________________
આણુ સાથે સંઘાત (એકમેક સ્વરૂપ) ભાવને પણ પામે છે. સંઘાભાવને પ્રાપ્ત અશુસમુહને સ્કંધપુગલ કહેવાય છે. એવા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ સંખ્યાત, અસંસ્થાત, અનંત, અનંતાનંત પ્રદેશી કંધો પણ આ વિશ્વમાં અનંત સંખ્યા પ્રમાણ વતે છે.
જગતના પ્રત્યેક દ્રશ્યપદાર્થો તે પરમાણુની જ વિશિષ્ટ રચના છે. પરંતુ તે રચના એક પરમગુવડે જ નહિં થતાં પોતાના સંઘાતગુણથી સમવાય રૂપને જ પ્રાપ્ત કરી સ્કંધ સંજ્ઞાને ધારણ કરનાર અણુસમૂહથી જ થાય છે. અર્થાત દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કંધપુદ્ગલે જ છે. અન્ય એકબીજા પરમાણુ સાથે મળી જઈ સમવાયને પ્રાપ્ત અણુઓ એક બીજાથી અલગ પણ પડતા રહે છે. એક સ્ક ધમાંથી અમુક અણુઓ છૂટા પડે અને તેની જગ્યાએ અન્ય એગુએ. આવી સંમિશ્રિતપણાને પણ પામતા રહે એવું ય બને.
એક અણુ યા પરમાણુ વરૂપ પુદ્ગલ ઉપર જીવદ્વારા hઈપણ પ્રેગ થઈ શકતો નહિ હેવાથી દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ રકંધપુદ્ગલે જ છે. કેવા પ્રકારના અર્થાત કેટલી સખ્યા પ્રમાણ આગુસમૂહસ્વરૂપ છે, આ જગતનું . ઉપાદાન કારણ બની શકે છે ? તે ઉપાદાન કારણમાંથી વિશ્વના , ભૌતિક પદાર્થોની રચના કેવી રીતે અને કેના દ્વારા થાય છે? તેની વાસ્તવિક સમજ તે જૈનદર્શનમાં બતાવેલ પુદ્ર ગલવર્ગણાઓનું અને તેમાંની અમુક વર્ગણામાંથી કર્મ – સ્વરૂપે પરિણામ પામેલી નામકર્મની કેટલીક કર્મપ્રકૃતિઓનું