના સામર્થ્યથી ૧૦૦ કર્થ સેતું અને એક કર્ષ પારે બન્ને જુદાં પણ પાડી શકાય છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે છે, તે નિગદ અથવા બટાટા વિગેરે કંદમૂળમાં અરૂપી એવા અનંતા જી પિતપતાની જુદી અવગાહના નહિ રેતાં, એક જ અવગાહનામાં સર્વે પરસ્પર એકબીજામાં સંક્રમીને (પ્રવેશ કરીને) રડી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે દ્રના પરિણામસ્વભાવ વિચિત્ર હોય છે. હવે પુદ્ગલમાં પગલને અવગાહ તે સંક્રાંત અને અસંકાંત એમ બન્ને પ્રકાર હોય છે. પરંતુ પુદ્ગલમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્માને અર્થાત્ શરીરમાં આત્માને અને એક જીવમાં બીજા અને અવગાહ તે સંફાત જ હોય છે. અને તેથી જ શરીરમાં રહેલે આત્મા ક્યાય ભિન્ન દેખાતો નથી. નિગદશરીરમાં એક જીવ સક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદામ્ય પણે રહેલું હોય છે. તેમ બીજે જીવ પણ તેમાં સંક્રમીને રહેલું હોય છે. તેવી રીતે ત્રીજો જીવ, તેવી જ રીતે જીવ, એમ યાવત્ સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ, અને અનનત પણ પરસ્પર એક બીજામાં પ્રવેશ કરી સંક્રમીને રહે છે. જેથી એક શરીરમાં જુદે જુદે સ્થાને અથવા જુદા જુદા અવગાહ રોકીને રહેલા હોય એમ નથી. પરંતુ સર્વે જીવો એક જ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હોય છે. દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ જેમ ઓરડાને મધ્યભાગ પૂરાય છે, તેમ તેમ ઓરડામાં બીજા સેંકડે દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે. આ છાતથી એક શરીરમાં અનન્ત જીવોની પરસ્પર પ્રવેશ કરીને રહેવાની હકીક્ત અતિ સરલપણે સમજી શકાય છે. આવું અનંત જી વચ્ચે તૈયાર થયેલું એક શરીર તે સાધારણ (સહિયારું) શરીર કહેવાય છે. અને તે અનંત જના. સાધારણ નામ કમના ઉદયે આવા સાધારણ (સહિયારા) શરીરની પ્રાપ્તિ તે અનંતા જી વચ્ચે થાય છે. આ સાધારણ શરીરધારી અને નિગોદ, અનંતકાય કે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. માત્ર એક જ શરીરની રચનામાં અનંતા જીવોની પુદુ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ કામ કરતી હોઈ, કહેવું પડશે કે અનંતકાયનું શરીર એ અનંતા ભાગીદારની એક પેઢી જેવું છે. દુનિયાની બીજી ભાગીદારી કરતાં આ ભાગીદારી અતિ આશ્ચર્યકારી છે. જે શરીરમાં એક ભાગીદાર રહેતા હોય, તે જ શરીરમાં બીજા ભાગીદારેએ પણ રહેવું જોઈએ. શ્વાસ, પણ બધાએ સાથે લેવો, આહાર પણ બધાએ સાથે લે, એક્લાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય, આહાર, શરીર, ઇન્દ્રિયે, શ્વાસોશ્વાસ આ સઘળામાં અનંતા જીવેની ભાગીદારી. એવી ભાગીદારી અનંતા જી વચ્ચે એક શરીર બનાવી અનંતકાયમાં આત્મા સ્વીકારે છે. એવી ભાગીદારી પાંચ. પચીસ વર્ષોની નહિ, પરંતુ અનંતકાળની રહે છે. આ ભાગીદારીમાંથી થતે છુટકારો પુરૂષાર્થથી કે બળથી નહિ થતાં, ભવિતવ્યતાના ગે જ થાય છે. આવું ભાગીદારીનું સ્થાન તે ફક્ત સર્વજ્ઞ ભગવંતે એ જ પિતાના કેવલજ્ઞાનથી જોઈ, જગતના પ્રાણીઓને તેવી ભયંકર ભાગીદારીમાંથી બચી જવા દર્શાવ્યું છે. સંસારી પ્રાણુઓની શરીર રચના કેવી રીતે થાય છે? તે રચના કેણું કરે છે? શાથી કરે છે ? તે સઘળી હકીકત, પગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનાર વ્યક્તિને, શરીર રચનાની હકીક્તનો સાચો ખ્યાલ કદાપી થતો નથી. આ અંગેની સુંદર અને સ્પષ્ટ હકીકત માત્ર જેનદર્શનમાં જ જાણવા મળે છે. “સુખ દુઃખમાં કમજ કારણભૂત છે આટલા ટૂંક ખ્યાલ માત્રથી જ કર્મ પ્રત્યે શ્રદ્ધા ધરા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ -વનાર દશને શરીર રચનાને સાચે ખ્યાલ પેદા કરી શક્યાં નથી. એટલે કેઈએ શરીર રચનાની જવાબદારી ઈશ્વર ઉપર નાંખી, તે કેઈએ પંચભૂતનું પુતળું પંચભૂતમાંથી જ પિદા થાય છે, એમ કહી સંતોષવૃત્તિ સ્વીકારી. શરીર રચનામાં ઉપગી દારિકદિ પુદગલ વર્ગણાની સૂક્ષ્મતા જે અણુસમૂહમાંથી શરીર તૈયાર થાય છે, તે અણુસમૂહ એટલે સૂકમ છે કે–આપણે જોઈ શકીએ તેમ નથી. એટમબોંબ કે હાઈડ્રોજન બોંબનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. પરંતુ તે અણુઓને પ્રત્યક્ષ આપણે જોઈ શક્તા નથી. તેમ છતાં તે અણુસમૂહનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. તે જે અણુમાંથી બબ તૈયાર થાય છે, એ અણુ કરતાં, શરીર તૈયાર થવામાં ઉપગી આણુઓ અતિ સૂક્ષ્મ છે, તેને પૃથક્ પૃથક્ રૂપે આપણે ચર્મચક્ષુથી કેવી રીતે જોઈ શકાય ? તેમ છતાં આજના પરમાણુની ગણત્રીના યુગમાં તે આવા સૂમ અણુઓની હકીકત પણ બુદ્ધિમાં ઉતરી શકે તેવી છે, માટે તેના અસ્તિત્વ અંગે કેઈથી ના પાડી શકાય તેમ નથી. પુગલના અવિભાજ્ય ભાગને પરમાણુ કહેવામાં આવે છે. તેવા અવિભાજ્ય ભાગ રૂપ અણુને આજના વૈજ્ઞાનિએ માન્ય છે, પરંતુ તેવા અણુને પ્રાપ્ત કરી શક્યા નથી. હાલ એટમ તરીકે કહેવાતા ભાગને પ્રથમ અવિભાજ્ય ભાગ માનવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ હાલનું વિજ્ઞાન આગળ વધતું ગયું, તેમ તેમ હાલના એટમને અવિભાજય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભાગ માનવામાં તેમની ભૂલ સમજાઈ સને ૧૯૦૩ માં Modern views on matter નામનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે, તેના પાના ૧૨-૧૩ની હકીકતથી વિજ્ઞાન સૃષ્ટિમાં ભારે ખળભળાટ થયેલ છે. તે કહે છે કે–અત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભૂલ થયેલ છે. જે હાઈડ્રોજન વગેરેના અણુઓ, મૂળ તેમજ અવિભાજ્ય મનાતા હતા, તે દરેક અસંખ્ય સૂક્ષ્મ અણુઓની સમણિરૂપ, સ્થૂલ અણુરૂપે સાબિત થાય છે. આ સ્થૂલ અણુરૂપ Atoms પણ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતા નથી, તે સૂકમ અણુરૂપ ઔદારિક પુગલ વગણાઓ કેવી રીતે દષ્ટિગોચર થાય ? આ—અણુથી બનેલા સ્થૂલ અણુઓ પણ આપણી દષ્ટિથી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કેટલી સક્ષમતાવાળા દેખાય છે. તે માટે આજના વૈજ્ઞાનિકે કહે છે કે–એક ઈચ સેનાના વરખમાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માપ માપવાળી કાળિયાની જાળને તાર ૪૦૦ માઈલ લંબાય છે. અર્ધ આંગળી પ્રમાણ ઘન જગ્યામાં ૨૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અણુ દેખાય છે. ન પડી શકાય અને અદશ્ય બની રહેલા કણે (આણુ) ની પણ તસ્વીર લેવાનું યંત્ર અમેરિકાની પેન્સિલેનિયા યુનિવ‘ર્સિટીના પદાર્થ વિજ્ઞાનના પ્રાધ્યાપક ઠે. મુલરે પોતાના ૧૯ વર્ષના સંશોધન પછી બતાવ્યું છે. તે યંત્ર ફીલ્ડ આયેન માઈક્રોપ છે. તસ્વીર લેવા માટે એક ટાંકણીની સૂક્ષ્મ -અણી કરતાં પણ હજારગુણું સૂફમ ટંગસ્ટન તારની અણી ઉપર રહેલાં અણુઓને માઈક્રેપમાં નાંખવામાં આવેલાં. તેની Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અંદરનું ઉષ્ણતામાન પ્રવાહી નાઇટ્રાજનથી શૂન્ય કરતાં ૩૦૦ અંશ નીચે ઉતારવામાં આવ્યુ. આવશ્યક આયાન અનાવવા. માટે હેલિયમ વાયુના ઉપયાગ કરી અણુઆચ્છાદિત ટંગ-સ્ટનની અણીએ એક ફલુએરેસન્ટ પડદા ઉપર અત્યંત માટુ ચિત્ર પાડ્યુ. પછી એક ખાસ પ્રકારના કેમેરાથી એ પડદાની તસ્વીર. લેવામાં આવતાં, ટંગસ્ટન તારની અણીપર રહેલા સૂક્ષ્મકણેની માતી જેવી માળાએ તે તસ્વીરમાં જોવામાં આવી, તે તસ્વીરમાં ઝડપાયેલા વિસ્તાર એક ઈંચના દસ લાખમા ભાગજેટલેા થયા. તેને સાઢાસત્તાવીશ લાખ મેાટ કરીને સને ખતાવવામાં આવ્યેા. ત્યારે તે સ્પષ્ટપણે ખતાવી શકાય. આ ઉપરથી સમજી શકાશે કે-હાલ કહેવાતા અણુનુ (એટમનુ) પ્રમાણ પણ કેટલું ખારિક છે, કે જેને લાખે ગણા સેટો કરી ખતાવવાથી જ તેનું દૃશ્ય દર્શાવી શકાય છે, છતાં તે ખારીક અણુ ( એટમ )ને પણ વૈજ્ઞાનિકાએ અસંખ્ય સૂક્ષ્મ અણુએની સમષ્ટિરૂપ સ્થૂલ અણુ કહ્યો છે તે કલ્પી ચે કે–તે સ્થૂલ અણુમાં સચૈાજિત થયેલ સૂક્ષ્મ અણુએ પૈકી પ્રત્યેક સૂક્ષ્મ અણુનું પ્રમાણ કેટલું` ખારિક હશે ? સૂક્ષ્મઅણુએનું નામ અંગ્રેજીમાં Eloctron વધુદણુ છે. સર આલીવર લેાજ કહે છે કે-પ્રતીત થતી સવે વસ્તુઓનુ ઉપાદાન કારણ વિદ્યુત્કણા જ છે. તેની સૂક્ષ્મતા માટે પાશ્ચાત્ય ' ‹ હાઇડ્રોજનના એક જ શુદ્ધે અણુમાં વિદ્વાના કહે છે કે ૧૬૦૦૦ વિદ્યુત્ક્રા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ છે. સર એલીવર જ કહે છે કે આવી રીતે સંગાથે. રહેલા વિશુદાણુઓમાં પણ પરસ્પર બહુ આંતરું છે. એટલે એક નિરંશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિદણુએ છે, તે પણ એક બીજાના સ્થાનથી છૂટા છૂટા પ્રતીત થાય છે. અર્થાત્-એક રેડિયમ આદિના નિરંશ સમુદાયરૂપે રહેલા સમસ્ત વિઘણે ગીગીચપણે નહિ રહેતાં તેમાં છૂટા છૂટા રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણું વિશાળ રહે છે. એટલે વિજ્ઞાન સૃષ્ટિમાં એમ ( આણું) કરતાં પણ વિદણુને સૂક્ષ્મ બતાવ્યા છે, અને વિદ્યદણ કરતાં પણ સૂકમ ભાગને સમજાવવા માટે કહે છે કે–વિઘ૯ણે પણ કેઈ બીજા સૂક્ષ્મતમ દ્રવ્યોની સમષ્ટિરૂપે હોય તે કેમ ના કહી શકાય ? એ રીતે અણુ કરતાં પણ સૂક્ષ્મ વિકણુ, અને તેથી પણ વધુ સૂક્ષ્મતર પરમાણુનું અસ્તિત્વ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચૂકયું છે. તે જે પરમાશુઓનું શરીર બને છે, તે દારિક વર્ગણાના પુદ્ગલેનું પણું સૂક્ષ્મતરપણું સાબિત થાય છે. જો કે હાલના વિજ્ઞાનીએની દૃષ્ટિએ પદાર્થનું સૂક્ષ્મતરપણુ પણ મર્યાદિત છે, પરંતુ અનંતજ્ઞાનીઓ (સર્વજ્ઞ દે) ની દષ્ટિએ દેખાતું સૂમતરપણું તે, વૈજ્ઞાનિકની દૃષ્ટિએ જણાતા સૂકમતાપણું કરતાં ઈગણું સૂક્ષ્મ છે. આ તો વસ્તુની સૂક્ષ્મતા બાલજીને મગજમાં ઠસાવવા એટમ આદિના સૂક્ષ્મપણાનું સ્વરૂપ, દષ્ટાંત દ્વારા અત્રે સમજાવવામાં આવેલ છે. એટલે જે ઔદારિકાદિ પુદગલ-- Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વણુાથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલવણા એટલી અધી સૂક્ષ્મ છે કે છદ્મસ્થળવાની ચમ ચક્ષુથી જોઈ શકાતી -નથી. પરંતુ પરિણામ પામી શરીરરૂપે તૈયાર થતાં, તે વ ણાનું અસ્તિત્ત્વ જરૂર સાબિત થાય છે. ઔદારિકાસ્ક્રિ ( ઔદારિક–વૈક્રિય-આહારક-તેજસ–કાણુ ) વણાનાં પુર્દૂગલામાં શરીરરૂપે પરિણમવાની ચેગ્યતા તે છે જ, પરંતુ તેને પરિણામ પમાડવામાં કાણું વાનાં જ પુદ્દગલા નિમિત્તરૂપે મને, ત્યારે જ તે પરિણમી શકે છે. અને તે પણ જીવની સાથે દૂધ પાણીની માફક એકમેક થઈ રહેલ, અને પુગવિપાકી કર્મી તરીકે ઓળખાતા, કાર્માંણુ વગણાનાં પુદ્ગલા જ, આ ઔદ્યારિકાદિ પુદ્ગલેને, શરીરરૂપે પરિણ, માવવામાં, નિમિત્ત પામી, ઔદ્યારિકાદિ વણાના પુદ્ગલામાંથી સંપૂર્ણ શરીરરૂપે થતું પરિણમન, જીવના પ્રયત્ને જ થાય છે. એટલે શરીર રચના થવામાં ઔદારિકાદિ વ ણુનાં પુદ્ગલા, તથા પુગવિપાકી કમ પ્રકૃતિએ અને જીવને સ્વપ્રયત્ન, આ ત્રણેનેા સચૈાગ થાય, ત્યારે જ શરીર ખની શકે છે. એ ત્રણેમાંથી એકના પણ અભાવે શરીર અની શકતું નથી. 1 ઈશ્વર અવતાર ધારણ કરે નહિ કથી સ થા મુક્ત થઈ માક્ષ પ્રાપ્ત કરનાર આત્માએ શરીર રહિત હૈાય છે. તેમ તે શરીર મનાવતા પણ નથી. સૌંસારમાં અવતાર લેવાની ઉપાધિથી તેએ સર્વ થા મુક્ત હાય છે. કારણ કે અવતાર લેવામાં શરીર ધારણ કરવું Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પડે. શરીર ધારણ કરવામાં ઔદારિકાદિ પુદ્ગલ વર્ગણાનું ગ્રહણ અને પરિણમન જોઈએ. એ ગ્રહણ અને પરિણમનમાં. પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિએ રૂપ નિમિત્ત જોઈએ. મેક્ષમાં. ગયેલ સર્વ આત્માઓ કર્મથી રહિત હોય છે. તેઓએ તે. ઈશ્વરપણું પ્રાપ્ત કરી લીધું છે, જેથી કમમુક્ત આત્માઓમાં પુદ્ગલવિપાકી કમ પ્રકૃતિએ પણ ન હોય. તે કર્મપ્રકૃતિઓ વિના ઔદારિકાદિ પુદ્ગલવર્ગનું ગ્રહણ અને પરિણમન પણ ન હોય, તે તે વિના શરીરની રચના પણ કેવી રીતે થાય ? એટલે મુક્ત આત્માઓ પુનઃ કર્મધારણ કરે નહિ, અને તે વિના શરીર ધારણ કરી શકાય નહિ. શરીર વિના અવતાર પણ હાય નહિ. એટલે કેટલાક કહે છે કે- “ઈશ્વર અવતાર ધારણ કરે છે.” આ વાત બ ધ બેસતી નથી. જૈન દર્શન તે કહે છે કે અવતારમાંથી ઈશ્વર બને, પરંતુ ઈશ્વરમાંથી અવતાર ધારણ કરાતો નથી. આત્મા અને કર્મનું સ્વરૂપ સ્પષ્ટ સમજનારને જ આ વાત સમજી શકાશે. જગત કર્તા ઈશ્વર નથી. પોતપોતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિઓ વડે તે કર્મ પ્રકૃતિએ ધારણ કરનાર આત્મા, પિતાના જ પ્રયત્ન ઔદારિક પુદ્ગલ વર્ગણાઓનું ગ્રહણ અને પરિણમન કરવા દ્વારા પોતાના જ માટે શરીર રચના કરી. શકે છે. એટલે જગત કે ઈશ્વર છે, તે પણ આ હકીક્તથી અસત્ય કરે છે. જગતમાં દશ્યમાન થતી વસ્તુઓ, પ્રાયઃ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર સંસારી જીવેએ ધારણ કરેલ શરીરે કે તે જીવેએ ત્યાગેલ શરીરનું રૂપાંતર છે. અને તેની રચના તે તે શરીરધારી જી વડે જ કરાયેલી હોઈ જગતમાત્રની વસ્તુ બનાવવારૂપ જગકર્તૃત્વ તરીકે કેટલાક ઈશ્વરને ગણે છે, તે વ્યાજબી નથી. શરીર બનાવવામાં ઈશ્વરને કે બીજા કેઈને પ્રયત્ન કે પ્રેરણા નથી જ. પ્રયત્ન માત્ર છે, તે તે શરીરને ધારણ કરેલ જીવન જ. જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે મિથ્યા છે. આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત કયારે ય અસ્તિત્વમાં -ન હતું, એવું બન્યું પણ નથી, અને ક્યારે ય અસ્તિત્વમાં નહિ હેય, એવું બનવાનું નથી. અનાદિ અનnત એવા આ - જગતમાં જીવ અને જડ એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે. એથી જગતના એકએક પદાર્થને કાંતે જીવમાં અને કાંતે જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કેઈ વખત જીવ વિના માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય, એવું બન્યું પણું નથી અને બનવાનું પણ નથી. જીવની સાથેના જડ એવા કર્મના રોગથી જ સંસાર છે. સંસારમાં રહેલા શરીરધારીપણે જ રહે છે. સંસારી જીવને શરીર ધારણ કરવું જ પડે. જડ એવા કર્મ પુદ્ગલેને સંગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી પણે રાખે છે. કર્મ પુદ્ગલના સંગ વિનાના જીવને શરીર વર્ગણાનાં પુદ્દ -ગલે વળગી શક્તાં નથી. જડના આ સંગથી કેઈક છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મુક્ત બની નિરંજન નિરાકાર રૂપ સ્વદશાને પ્રાપ્ત કરે છે. તેમ છતાં જગતમાંથી સર્વ જી એ દશાને પ્રાપ્ત કરી લે, અને જગત સર્વથા જીવ વિનાનું બની જાય, એવું તે કયારેય બન્યું પણ નથી, અને બનવાનું પણ નથી. એટલે સંસારરૂપી આ કારખાનામાં શરીરરૂપ કાર્ય બનાવવાનો પ્રવાહ તે, સદાને માટે ચાલુ જ હોય છે. એટલે સમગ્ર સંસારી જીની અપેક્ષાએ સમગ્ર જગતને કયારેય પણ પ્રલય થાય, એ માન્યતા જૈનદર્શનકારોને માન્ય નથી. વળી કમરહિત જીવે કદાપિ શરીર ધારણ કરે નહિ. જડના બીલકુલ સંયોગ વિનાના જીવને ફરીથી જડને સંગ કરાવવાની કોઈની તાકાત નથી. જે જીવને જડને સંગ હોય, તેને જ બીજી જડ વસ્તુ વળગી શકે. એટલે સમગ્ર જગતના પુનઃ ઉત્પા"દનની વાત પણ મિથ્યા છે. આ રીતે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે અસંભવિત જ છે. આ રીતે પુદ્ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ દ્વારા થતી શરીર રચનાદિનું સ્વરૂપ આપણે વિચાર્યું. બુદ્ધિમાન પુરૂષે આ ઉપરથી સૃષ્ટિ રચનાનું સ્વરૂપ સરલતાથી સમજી શકશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મઅણુવિજ્ઞાન સમજવાની આવશ્યકતા. જૈનદર્શનમાં અણુવાદ” નામના આ પુસ્તકમાં પદાર્થને વિવિધ આણ પૈકી, મુખ્ય વિષય તે કર્મ આપ્યું અંગેનો જ છે. કારણ કે જીવને હેરાનપરેશાન કરી મૂકનાર તે આત્મા સાથે સંબંધિત બની રહેલાં કર્મ અણુસમૂહ જ છે. જીવને અન્ય અણુની અનુકુળતા તથા પ્રતિકુળતા સર્જનને આધાર, આ કર્મ અણુસમૂહ જ છે. આત્મામાં કર્મ અણુઓથી થતી અનર્થતાથી બચવા માટે જ જૈનદર્શનમાં નવ તત્ત્વનું સુંદર આયેાજન છે. આ નવ તત્વનું જ્ઞાન જ, માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કંઈ મહાપુરૂ થઈ ગયા છે. તે સર્વે આ નવતત્વમાં હેય ત્યાજ્ય), ય (જાણકારપણું) અને ઉપાદેય (ગ્રાહ્ય) ના વિવેકી બનવાથી જ થયા છે. નવતત્વનો મુખ્ય વિષય, ચેતન અને જડપદાર્થ સંબધી જ છે. જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કર્મ સ્વરૂપ અણુવાદની જ છે. માનવજીવનને સદાચારી બનાવવાનું કેઈપણ સુશિક્ષણ હાય તે કર્મવાદ જ છે. આજે એ જતના શિક્ષણ પ્રત્યે ઉપસાભાવ રાખી કેવળ પિટ ભરવાના કે વિલાસ પોષવાના. જ શિક્ષણથી દેશને ઉદ્ધાર કરવાની આકાંક્ષા સેવનારાએ માર્ગ ભૂલી રહ્યા છે. માટે કર્મ આગ સ્વરૂપને સારી રીતે સમવન સુસંસ્કારી બનાવવા માટે દરેક આસ્તિક કલએ રવિરિત કર્મવિજ્ઞાન સાથે સાથે શ્રી જેનદનિથિતવિકોને અભ્યાસને જીવનમાં ઉતા જોઈએ. ર ..!:2..) સમાપ્ત Page #157 -------------------------------------------------------------------------- _