________________
૧૩૫
ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ કામ કરતી હોઈ, કહેવું પડશે કે અનંતકાયનું શરીર એ અનંતા ભાગીદારની એક પેઢી જેવું છે. દુનિયાની બીજી ભાગીદારી કરતાં આ ભાગીદારી અતિ આશ્ચર્યકારી છે. જે શરીરમાં એક ભાગીદાર રહેતા હોય, તે જ શરીરમાં બીજા ભાગીદારેએ પણ રહેવું જોઈએ. શ્વાસ, પણ બધાએ સાથે લેવો, આહાર પણ બધાએ સાથે લે, એક્લાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય, આહાર, શરીર, ઇન્દ્રિયે, શ્વાસોશ્વાસ આ સઘળામાં અનંતા જીવેની ભાગીદારી. એવી ભાગીદારી અનંતા જી વચ્ચે એક શરીર બનાવી અનંતકાયમાં આત્મા સ્વીકારે છે. એવી ભાગીદારી પાંચ. પચીસ વર્ષોની નહિ, પરંતુ અનંતકાળની રહે છે. આ ભાગીદારીમાંથી થતે છુટકારો પુરૂષાર્થથી કે બળથી નહિ થતાં, ભવિતવ્યતાના ગે જ થાય છે. આવું ભાગીદારીનું સ્થાન તે ફક્ત સર્વજ્ઞ ભગવંતે એ જ પિતાના કેવલજ્ઞાનથી જોઈ, જગતના પ્રાણીઓને તેવી ભયંકર ભાગીદારીમાંથી બચી જવા દર્શાવ્યું છે.
સંસારી પ્રાણુઓની શરીર રચના કેવી રીતે થાય છે? તે રચના કેણું કરે છે? શાથી કરે છે ? તે સઘળી હકીકત, પગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનાર વ્યક્તિને, શરીર રચનાની હકીક્તનો સાચો ખ્યાલ કદાપી થતો નથી. આ અંગેની સુંદર અને સ્પષ્ટ હકીકત માત્ર જેનદર્શનમાં જ જાણવા મળે છે. “સુખ દુઃખમાં કમજ કારણભૂત છે આટલા ટૂંક ખ્યાલ માત્રથી જ કર્મ પ્રત્યે શ્રદ્ધા ધરા