________________
૫૮
અનુભવ કરાવે છે. આત્માને અનુભવાતી તે દશાને કને ઉદયકાળ કહેવાય છે.
તે કરજકણાના આત્મા સાથેના સંબંધ, સુષુપ્ત સ્વરૂપે અને ઉદય સ્વરૂપે મળીને કયાં સુધી રહી શકવાની ચેાગ્યતાવાળા છે, તે કાળની ચેાગ્યતાનું નિર્માણ પણ અંધ સમયે જ થઈ ચૂકે છે, અને તેને સ્થિતિમ ધ સ્થિતિમ ધ ” કહેવાય છે. સ્થિતિમધની ન્યૂનાધિકતાને આધાર મધ સમયે વતા રાગ-દ્વેષી પરિણામની અલ્પ મર્હુત્વતાને અનુલક્ષીને હાય છે.
અમુક સમયસુધી સુષુપ્ત અવસ્થાવત રહી, અધસમયે નિમિત સ્વભાવાનુસાર જીવને થતી ગુણકારક યા હાનિકારક ઉદય અવસ્થામાં પણ ગુણ અને હાનિમાં તરતમતા હાય છે. ચારેક ચારેક, તેા કર્મના ઉદય તીવ્રપણે લાભ યા હાનિ કરે છે. અને કયારેક કયારેક મ ણે કરે છે. આ તીવ્ર યા મંદપણું પણુ અ`ધસમયે જ નિયત થાય છે, અને તેને “ રસમ ધ” કહે છે. તે નિયત થવામાં જીવની કષાયસહિત લેશ્યાપરિણતિ જ કારણભૂત હાય છે.
વિવિધ સ્વભાવધાક તે ક ક ધામાં પ્રકૃતિ
ધ સમયે ક્યા કયા સ્વભાવનું નિર્માણ કેટલા કેટલા રકધા ( રજકણસમૂહ માં થવુ જોઈએ, તેનુ નક્કીપણું તે “ પ્રદેશમધ ”
''
કહેવાય છે.
આ રીતે પ્રતિસમય જીવપ્રયત્નવડે આકર્ષિત ખની,