________________
તે બીજાઓની માફક પદગલ પરમાણુઓને ભિને ાિને પ્રકારે નહિં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમામાં પર્શ, રસ, ગંધ અને રૂપની ગ્યતા રહે જ છે. ૫શનાં પરમાણુ તે રૂપાદિના પરમાણુથી ભિન્ન નથી, એવી રીતે રૂપનાં પરમાણુ તે સ્પશદિના પરમાણુથી ભિન્ન નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીનાં પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણી તથા અગ્નિ એ વિગેરે મૌલિક તત્ત્વ નથી. હાઈડ્રોજન અને ઓક્સીજન અણુઓને એકઠા કરી પાણી બનાવવાનો પ્રાગ એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ રીતે પુદ્ગલ તત્ત્વના જ્ઞાનની વાસ્તવિકતા અને તેના અનેકવિધ પર્યાની સંપૂર્ણતાનો ખ્યાલ આપણને માત્ર જૈનદર્શનના દિવ્યાનુગ વિષય દ્વારા જ આવી શકે છે. - જે જમાનામાં સૂકમદર્શક યત્રે કે ટેલીસ્કોપ જેવાં -સાધન ન હતાં. તે જમાનામાં આ બધુ કહેવાયું છે. તે શી રીતે કહેવાયું હશે ? તેનો વિચાર કરતાં જિજ્ઞાસાશીલ માનવ, ઈન્દ્રિય પ્રત્યક્ષતાના નાના ખાબોચિયામાંથી નીકળી આત્મ પ્રત્યક્ષતાના મહાસાગર તરફ ઝુકવાને ઉત્ક ઠિત બને છે.
* ' માણસ દરેક વસ્તુને ઇન્દ્રિયોથી જુએ છે. પરંતુ ઈદિ તે કેટલું અલપ જોઈ શકે છે, તે વિચારે. પાણીના ગ્લાસમાં આંખથી જુઓ તે એકે જીવ ન દેખાય. પણ મેગ્નિફાઇંગ ગ્લાસથી જેશે તે હજારે દેખાશે. સાધન વિના