________________
કરવા માટે ધર્મતત્વની અદ્દભૂત શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ ? તેનું સચોટ પ્રતિપાદન જૈનદર્શન દ્વારા સરલ અને સુંદર રીતે સમજી શકાય છે. એટલું જ નહિ પરંતુ દ્રશ્ય જગતની રચના કેણ કરે છે? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકીક્ત પણ આ જૈનદર્શન કથિત કર્મવાદ ઉપરથી જ સમજી શકાય છે.