________________
s
આકૃષ્ટ દલિકસમૂહોની સ ́ખ્યામાં ન્યૂનાધિકતાનું પ્રમાણ, દલિકગ્રહણ સમયે વતા જીવના ચેાગવ્યાપારના આધારે જ છે.
સ જીવેશમાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગળ સમાનપણે જ વર્તે એવા નિયમ નથી. જેથી પ્રતિસમય હિત કા ણવ ણુાના પુદ્દગલ પ્રદેશસમૂહની સખ્યા પણુ, સર્વ જીવેાને સમાનપણે હેઈ શકતી નથી.
{
વળી પ્રતિસમય ગ્રહિત કાણુવ ણામાંથી ક રૂપે થતા પરિણમનમાં સર્વાં રજકણુસમૂહના સ્વભાવ-સ્થિતિ અને રસ ( જીસ્સા ) નું નિર્માણુ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ગ્રહિત રજકણુસમૂહા ભાગલારૂપે વ્હેંચાઈ, પ્રત્યેક ભાગલાન પ્રદેશ ( રજકણુ–અણુ ) સમૂહમાં, તે નિર્માણુ જુદી જુદી રીતનું થાય છે. એ રીતે થતું ભાગલારૂપે વિભાજન, તે રજકણેામાં વિવિધ રીતે નિમિ`ત સ્વભાવધારક રજકણાને અનુલક્ષીને થાય છે. કેટલાંક દલિકા જ્ઞાનાવરણ ક રૂપે પશુમે છે, કેટલાંક દનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠે ભાગલા પડી, જુદા જુદા આ સ્વભાવ ઉબ્ન થાય છે. પરંતુ સાત કમ માંધનાર જીવને સાત ભા, છ કમ ખાંધનાર જીવને છ ભાગ, અને એક કમ મનાર જીવને એક જ ભાગ થાય છે. કમ'ની ભૂલ પ્રકૃતિ
આ હેાવાથી ગૃહિત દલિકાના વધુમાં વધુ ભાગલા પડે તા આઠજ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના ઇલિકામાંથી તેની ઉત્તરપ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે. આ દરેક ભાગમાં