________________
૮૨
રીતે થતા ખ્યાલ સુકાઈ ન જવાય તે માટે આત્માની ચૈતન્ય શક્તિને માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિ ઓળખાવતાં, જ્ઞાન અને દન એમ અન્ને સ્વરૂપે જૈનદર્શનમાં ઓળખાવી છે.
આ જ્ઞાન અને દર્શન ઉપરાંત આત્માને ત્રીજો ગુણ ચારિત્ર છે. જીવની સ્ત્રશક્તિ ચેતના અને વીર્યાદ્રિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ વતે તેને ચારિત્ર કહેવાય. અર્થાત્ રાગ-દ્વેષની પરાધીનતા રહિત આત્માની જ્ઞાન અને દશ નશક્તિના ઉપયાગ તેને ચારિત્ર કહેવાય છે. રાગ-દ્વેષ એટલે આત્મામાં વતં તા ક્રોધાદ્ઘિ કપાય. આ ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આત્માની અવસ્થામાં સદાના માટે સ ́પૂર્ણ રાગ-દ્વેષ અર્થાત્ ક્રોધાદિ ચ રહિતપણાને ચારિત્રની પૂર્ણતા કહેવાય છે.
r
ચારિત્રની પૂર્ણતાવાળી અવસ્થા ધરાવતા સર્વ જીવાની સ્થિતિ સદાના માટે એક સરખી જ હેાય છે. પરંતુ અપૂર્ણ ચારિત્ર ધરાવતા વિવિધ જીવાની અવસ્થામાં અને એકનાએક જવની અવસ્થામાં વિવિધ કાળે વતતા અપૂણું ચારિત્રમાં પણ અનેક પ્રકારની ભિન્નતા વતે છે, ચારિત્રની અપૂર્ણતામાં ન્યૂનાધિક પ્રમાણમાં પણ ચારિત્રની માત્રા આચ્છાદિત ખની રહેલી હેાય છે. અને તેનુ આચ્છાદક કમ તે મેાહનીય કર્મો છે. આત્માને મુઅને-વિકલ કરે-ભાન ભૂલે અનાવે માટે તેને મેહનીય કહેવાય છે. જીવની આ મુંઝવણ એ પ્રકારની ડ્રાય છે.
આત્માના જ્ઞાન–દનાદિ શુભેા, તે ગુણેાનાં આચ્છાદક
1