________________
go
આત્માએ ક અણુસમૂહના આગમનને રોકી, ભૂતપૂર્વ આગત ક અણુસમૂહને આત્મામાંથી સર્વથા અલગ કરવા પ્રયત્નશીલ ખની રહેવુ જોઈ એ. અને તે માટે ક અનુસમૂહના વિજ્ઞાનને
સારી રીતે અભ્યાસ કરશું જોઈ એ.
વિશ્વમાં જેટલાં દર્શન, આત્મવાદી છે, અને પુન જન્મને માને છે, તેમને પુનર્જન્મની સિદ્ધિને માટે ક માનવુ જ પડે છે. તે તે દર્શાનાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને કારણે યા તે આત્માના સ્વરૂપમાં મતભેદ હાવાના કારણે, કર્મીના સ્વરૂપમાં થોડીઘણી ભિન્નતા સમજાય, પરંતુ સ આત્મવાદી દર્શીનાએ ઈને કોઈ નામથી પણ કમ ના સ્વીકાર તેા કરેલ જ છે.
જે મનુષ્યે, ધન-શરીર આદિ બાહ્ય વિભૂતિયેામાં આત્મબુદ્ધિવાળા છે, અર્થાત્ જડમાં જ અર્હત્વ માની બાહ્ય દ્રષ્ટિવંત બની રહ્યા છે, તેવા ખહિરાત્મભાવ સંસ્કારોથી વાસિત મનુષ્યેાને કવિષયનું વિજ્ઞાન રૂચિકર ન હેાય, તેથી કરીને કર્મીની સત્યતામાં તે કંઇપણ ફેર પડતા જ નથી.
સાધારણ લેક પાનાના વ્યવહારમાં કામવા અને વ્યવસાયના માટે કર્મ શબ્દના પ્રયોગ કરે છે. પર ંતુ જૈન શાસ્ત્રોમાં કર્મ શબ્દના ઉપયોગ એ અને ઉદ્દેશીને જ છે.
(૧) રાગદ્વેષાત્મક પરિણામ. જેને કષાય ( ભાવકમ ) કહેવાય છે. અને (૨) કાણુ જાતિનાં અણુવિશેષ કે જે કે કૈપાયના નિમિત્તથી આત્માની સાથે વળગી રહેલાં છે, તેને