________________
૪૫
નથી. આત્મા–પુનર્જન્મ-પુણ્ય અને પાપમાં આસ્થા ધરાવનાર સમાજ, તે રૂઢિ અને પરંપરાને ગુલામ રહે છે, એમ વર્તમાન સુધારકેની ફરિયાદ છે. પરંતુ આ રીતની નવીન માન્યતા દ્વારા ધર્મનું અને નીતિનું બંધન જવાથી માનવી વધારે નિરંકુશ. અને સ્વછંદી બની રહ્યો છે. તેનું આજના ક્રાન્તિકારને ભાન જ નથી. તેઓ તો તેમની માની લીધેલી કાન્તિની અવળી દોટમાં દેડયા જ કરે છે. કારણે કે એમનું લક્ષ્ય, આ વર્તમાન. વિજ્ઞાનની સંસ્કૃતિના સિદ્ધાંતને જ અનુસરવાનું છે.
આ છે આજના ભૌતિકવાદી વિજ્ઞાનને કરૂણ ચિતાર. આમાં - ભૌતિકવાદિઓના ભૌતિક આવિષ્કાર કરવાના પ્રયત્ન દોષિત નથી. પરંતું તેમના પ્રયત્નમાં થતી ઘેરાતિ. ઘેર હિંસાની ઉપેક્ષા, અનર્ગળ ખર્ચાળ પદ્ધતિ, તે આવિષ્કાના ઉપગથી ભેગવિલાસના માર્ગે વધુને. વધુ લપસી જતી જનતા, સ્વાર્થવૃત્તિ અને અહંકારની વૃદ્ધિ, માનવસંસ્કૃતિને હાસ, તથા જીવન વ્યવહાર ચલાવવામાં અહિંસક આવિષ્કારોના અભાવે હિંસક આવિરેના કરવા પડતા ઉપગમાં થતી આધ્યાત્મિક સંસ્કૃતિપ્રિય જન-. તાની મને વેદનાની બેદરકારી, એ જ આજના વિજ્ઞાનનાં દૂષણે છે. આટલી બધી વિપરીતતા હોવા છતાં આજે અવનવા, આવિષ્કાની હોડ લાગી છે. એક કરતાં બીજે વૈજ્ઞાનિક દેશ, વધુ સહારક સામગ્રીનું સર્જન કરવામાં મશગુલ બન્યા છે. તેને ઉદ્દેશ વિશ્વશાંતિને નહિ હતાં, તમામ રાષ્ટ્રને હડ૫. કરી જઈ પોતે માની લીધેલી આધ્યાત્મવિહિણી અને કેવળ ભૌતિક સંસ્કૃતિને જ વિશ્વ ઉપરે વિસ્તારી દેવાનો અને તે વૃતિ.