Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith
Catalog link: https://jainqq.org/explore/002343/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ व्याप्तिपञ्चक- प्रथमलक्षणोपरि मुनि राजधर्मविजयः Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ ह्रीं श्रीं कलिकुण्ड पार्श्वनाथाय नमः ।। ।। श्री जित-हीर-बुद्धि-तिलक-शान्तिचन्द्रसूरीश्वरेभ्यो नमः ।। ॐ एँ नमः । “शशीशीला” गुर्जरव्याख्यया संवलिता गूढामृतलीला 00000 OMG ग्रन्थकर्ता कलिकुण्डतीर्थोद्धारक प. पू. आ. वि. राजेन्द्रसूरीश्वराणां शिष्यरत्नानां पन्न्यासप्रवरराजपद्मविजयगणिवर्याणां शिष्यः मुनि राजधर्मविजयः Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ GUDHAMRUTLILA MUNI RAJDHARM VIJAY Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પ્રાપ્તિસ્થાન : શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ " ૧૩, વિમલનાથ ફ્લેટ, ૧ શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯. : ચંપકભાઈ કે. શેઠ - રાજેન્દ્ર ટ્રેડીંગ કર્યું. ૧૦૫, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ. ફોન ૨૫૩૫૨૩૪૧, મો: ૯૪૨૬૦૧૦૩૨૩ પ્રમોદભાઈ ગાંધી - પી. ગૌતમ એન્ડ કાં. નંદનવન, ટાઉનહોલની સામે, એલીસબ્રીજ, અમદાવાદ. ફોન : ૨૬૫૭૭૬૬૭, ૨૬૫૭૭પપ૬ પ્રવીણભાઈ સી. ગાંધી બી-૩૨, કીર્તિસાગર ફ્લેટ, ઉસ્માનપુરા સર્કલ. આશ્રમ રોડ, અમદાવાદ. મો. ૯૩૭૪૦ ૧૯૬૯૧ સુબોધભાઈ એલ. શાહ આઈ-૭, સ્વસ્તીક એપાર્ટમેન્ટ, બેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૭, મો. ૯૪૨૭૩ ૩૩૧૭૦ પંડિતવર્ય મનીષભાઈ પનુભાઈ ૧૬, તીર્થભૂમિ એપાર્ટમેન્ટ, સર્વોદય સોસાયટી, અચેર, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૮૨૪૪ ૩૨૪૦૯ મુદ્રક : જય જિનેન્દ્ર ગ્રાફિક્સ (નીતિન શાહ-જય જિનેન્દ્ર) ૩૦,સ્વાતિ સોસાયટી,સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪.મો.૯૮૨૫૦ ૨૪૨૦૪ ફોન : (ઓ) ૨૫૬૨૧૬૨૩ (ઘર) ૨૬૫૬૨૭૯૫ E-mail : jayjinendra90@yahoo.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર પરિચય નામાં દીક્ષાદાતા. : પૂ.મુનિશ્રી રાજધર્મવિજયજી મ.સા. : કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ગુરુદેવા : પ.પૂ.પન્યાસ પ્રવર શ્રી રાજપદ્મવિજયજી ગણિ જન્મા : આસો શુક્લા ષષ્ઠી ૧૫-૧૦-૧૯૮૦ બુધવાર માડકા દીક્ષા. : વિ. સં. ૨૦૫૬ કાર્તિક કૃષ્ણા દ્વાદશી, ૪-૧૨-૧૯૯૯ શનિવાર માડકા (બનાસકાંઠા) વડી દીક્ષા : વિ. સં.૨૦૫૬ માઘ શુક્લા ત્રયોદશી, ૧૭-૨-૨૦૦૦, સોમવાર દોસા (રાજ.) મૂલ્ય : અધ્યયન, અધ્યાપના Page #7 -------------------------------------------------------------------------- ________________ सारस्वताष्टकम् शीतला शीतला शान्ता, शर्मदा शीलभूषणा । शोभिता शतपद्मेन, शरण्यानां शिवकरी ।। १ ।। लवणिमसमायुक्ता, सद्गुणवरदायिनी । पद्मस्थिता करेपद्मा, “पद्मा” प्रज्ञां प्रयच्छतु ॥ २ ॥ वरदा विमला वन्द्या, लोकत्रयहितैषिणी । सुरेन्द्रै र्या सदा स्तुत्या, “प्रीतिः ” प्रेक्षां प्रयच्छतु ।। ३ ॥ तीर्थकरमुखाब्जे या, संवसिता समुज्ज्वला । अज्ञानतमसो हन्त्री “ शीला " मतिं प्रयच्छतु ॥ ४ ॥ शान्तिशातस्य दात्री या, दुरितवृन्द-नाशिनी । सौम्यमुखारविन्दा मे, “शमा” ज्ञानं प्रयच्छतु ।। ५ ।। रम्य रमा - प्रसादेन, जडा भवन्ति पण्डिताः । हंसयाने समारूढा, “गूढा” ज्ञप्तिं प्रयच्छतु ।। ६ ।। दासित्री प्रतिभाबुद्ध्यो र्वीणापुस्तकधारिणी । बिभ्रती मालिकां हस्ते, “सीमा” मेधां प्रयच्छतु ॥ ७ ॥ राजेन्द्रसूरिसशिष्याः पन्न्यासराजपद्मकाः । सुविनेयाय तेषां हि, “भद्रा” दद्याद् वरं कदा ? ॥ ८ ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ समर्पएाम् ॥ येषां प्रत्युपकाराय न शक्तोऽस्मि कदाचन । तथापि चरणो तेषां पुष्पमेकं समर्पये | Page #9 -------------------------------------------------------------------------- ________________ 2000 Page #10 -------------------------------------------------------------------------- ________________ Sી શુભાશીર્વચનમ 27 પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાય બંને ન્યાય ચાયના વિશ્વમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન ન્યાયમાં કોઈપણ વસ્તુને સિદ્ધ કરવા માટે તર્કનું તર્કથી નિરુપણ થાય છે. તર્કનું તર્કથી ખંડન થાય છે. જયારે નવ્ય ન્યાયની નીતિ કાંઈક કઠિનતાપૂર્ણ “અવચ્છેદકાવચ્છિન્ન” વાળી હોવાથી મૂળવસ્તુને ફેરવી ફેરવીને સિદ્ધ કરવાની વૃત્તિ હોય છે. જૈન જગતમાં હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રાચીન ચાયના પુરસ્કત ગણાય છે. જ્યારે સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ.સા.જૈન ન્યાયના આદિપુરુષ ગણાય છે. તે પછી કાશીમાં અભ્યાસ કરીને આવેલ મહોપાધ્યાયજી યશોવિજયજી મ.સા. પણ નવ્ય ન્યાયના નિષ્ણાત બન્યાં. અજૈનોમાં તો પહેલેથી નવ્ય ન્યાય ખૂબ પ્રચલિત હતો. મારી ધારણા પ્રમાણે નવ્યન્યાયમાં જ્ઞાન ઓછું પણ બુદ્ધિની કસોટી વધારે. જ્યારે પ્રાચીન ન્યાયમાં બુદ્ધિની કસોટીની સાથે જ્ઞાનની પ્રાપ્તિ વિશેષ પ્રકારે થઈ શકે છે. પ્રાચીન ઋષિ મુનિઓએ તર્ક દ્વારા વસ્તુની સિદ્ધિ કરવા માટે સતત અને સખત પ્રયત્ન કર્યો છે. જૈનાગમોમાં કોઈપણ વસ્તુની કયારેય સિદ્ધિ કરવી હોય તો તર્કની પ્રધાનતા કાયમમાટે રહી છે. એટલે જ “તર્વપ્રથાનો દિ :” આગમનો અર્થ જ એ છે. નય, પ્રમાણ વગેરેથી શુદ્ધ ન થયેલો. એકપણ શબ્દ ક્યારેય પણ પ્રવૃત્તિમતુ બની શકતો નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિગમ્ય હોય છતાંય જે વ્યવહારગમ્ય ન હોય તે ક્યારેય પણ સત્ય સ્વરૂપે સ્વીકારી શકાતું નથી. છતાંય બુદ્ધિની કસોટી માટે નવ્ય ન્યાયનું અધ્યયન પણ અતિઆવશ્યક છે. જેનાથી બુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. મુનિરાજશ્રી રાજધર્મવિજયે ચાયનો સુંદરકોટિનો અભ્યાસ કર્યો. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય સાથે કર્મગ્રન્થ વગેરેનો પણ અભ્યાસ કર્યો છે. નાની ઉંમરમાં પણ વ્યુત્પન્નમતિના કારણે તેઓ એક એક પદાર્થમાં ઉંડા ઉતરી તેના રહસ્યનું ઉદ્દઘાટન કરે છે. તેમનો આ ગ્રંથ “ગૂઢામૃતલીલા” જ્ઞાનપિપાસુ જીવોને, ન્યાયના અભ્યાસુ જીવોને સુંદર માર્ગદર્શક બનશે એવી આશા સાથે આશીર્વાદ. JETE મુનિશ્રી પણ બાહ્ય પદાર્થોની પક્કડમાંથી મુક્ત બની સુંદર કોટિના ગ્રંથોના અભ્યાસ સાથે ન્યાયશાસ્ત્રનો પણ અભ્યાસ કરે, અને શાસ્ત્રીય પદાર્થોનું સુંદર રહસ્યોદઘાટન કરે એવી આશા સાથે આશીર્વાદ. કલિકુંતીર્થોદ્ધારક પ.પૂ.આ.વિ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. राजेन्द्र सूटि કાર્તિક શુકલા ચતુર્દશી 1/11/2009, ગુરુવાર, સમેતશિખરજી મહાતીર્થ Page #12 -------------------------------------------------------------------------- ________________ किञ्चित्प्रास्ताविकम् इह जगति सर्वेऽपि प्राणिनः सुखाभिलाषिणः । व्याबाधारहितसुखप्राप्तिः किल मोक्ष एव । तदवाप्त्युपायभूतमपास्तसर्वतीर्थान्तरीयमतकर्दमं सर्वदर्शनप्रासादशिखरकलशायमानमनेकान्तसिद्धान्तात्मकं जिनमतम् । अस्य जिनमतस्य प्ररुपणा प्राच्यन्यायशैल्यां आचार्यश्रीहरिभद्रसूरीश्वरसिद्धसेनदिवाकरसूरीश्वर-वादिदेवसूरीश्वर-मल्लवादिक्षमाश्रमण-मल्लिषेणसूरिप्रमुखैः कृता । नव्यन्यायशैल्यां तु महोपाध्याय श्रीयशोविजयवाचकैः कृता । तेषां नव्यन्यायाधिपत्यं तु स्याद्वादरहस्य-वादमाला शास्त्रवार्तासमुच्चयादिग्रन्थेषु स्पष्टम् । साङ्गोपाङ्गजैनदर्शनाध्येतृणामेषा रुचि र्भवति । यदुत महोपाध्यायप्रवराणां ग्रन्थानां वयं रहस्यं प्राप्नुयाम | साध्यग्रन्था ह्येते । तेषां सोपानसदृशाः साधनग्रन्थाः पुनः सन्ति बहवः । तेषु व्याप्तिपञ्चकग्रन्थोऽपि शोभते । . पूज्यपादकलिकुण्डतीर्थोद्धारक-आचार्यश्रीराजेन्द्रसूरीश्वराणां शिष्यरत्नाः पन्न्यासप्रवरश्रीराजपद्मविजयाः तेषां पुनः शिष्याः मुनिप्रवरश्री राजधर्मविजयाः तैः दशवर्षदीक्षापर्यायमध्ये प्रयास एष समीचिनः कृतः । ते शतशः साधुवादार्हाः । अनुमोदयामि तेषां स्वाध्यायरसम् । तैः ग्रन्थ संशोधनं ग्रन्थप्रस्तावना च मार्गिता । व्यस्ततावशादेकमेव कार्यं कर्तुमशक्नवम् । तच्च कृत्यं प्रस्तावना-लेखनम् ।। अवच्छेदकावच्छिन्नप्रतियोगितानुयोगिताविषयताविषयिता निरूपकता निरूपिततादिपरिभाषासंगोपिताङ्गनव्यन्याय दूर्गेऽध्येतॄणां प्रवेशः सरलीभूतःस्यात्ततः पूज्यपादमत्पगुरु न्यायविशारदाचार्यदेव Page #13 -------------------------------------------------------------------------- ________________ श्रीभुवनभानुसूरीश्वररचित न्यायभूमिकातः शाब्दबोधप्रकियाजटिलता निवारणौषधकल्पोपमया देवगुरुप्रसत्त्या नव्यन्यायचित्ररेखापद्धतिर्विकसिता... अत्रोपयोगित्वाद्दिग्दर्शनं क्रियते ... यथा... (रामः ) ( लवः) रामनिष्ठपितृत्वनिष्ठनिरूपकतानिरूपितनिरूपिततावत्पुत्रत्ववान् लवः । अवच्छेदकावच्छिन्नघटितोदाहरणो यथा ... (घट) घटनिष्ठघटत्वनिष्ठावच्छेदक तानिष्ठनिरूपकतानिरूपित निरूपिततावदवच्छिन्नतावद्विषयतावद् घटः । सम्बन्धघटितोदाहरणो यथा - m (संयोगः ) (जलम् ) (भृतलम्) संयोगनिष्ठसंसर्गतानिष्ठनिरूपकतानिरूपितजलनिष्ठप्रकारता निष्ठनिरूपिततानिरूपितनिरूपिततावद् विशेष्यतावद् भूतलम् । समनियतधर्मयोः सामानाधिकरण्यमिति प्राच्याः, ऐक्यमिति जगदीश Page #14 -------------------------------------------------------------------------- ________________ तर्कालङ्काराः अवच्छेद्यावच्छेदकभाव इति गदाधर भट्टाचार्याः । (इति पारिभाषिक सर्वस्वे ।) प्रकारता 1 निरुपित' 1 निष्ठ जलम् अवच्छिन्न अभिन्न समानाधिकरण • विशेष्यता घटः प्रकारता निरुपित > विशेष्यता वद् भूतलम् जलनिष्ठप्रकारतानिरूपितघटनिष्ठविशेष्यतासमानाधिकरण प्रकारतानिरूपितविशेष्यतावद्भूतलम् इति प्राचीनाः । जलनिष्ठ प्रकारतानिरूपितघटनिष्ठविशेष्यताऽभिन्नप्रकारतानिरूपितविशेष्यतावद् भूतलम् यद्वा जलनिष्ठप्रकारतानिरूपितघटनिष्ठप्रकारतानिरूपित विशेष्यतावद् भूतलमिति जगदीशतर्कालङ्कारमतम् । जलनिष्ठप्रकारता निरूपितघटनिष्ठविशेष्यत्वावच्छिन्नप्रकारतानिरूपितविशेष्यतावद् भूतलमिति गदाधर भट्टाचार्याः । अनया रीत्या यदि ग्रन्थस्थ सर्वेऽपि शाब्दबोधाः विद्यालिप्सुभिः चित्ररूपेण परावर्त्त्याध्ययनविषयीक्रियेरन् तदाऽस्खलिता गतिः स्यात् । क्रियतां पुरुषार्थः नात्र संशयः । शिवास्ते पन्थानः । व्याप्तिपञ्चकस्य लक्षण परिष्कारमय एष ग्रन्थः । विविध परिष्कारै ग्रन्थस्य तीक्ष्णशेमुषी गम्यत्वं प्रख्यापितं टीकानुवादकृद्विद्वन्मुनिवरेण । Page #15 -------------------------------------------------------------------------- ________________ शतोपरि अष्ट कोटी टीका एषा रम्या. मनोहरा हृदयालादकरा विद्वज्जनमनश्चमत्कारकारणरुपा च। ___ आशासे विद्वान् मुनिरन्यान् अपि जैनशासनस्थ न्यायग्रन्थान् स्वकरे गृहीत्वाऽतिकर्कशतर्कशास्त्रनिकषरुपनव्यन्यायामृतेनाभिषिच्य जगति मोक्षमार्गप्रस्थित तर्कानुसारिसाधकवृन्दम्लायमानकमलवनाय सूर्यातिशायी महिमावान् भवेत्... अनन्त तीर्थंकर गणधर सुविहिताचार्याणामाशिषवर्षा सदैव सत्कृत्यकरणैकनिबद्धचेतसामुपरि वर्तते एव हि । संदेहनिष्ठप्रतियोगितानिरूपकाभावनिष्ठाभावत्वनिष्ठावच्छेदकता विशिष्टनिरूपिततावदवच्छिन्नतावदाधेयतानिष्ठनिरूपकतानिरूपित निरूपिततावदाधारवानहम् । वैशिष्टयञ्च स्वनिरूपितत्व-स्वनिष्ठ निरूपकतानिरूपितनिरूपिततावत्त्व - स्वनिरूपितनिरूपितत्ववत्त्वान्यतमसम्बन्धेन । इति शुभं भूयाच्छ्रीसङ्घस्य । तपागच्छाधिराजश्रीप्रेम भुवनभानुजयघोषजितेन्द्रसूरि शिष्य २७५ दीक्षा दानेश्वरी आ. श्री गुणरत्नसूरिशिष्यलव आचार्यरश्मिरत्नसूरिः 3 : ता. २-११-२००९ साबरमती (गुज.) Page #16 -------------------------------------------------------------------------- ________________ અવસરને આવકાર -પ.પૂ. આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા જિનશાસનથી તદ્દન વિપરીત એવી ન્યાયદર્શનની માન્યતા છે કે “ોષા: વાવ્યા: અરોરપિ ' गुरु पए ज्यांय भूसता शेय तो 'तदसत्, न सम्यक् पुष्टी સ્પષ્ટ પ્રતિપાદન કરવું એ ન્યાયદર્શનની ગળથૂથીમાં છે. અને એટલે જ આજ સુધીમાં ગંગેશથી લઈ રધુનાથ શિરોમણિ – જગદીશ - ગદાધર -ધમનંદ ઝા સુધીના બધાજ પંડિતોએ પૂર્વોકત માન્યતાઓ પર તર્ક વિતર્કોની ઝડીઓ વરસાવી છે ને મુખ્યતયા પૂર્વના મતમતાંતરોની કડક સમાલોચનાઓ કરી છે. તેથી જ ચાયના પ્રકાંડ પંડિતો સ્થાપિત સિદ્ધાંતોને નવુ ના કર્યા વિના તત્તિ કરવા કરતા તેની અસંગતિઓ સિદ્ધ કરવાનું પડકાર રૂપ કાર્ય કે જે પૂર્વે ચાયવશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગ.મ.સા. એ કર્યું છે, તેને આગળ ધપાવવાની જવાબદારી આજે જૈન વિદ્વાન યાયિકોની બની રહે છે. સર્વત્ર સારગ્રાહી જગજયવંત પ્રભુના શાસનમાં વર્તમાનમાં ન્યાયદર્શનનો અભ્યાસ બહુલતયા તો બુદ્ધિને વધુ તીક્ષ્ણ બનાવવા માટે જ થાય છે, જે સારુ છે - આવકાર્ય પણ છે કે જેથી જિનશાસનના પદાર્થો વધુ તર્કબદ્ધ અને સુસંગતપણે સાધી સમજી શકાય. Page #17 -------------------------------------------------------------------------- ________________ છતાં અહીં એટલો વિવેક અને ઔચિત્ય જરૂરી છે કે સર્વજ્ઞનું અનાદિનિધન નિત્ય પ્રતિષ્ઠિત શાસન તર્ક ને શ્રદ્ધા ઉભયને સ્વીકારે છે. સન્મતિપ્રકરણમાં પણ જૈનન્યાયના આદ્ય પ્રણેતા ગણાતા પ.પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી જણાવે છે કે जो हेउवाचयपवक्खे हेउओ, आगमे अ आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अण्णो ॥ અર્થાત્ તર્કગ્રાહ્ય પદાર્થો તર્ક દ્વારા અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો આજ્ઞાથી જ ગ્રાહ્ય અને અન્યથા પ્રરૂપણા કરતા સિદ્ધાંતની વિરાધના થાય. જિનવચનની શ્રદ્ધા – સંવેગ – વૈરાગ્ય દઢ કર્યા વિના જ ન્યાયદર્શનની થતી વધુ પડતી ભાવિતતા જો જિનમતમાં જ સંદેશ - સંશય કરાવનાર બને તો સ્વહસ્તે જ સ્વઘાત થાય. અસ્તુ. ન્યાયદર્શનથી તીર્ણ થયેલી બુદ્ધિનો ઉપયોગ જિનમતમાં શ્રદ્ધા દઢ કરવા માટે થાય તો જ આશયશુદ્ધિ દ્વારા સમ્યક્ત્વની શુદ્ધિ થઈ મોક્ષ સમીપ બને. ચાયપરિકર્મિત પરિણતિવાળા વિદ્વાનો પાસે શ્રીસંઘની અપેક્ષા એ હોઈ શકે કે * શાસ્ત્રવાર્તા સમુચ્ચય - જૈનદર્શન સ્તબકમાં પ.પૂ. મહોપાધ્યાય યશોવિજયજીએ અચાન્ય દર્શનોના જિનમત વિપરીત પદાર્થોનું સ્પષ્ટતાપૂર્વક સચોટપણે ખંડન કર્યું છે. જૈનમતનું ખંડન કર્યું છે. આ પદાર્થોને વધુ સરળ ભાષામાં ચાયના પ્રારંભિક અભ્યાસીઓને પણ સમજાય તે રીતે ટીકા-અનુવાદ ગ્રંથોના સર્જન થવા જોઈએ. * અનેકાંત વ્યવસ્થા પ્રકરણ, અનેકાંત જયપતાકા જેવા કેટલાય શિરમોર ગ્રંથરત્નોના વિશુદ્ધ પાઠાંતરો - પરિશિષ્ટો સહ સંપાદન થાય તથા ન્યાયપરિણિત બુદ્ધિથી તે પર કલમ ચલાવી Page #18 -------------------------------------------------------------------------- ________________ તેના અનુવાદો શ્રીસંઘને મળે. મો. યશોવિજયજી મ. સાહેબે તેમના જીવનકાળ દરમ્યાનમાં થયેલા દિગ્ગજ વૈયાયિકોના મતોની સમાલોચનાઓ કરી છે. ત્યાર પછીના કાળે થયેલા મૈયાયિકોના મતોની સમીક્ષાઓ પણ નૂતન સૃજિત થતા ગ્રંથોમાં થાય તો વિદ્વાનોને મનભાવતું ભોજન મળે. કોણ સ્વીકારશે આ Challanging Job ને ! કોણ પૂરા કરશે જિનશાસનનાં આ અરમાનોને ! અનેક વિષયોને ઉપલક સ્પર્શ કરવા કરતા એક જ વિષયમાં ઊંડાણમાં જવું વધુ કપરુ હોય છે, જે પ્રસ્તુત ગ્રંથમાં દષ્ટિગોચર છે. વ્યાપ્તિપંચકની પ્રથમ વ્યાપ્તિ પર જ ૧૦૮ પૂર્વપક્ષ ઉત્તરપક્ષ પુરસ્કર ગ્રંથરચનાથી વ્યાપ્તિપંચક ટીકા જેટલો જ નૂતન ગ્રંથ વિદ્વાન મુનિ શ્રી રાજધર્મ વિજયજી દ્વારા તૈયાર થયો છે. અનુવાદ સહિતના આ સરળ ટીકાગ્રંથની મુખ્ય વિશેષતા એ હશે કે વ્યાપ્તિપંચક -સિદ્ધાંતલક્ષણ કર્યા બાદ વાંચશો તો બંને ગ્રંથનું રીવીઝન થઈ જશે. અને પહેલા વાંચશો તો આગળના ગ્રંથમાં પ્રવેશ સરળ થઈ જશે.. આમ અહીં તો ઉભયપક્ષે બેય હાથમાં લાડુ જ છે. મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના 74 મા જન્મદિવસે થતું આ પ્રકાશન અનેકને અજન્મા બનવા મોક્ષમાર્ગના પયિક સમ બની રહે એવી શુભેચ્છા અને અપેક્ષા. કારતક સુદ-૧, ૨૦૬૬ રવિવાર વિરમગામ. Page #19 -------------------------------------------------------------------------- ________________ प्रसिद्धपाण्डित्यानां विद्वद्वर्याणां प्रो.श्री वशिष्ठत्रिपाठीमहाशयानां सम्मतयः व्याप्तिपञ्चकग्रन्थमवलम्व्य साध्याभाववदवृत्तित्वरुपा व्याप्तिज्ञानाय मुनिश्रीराजधर्मेण विरचितम् । व्याप्तिपञ्चकलक्षणविषयकपदार्थविवेचनं सम्यगवलोकितं मया । लक्षणेऽस्मिन् न्यायशास्त्रप्रविविक्षूणाम् अन्तेवासीनां महदुपकारकम् एतद्विवेचनम् मन्ये । एतादृशग्रन्थरचनया न्यायशास्त्रे बहूनां जनानां प्रवेशो भवितुमर्हति । ऐते महानुभावाः धन्यवादार्हाः । यत् एवंविधेन लेखनेन ग्रन्थप्रवेशे जनानाम् सौकर्येण प्रवेशमार्गप्रशस्तो भवेत् । इति वशिष्ठ त्रिपाठी नाशामराव भूतपूर्व - प्रतिकुलपतिः, न्यायविभागाध्यक्षः सम्पूर्णानन्दसंस्कृत विश्व विद्यालयः वाराणसी Page #20 -------------------------------------------------------------------------- ________________ मदीयं किञ्चित् अनाद्यन्तानेकान्तवादप्ररूपक - अर्हत्परमात्मन आशीरालभ्य महाव्रतपञ्चकधारि-मनोनियन्तृ-मुनिमहात्मनो वन्दित्वा उपकारिभ्यश्चोपास्य किञ्चिदिदं प्रस्तूयते सप्तनयालङ्कारैः शोभायमान- सर्वज्ञतीर्थकृन्निरूपित- स्याद्वादधर्मे प्रमेयपदार्थप्रतीतिहेतुभूतप्रमाणस्य द्वैविध्यमुक्तम् । भाषितञ्च हरिभद्राचार्यै: षड्दर्शनसमुच्चये “प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते " ।। ५५ ।। पूर्वार्धे । `तत्र परोक्षस्य पञ्चप्रकारमध्ये एकमनुमानमस्ति । किं तावदनुमानम् ? व्याप्तिविषयकं यज्ज्ञानं तदेवानुमानम् । अनुमानं व्याप्तिज्ञानमित्यनर्थान्तरम् । तद्व्याप्तिस्वरूपज्ञापयन् पञ्चलक्षणस्वरूपव्याप्तिपञ्चकग्रन्थो वर्णितः । तेषु पञ्चलक्षणेषु मध्ये प्रथमलक्षणसम्बन्धिविचारणा ग्रन्थेऽस्मिन् विवेचिता । → ननु ग्रन्थेऽस्मिन् शब्दै र्वीतरागगुणानां कथनमकृतं तेन आर्हद्धर्मिणाम् ग्रन्थस्यास्य उपादेयतायाऽसिद्धत्वमिति चेन्न । ग्रन्थादौ एव वीतरागगुणकथनरूपमङ्गलश्लोकस्योक्तत्वात् । न च मङ्गलरूपश्लोकस्य वीतरागगुणमयत्वेऽपि ग्रन्थस्यान्तः तस्याभावादनुपादेयता तदवस्थैव इति वाच्यम् । मङ्गले ग्रन्थस्याभिन्नताया विद्यमानत्वात् । अस्तु तावत् यदि मङ्गले ग्रन्थस्य भिन्नता विद्यते तथापि गुणानां कथनं ग्रन्थेऽस्त्येव । शब्दैर्नोक्तं किन्तु भावरूपेण तु उक्तमेव । तथाहि पञ्चपरमेष्ठिनः गुणारष्टाधिकशतानि, तत्सङ्ख्यकानि प्रश्नोत्तराणि ग्रन्थेऽस्मिन् सन्ति । अतः गुणकथनं तु जातमेव, तेन च ग्रन्थस्योपादेयता सिद्धा जाता । - Page #21 -------------------------------------------------------------------------- ________________ → ननु तथापि स्याद्वादास्वीक्रियमाणनैयायिकानां शास्त्रेण अलम् इतिचेन्न । स्याद्वादस्य सर्वपदार्थान्तः स्थितत्वाद् । आर्हतैः स प्रकाश्यते अन्यैश्च नाविष्क्रियते, एकनयबद्धत्वात् । अतो ग्रन्थोऽयमनादरणीय इति न, स्याद्वादशैलीभिरध्येतव्यः । → ननु शास्त्रीयपदार्थविरहितत्वाद् आत्मिकलाभाभावाच्च न एषणीय इति चेन्न । अभिप्रायानभिज्ञत्वात् । प्रथमं तु ग्रन्थेऽस्मिन् शास्त्रीयपदार्थविरहितत्वाभाव एव, अर्थात् शास्त्रीयपदार्थसंयुक्तत्वमेव । पूर्वधरप्रणीततत्त्वार्थादिसूत्रेऽपि अनुमानादिप्रमाणानां निरूपितत्वात् । अस्मिन् ग्रन्थेऽपि अनुमानजन्यअनुमितिसाधकव्याप्तेः प्रतिपादकता वर्तते । तेन भवत्प्रदत्तशास्त्रीयपदार्थविरहितत्वरूपहेतो नैष्फल्यमेव ।। अस्तुतावत् शास्त्रीयपदार्थविरहितत्वम् । तथापि ईद्दशग्रन्थाध्ययनस्य कुशाग्रबुद्धिजनकत्वात् । कुशाग्रबुद्धेस्तु जटिलशास्त्रीयपदार्थाध्ययने प्रकृष्टहेतुत्वात् । जटिलशास्त्राध्ययनरूपं - यत्कार्यं, शास्त्राध्ययने - कार्यता, ताद्दशकार्यतात्वावच्छिन्नकार्यतानिरूपितकारणता कुशाग्रबुद्धौ विद्यमानत्वात्, एतादृशग्रन्थाध्ययनं समुचितमेव । → अपरहेतुः आत्मिकलाभाभावः । एतदपि न समुचितः । पूर्वोक्तयुक्त्यैव तस्यापि व्यावृत्ति भवितुमर्हति । अनेन ग्रन्थाध्ययनेन शीघ्रं साध्याभावाधिकरणनिरूपित वृत्तित्वाभावस्वरूप व्याप्ते ाप्तिः मयि सर्वेषु जीवेषु च भवतादिति परमात्मानं प्रार्थयामहे। → कथं व्याप्ते या॑प्तिः ? तथाहि-साध्यः-कर्ममुक्तत्वम्, साध्याभावः-कर्ममुक्तित्वाभावोऽर्थात् कर्म युक्तत्वम्, तदधिकरणम् - संसारिजीवाः, तन्निरूपित वृत्तिता - संसारे, वृत्तित्वाभावः मुक्तौ, तस्मिंश्चास्माकं सर्वात्मप्रदेशस्य व्याप्ति भूयात् - अर्थात् मुक्तेरुपलक्षणान्मुक्तात्मभिस्सहास्मदात्मप्रदेशाणामभेदभाव इष्यते । तदभेदभावस्य वि = विशेषेण आप्तिः = प्राप्ति र्भवतादिति । Page #22 -------------------------------------------------------------------------- ________________ રચનાની રહસ્યોકિત વિ.સં. ૨૦૬૦... પાલીતાણા... વચ્છરાજવિહારમાં ચાતુર્માસ... આસો સુદ ૬ જન્મદિન... નૂતન જન્મવર્ષના પ્રવેશ સાથે કાશીના પંડિતજી દુર્ગેશજી પાઠક પાસે ચાયાધ્યયનનો શુભારંભ.... જયદર્શનના અભ્યાસ માટે કાશી વિશ્વપ્રસિદ્ધિને પામેલું છે. કાશીમાં ચાયની એક અનોખી શૈલી છે. સુંદર શૈલી હોવા છતાંય વિષયની શુષ્કતાના કારણે ચિત્ત તેમાં ચોડ્યું નહિ અને “ચાયનો અભ્યાસ ન કરવો” એવો નિર્ણય કરવા મન તત્પર બન્યું. ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ ! હું ચાય નહીં ભણી શકું.” ગુરુદેવે કહ્યું : “તારે ચાય ભણવાનો જ છે. આ મારી આજ્ઞા છે.” આશીર્વાદ પૂર્વકની આજ્ઞાને તાત્તિ કરી ચાયનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ જ આશીર્વચન મને ૧ ગ્રંથના રચયિતા બનાવશે, તેવો કયાં ખ્યાલ હતો ? આ જ ચાતુર્માસમાં તર્કસંગ્રહના પૃથ્વીના લક્ષણ ઉપર પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ રૂપે ૧ જાહેર શાસ્ત્રાર્થની વિચારણા કરી તેની પૂર્વ Page #23 -------------------------------------------------------------------------- ________________ તૈયારીઓ કરી. સહાધ્યાયી મુનિ શ્રી રાજહર્ષ વિ. તથા રાજસુંદર વિ. અને હું એમ ત્રણ વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. પૂર્વપક્ષ – ઉત્તરપક્ષની શ્રેણિઓ ચાલી. - એ દશ્ય દર્શનીય બની ગયું. શાસ્ત્રાર્થની સમાપ્તિ થતાં જ અંતઃકરણમાં ૧ ભાવના પ્રગટે કે પૂર્વાચાર્યાની શૈલીને અનુસરતા-પૂર્વપક્ષ-ઉત્તરપક્ષીય ચર્ચા સભર એક ગ્રન્થનું સર્જન કરવું. પણ મારી આ ઈચ્છા અપૂર્ણ જ જાણે ન રહેવાની હોય તેવી સ્થિતિ સર્જાતી હતી. કેમકે પંડિતજી અભ્યાસ કરાવવા માટે ચાતુર્માસમાં જ આવી શક્તાં હતાં. તેમાં પણ મારે પ્રથમ ચાતુ. પછી તૃતીય ચાતુ. માં પંડિતજીનો સંયોગ થયો, ત્યારે તો ઈચ્છા ઓછી થઈ ગઈ હતી. ઓળી અમદાવાદ કરાવવા જવાનું થયું અને ત્યારે પંડિતવર્ય મનીષભાઈનો સંપર્ક થયો. તેમની ભણાવવાની શૈલી અદ્દભૂત હતી તેમણે પુનઃ ભાવના જાગૃત કરી. ત્યારબાદ પુનઃ અભ્યાસ ચાલુ થયો. ચાલુવર્ષનું ચાતુર્માસ સમેતશિખરમાં થયું. એક પાઠ પ્રસ્તુત ગ્રંથ ઉપર ગોઠવ્યો, પાઠની પૂર્ણાહૂતિ બાદ તે પદાર્યોને હું રફમાં તૈયાર કરતો ગયો. વિચાર આવ્યો કે આ અણમોલ પદાર્થોને ગ્રન્થસ્ય કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીવર્ગને ઉપયોગી બને. પંડિતજીની પણ પ્રેરણા હતી સાથે ગુરુદેવે પણ આશિષ આપતાં કહ્યું : “તું એકવાર સંસ્કૃતમાં તૈયાર કર ગુરુદેવના આ આશિષે જ ગ્રંથની પૂર્ણાહૂતિ કરાવી છે." એ જ આશા આજે સાકાર બની રહી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક પીઠબળ વિ.સં. ૨૦૬૬... સમેતશિખર ચાતુર્માસ. અષાઢ કૃષ્ણા તૃતીયા.. જીવનનો એક યાદગાર દિન... પૂજયશ્રીએ અપ્ય મને અંતરના આશ: અને આપી સરસ્વતીની સાધના માટે અનુ. આ જ દિવસથી માઁ ભગવતીની ૪ર દિનની આરાધના શરૂ થઈ. આરાધના દરમ્યાન અંતઃસ્કુરણા થઈ કે જે પાઠ ચાલે છે તેના પદાર્થોનું ગૂંથન કરી ૧ ગ્રન્થ બનાવવો. આરાધના પૂર્વે ગ્રંથલેખન માટે કોઈ જ વિચાર નહોતો, સાધનાથી ૧ નવી શકિત પ્રગટ થઈ હોય એવું મને લાગ્યું. શત્રુંજયની ભાવના સમેતશિખરે પૂર્ણ ન થઈ રહી હોય એવું જણાતું હતું. ખરેખર શાશ્વતભૂમિમાં સેવેલી ભાવના નશ્વર બની શકતી નથી. સાધના અન્તર્ગત જ પ્રાય: અડધા ઉપર ગ્રંથનું નિર્માણ થયું. - આ ગ્રંથરચના પાછળ પીઠબળ હોય તો એક ગુરુની કૃપા અને બીજા ભગવતીના આશીર્વાદ છે. એકદા વિચાર પ્રગટયો જેની તે સાધના કરી છે, વળી જેની કૃપાથી ગ્રંથનું સર્જન થયું છે તે સરસ્વતી દેવીના ગુણોની સ્તવનાને મંગલશ્લોકરૂપે રચું. શ્લોક બનાવવાનું કાર્ય મારા માટે તો પ્રથમ વખત જ ઉપસ્થિત થયું હતું. પરંતુ.... સરસ્વતીની કૃપાથી અષ્ટક પણ સાહજિક રીતે પૂર્ણતાને પામ્યું. યોગાનુયોગ અભ્યાસની શરૂઆત તીર્થભૂમિમાં અને જન્મદિને થઈ અને ગ્રંથનું લેખન પણ તીર્થભૂમિમાં અને જન્મદિને પૂર્ણ થયું. Page #25 -------------------------------------------------------------------------- ________________ નોધ - સંસ્કૃત ટીકામાં દરેક સ્થાને લક્ષણ આપવામાં આવ્યું છે જયારે ગુજરાતીમાં દરેક સ્થાને લક્ષણનું પુનરાવર્તન કર્યું નથી. તેથી જ્યાં લક્ષણ ન આપ્યું હોય ત્યાં સંસ્કૃત ટીકામાંથી દેખી લેવું. - ગુજરાતીમાં કેવલ શબ્દાનુવાદ નથી કર્યો. જયાં શંકાનું સ્થાન લાગતું હતું ત્યાં સંસ્કૃત પંકિતને માત્ર અક્ષરશ: ન ખોલતાં તેનો ભાવાર્થ પણ ખોલ્યો છે. ગ્રંથ કઠીન તો છે જ તેથી સંસ્કૃતનું ગુજરાતી આવશ્યક બન્યું છે. શક્ય છે વાચકવર્ગને કયાંક ગુજરાતી સરળ પડશે તો કયાંક સંસ્કૃત પણ સરળ બનશે. પરંતુ ખાસ લક્ષ્યમાં રાખવું કે પ્રથમ તો સંસ્કૃત ઉપરથી બેસાડવા પ્રયત્ન કરવો જ્યાં સંસ્કૃત ઉપરથી ન બેસે ત્યાં ગુજરાતી વાંચવું. કેમકે ન્યાયની શૈલી મેળવવા માટે સંસ્કૃતપકૃિત અવશ્યક બનશે. ગ્રંથમાં 86 થી 108 સુધી પર્યાપ્તિ ઘટિત કલ્પ ચાલે છે તે જલ્દી ખ્યાલ નહીં પણ આવે તેવી શક્ય છે કે તેને બેથી ત્રણ વાર વાંચવો પડશે. તેમાં પણ 94 થી 105 માં પર્યાપ્તિના લક્ષણનું પદકૃત્ય ચાલે છે. તેમાં એક એક સંબંધને ખાસ ખ્યાલમાં રાખવો પડશે. એક સંબંધ ન મૂકતાં કયાં કયાં દોષ સંભવે છે તેની વિચારણા ખાસ કરવા જેવા છે. - કોટિ એટલે પૂર્વપક્ષ અથવા ઉત્તરપક્ષ અથવા પૂર્વપક્ષ ઉત્તરપક્ષનું મિશ્રણ આ કોટિ શબ્દનો અર્થ જણાવો. - આધારભૂત ગ્રંચ તરીકે - સંગમેશ્વરકોડપત્ર અને વ્યાપ્તિપંચક ગંગાટીકા લેવામાં અાવ્યા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ - રહસ્યોદઘાટન – * ગૂઢામૃતલીલા જન્મદાતા – અમૃતભાઈ જન્મદાત્રી – લીલાબેન જેમના ઉપકારને તો હું કેવી રીતે ભૂલી શકું? મારા જીવનમાં જેમણે સંસ્કારોનું આધાર કર્યું જેને કારણે આજે હું સંયમના પથ પર પ્રગતિ કરી રહ્યો છું. તેમના ઉપકારના ઋણ ચૂકવવા માટેનો અવસર જયારે સાંપડયો છે ત્યારે હું તેને કેવી રીતે જતો કરી શકું? કંઈક અંશે ઉપકારનો બદલો વળે તેના માટે તેમના નામથી જ ગ્રંથનું નામ રાખ્યું છે. અહીં શ્લેષ એ જાણવો કે અમૃતની લીલા અર્થાત્ ક્રીડા જેમ વિબુધો (દેવો) જ કરી શકે છે તેમ ગૂઢ એવા ગ્રંથના પદાર્થ રૂપી અમૃત તેની લીલા વિબુધ (પંડિત) પુરુષો જ કરી શકશે. * उक्तमपि - काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् इति। શશીશીલા જેમના ચારિત્ર્ય જીવનથી હું આકર્ષિત બનેલો છું - વિકટ પરિસ્થિતિઓમાં પણ જેમણે સ્વ આરાધના કયારેય છોડી નથી એવા * સ્વ. શશtપ્રભાશ્રીજી મ.સા. તેમજ જેમનું વાત્સલા મારા ઉપર સતત રહ્યું છે. સેવા અને સમતા જેમણે આત્મસાત્ કરી લીધાં છે. એવા સાધ્વીવર્યા * શીલપૂત્રીજી મ.સા. ના ગુણોના સંસ્મરણ નિમિત્તે ગુર્જર ટીકાનું નામ “શશીશીલા” રાખ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય નિદર્શન તત્વ ચિંતામણી ગ્રંથની થોડીક જ પંક્િત ઉપર મથુરાનાથે વ્યાપ્તિપંચક ગ્રંથનું સર્જન કર્યું. જેમાં પૂર્વપક્ષ વ્યાપ્તિના પાંચ લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જયારે સિદ્ધાન્તવ્યાપ્તિનું નિરૂપણ સિદ્ધાન્તલક્ષણમાં કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથ પૂર્વપક્ષવ્યાપ્તિના પાંચ લસણમાંથી પ્રથમ લક્ષણ ઉપર છે. પ્રથમ લક્ષણ – “સામાવરણ નિરૂપત વૃત્તિવામાવો વ્યાતિઃ” | આ પ્રથમ લક્ષણ ઉપર 108 કોટિ (પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ) મૂકવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે મથુરાનાથે જે પ્રથમલક્ષણ ઉપર શંકા. સમા. કર્યા છે તેને કોટિ રૂપે ગણવામાં નથી આવ્યાં. તેમાં સિવાયનાને અહીં ગ્રહણ કર્યા છે. - યદ્યપિ અહી અતિ વિસ્તૃત વિચારણા કરવામાં નથી આવી. જો અતિવિસ્તૃત વિચારણા કરવામાં આવત તો શતકોટિને બદલે સહસકોટિ થઈ જાત. બાલજીવોને માટે તે અતિવિસ્તાર ઉપકારક બની શકત નહિ તેથી તેનો ત્યાગ કર્યો છે. પ્રથમ લક્ષણમાં સાધ્યાભાવાધિકરણ નિરૂપિત વૃત્તિતા માટેનો નિયામક સંબંધ “હેતુસાવચ્છ, સંબં.” છે. 1 કોટિમાં આ સંબંધનો અર્થ જણાવ્યો છે. ત્યારબાદ પૂર્વપક્ષ ઉત્તરપક્ષ રૂપે 14 કોટિ સુધી કેવલ “હાતાવછે. સંબંધાવચ્છિન્નત્વ” નું પદકૃત્ય જ ચાલે છે. - 15 થી 40 કોટિમાં સાધ્યાભાવીય જે સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતા છે તે પ્રતિયોગિતા કેવી કેવી હોવી જોઈએ તેના Page #28 -------------------------------------------------------------------------- ________________ વિશેષણો જણાવ્યાં છે, સાધ્યતાવછે. ને વ્યાપક, સાધ્યતાવછે. ધર્માવચ્છિ, ઈત્યાદિ. આ વિશેષણો ન મૂકવાથી ક્યાં ક્યાં દોષ સંભવી શકે છે, મૂકવાથી કેવીરીતે દૂર થાય છે, તેમજ મૂકવા છતાં પણ અન્ય ઠેકાણે દોષ આવે છે તેનું નિરૂપણ કર્યું છે. દરેકનું પદકૃત્ય કરવામાં આવ્યું છે. -> 41, 42, 43 માં સાધ્યતાવછે. નિષ્ઠાવચ્છેદકતામાં સંબંધનું નિયમન કરવામાં ન આવે તો ક્યાં દોષ આવે છે તેનું નિરૂપણ છે તેમજ મૂકવાથી દોષનું વારણ થાય છે અને મૂકવા છતાંપણ અન્ય સ્થાને દોષ આવે છે તેનું નિરૂપણ કર્યું છે. -> 44 થી પર્યાપ્તિ ઘટિત લક્ષણ સ્વીકારવામાં આવે છે. -> 45 માં પર્યાપ્તિ ઘટિત લક્ષણ સ્વીકારવાથી 41 માં જે સાધ્યતાવછે. નિષ્ઠાવછે. માં સંબંધનુ નિયમન ન કરતાં દોષ આવતો હતો તે નહીં આવે. આથી સંબંધનો નિવેશ વ્યર્થ જશે. તેનું નિરૂપણ છે. -> 46 માં પુનઃ સંબંધનો નિવેશ આવશ્યક બતાવ્યો છે. 47 માં વસ્તુતસ્તુકારનો મત જણાવ્યો છે. -> → 48,49 માં સંબંધનો નિવેશ કરવા છતાંપણ દોષ બતાવ્યો છે. 50 માં સાધ્યતાવછે. સંબં.નો વિસ્તૃત અર્થ કર્યાં છે -> તેના દ્વારા 48,49 ની અવ્યાપ્તિ દૂર કરવામાં આવે છે. -> 51 માં સાધ્યતાવછે. વછે. સંબંધનો જે અર્થ કર્યો તેમાં વિશેષ્યદલનું ઉપાદાન ન કરવામાં આવે તો શું દોષ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. -> 52 માં વિશેષ્યદલોપાદાન ન કરતાં દોષ આપવામાં આવ્યો છે તેમજ તેનું ઉપાદાન કરો તો દોષ દૂર કેવીરીતે થાય છે તે જણાવવામાં આવ્યું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ - 53 માં આ પ્રમાણે લક્ષણ કરવા છતાંપણ અવ્યાપ્તિ આવે છે તે જણાવેલ છે. - 53 માં આવેલ અવ્યાપ્તિને દૂર કરવા માટે 54 માં સાધ્યતાવરચ્છેદકતાવરછે. સંબંધનો અર્થ અલગ કરવામાં આવે છે. -> 55 માં પૂર્વે (53) માં જે પદ્ધતિથી દોષને દૂર કર્યો તે પદ્ધતિ ખોટી છે તેના માટેનો નિયમ જણાવે છે અને આ નિયમથી 53 માં આવેલ દોષ તારવચ્ચે જ રહેશે. 56 માં લક્ષણનું સ્વરૂપ બદલવામાં આવે છે જેથી 53માં આવેલ દોષ દૂર થઈ જાય છે. - 5 માં પુનઃ દોષોદભાવન કરવામાં આવે છે. - 58 થી 64 સુધી કેવલ પૂર્વ પૂર્વના આવેલ દોષને દૂર કરવા નૂતન લક્ષણ સ્વીકારવામાં આવે છે તે જણાવ્યું છે. - 65 માં સાધ્યાભાવીય જે સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતા છે તેમાં “સાધ્યતાવચ્છેદકાવચ્છિ” નો પ્રવેશ કરવામાં આવે તો જ ત૬ તદ વહજભાવ લઈને દોષ ન આવી શકે તે જણાવ્યું છે પણ તેની સામે આ નિરુક્ત પદનો પ્રવેશ કરતાં પ્રમેયવર્તમાનમાં સાધ્યાભાવની જ અપ્રસિદ્ધિ આવી જશે. - 66 માં અપ્રસિદ્ધિ દોષનું વારણ કરવામાં આવે છે. - 67 માં જે રીતે 66માં દોષ દૂર કરવામાં આવ્યો તે જ પદ્ધતિથી માનસીયવર્તિમાનમાં અતિવ્યાપ્તિ આવી જશે. 68 માં પર્યાપ્તિનો પ્રવેશ કરવામાં આવે છે તેના દ્વારા પૂર્વોક્ત અતિવ્યાપ્તિ દૂર કરવામાં આવે છે. 69 માં પર્યાતિ ઘટિત લક્ષણ બનવાથી પ્રમેયવર્તિમાનમાં દોષ આવી જશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ -> 70 માં જૂનવારક પર્યાપ્તિ અનાવશ્યક બતાવવામાં આવે છે જેના દ્વારા પૂર્વમાં પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવતાં પ્રમેયવત્તિમાનમાં દોષ આવતો હતો અને પર્યાપ્તિ ઘટિત લક્ષણ ન બનાવતાં મહાનસીયવભિમાનમાં દોષ આવતો હતો તે બંનેનું વારણ કરવામાં આવ્યું છે. -> 71 થી 78 સુધી માત્ર ચૂનવારક પર્યાપ્ત આવશ્યક અને અનાવશ્યક જ જણાવવામાં આવે છે. જૂનવારક પર્યાપ્તિ જ્યાં આવશ્યક બનશે ત્યાં પ્રમેયવત્તિમાનમાં દોષ આવશે તે દૂર કરવા પર્યાપ્તિ ઘટિત લક્ષણ અનાવશ્યક બનાવવામાં આવે છે. 79 માં “વસ્તુતસ્તુકાર”નો મત જણાવવામાં આવ્યો છે. -> -> આવે છે. 80 માં સાધ્યતાવચ્છેદકાવચ્છિ. નો અર્થ બતાવવામાં -> 81 માં (80) માં જે અર્થ કરવામાં આવ્યો છે તે અર્થ કરતાં દોષ સંભવે છે તેથી તે અર્થ ત્યાજ્ય બનશે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. -> 82 માં 80 માં જે રીતે અર્થ બતાવ્યો હતો તેમાં થોડું પરિવર્તન કરવામાં આવે છે, જેથી પૂર્વોક્ત અવ્યાપ્તિ દૂર થાય છે. -> 83 માં આ પ્રમાણે લક્ષણ કરવા છતાં દોષ તો આવે જ છે તે જણાવ્યું છે તેમજ તે દોષનું વારણ કરવા માટે પ્રતિયોગિતામાં “સાધ્યતાવછે. વનિષ્ઠ ભેદ પ્રતિયોગિતાકાનવછે. નવચ્છિ.” નો પ્રવેશ કરવામાં આવે છે. જેથી અવ્યાપ્તિ દૂર થઈ જશે તેનું નિરૂપણ કર્યું છે. → 83 માં આ પ્રમાણે અર્થ કરવા છતાંપણ 84માં અવ્યાપ્તિ આવી જશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ - 85 માં પૂર્વમાં આવતી અવ્યાપ્તિનું વારણ કરવામાં આવે છે. - 86 થી 108 સુધી પર્યાપ્તિઘટિત લક્ષણ કરવામાં આવે છે. તેમાં પણ 94 થી 105 સુધીમાં કેવલ સંબંધનું પદકૃત્ય ચાલે છે. 94ના પર્યાપ્તિ ઘટિત લક્ષણમાં જે સંબંધો છે તેના ઉપર જ પદકૃત્ય ચાલે છે. એક એક સંબંધ ન મૂક્તાં કયાં કયાં દોષ સંભવે છે અને મૂકવાથી દોષ દૂર કેવી રીતે થાય છે તે જણાવ્યું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપકારીઓના ઉપકારની ઉપબૃહણા सुसंयमाभिलाषीनं गुरु राजेन्द्रसूरिणम् । नत्वा तेषाञ्च पार्श्वेऽहं याचे शश्वन्निरीहताम् ॥ સર્વતોમુખી પ્રતિભાસંપન્ન કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ.આ.વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. : પૂજ્યશ્રીનો ઉપકાર સદાય અવિસ્મરણીય રહેશે. જેઓની કૃપાષ્ટિને કારણે જ આ ગ્રંથનું સર્જન થયું છે વળી, ગ્રંથમાં આશીર્વચનો આપીને જેમણે ગ્રંથને જીવંત બનાવ્યો છે. સૂરિમંત્ર સમારાધક રાજશેખરસૂરીશ્વરજી મ.સા. : જેમણે ભણાવવા માટેની ખૂબ જ અનુકૂળતા ઊભી કરી આપી મને અધ્યયન માટે પ્રોત્સાહિત કર્યો. શાસન પ્રભાવક રત્નાકરસૂરીશ્વરજી મ.સા. : સ્વાધ્યાય માટેની તેમની સતત પ્રેરણા મારા ઉપર રહેલી છે. સંયમરસિક ગુરુદેવ ૫.પૂ. પન્યાસ પ્ર. રાજપદ્મ વિજયજી ગણિ : જેમનો ઉપકાર મારા ઉપર અતૂટ રહ્યો છે જેમણે મારા જીવનનું જ નહી પરંતુ સંયમજીવનનું પણ સુંદર રીતે ઘડતર કર્યુ છે. જ્ઞાનોપાર્જન માટે જે રુચિ પ્રગટી છે તેમાં કારણ પરમોપકારી ગુરુદેવ જ છે. સંધાચાર ભાષ્ય ઉપર સંશોધન અને ગુજરાતીનું પોતાનું કાર્ય ચાલુ હોવા છતાં તેને ગૌણ બનાવીને ગ્રંથમાં ક્યાંય પણ વ્યાકરણ સંબંધી ખામી ન રહી જાય તેના માટે સાદ્યન્ત ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ પ્રજ્ઞા સંપન પ.પૂ.આ.વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. : શાસન પ્રભાવનાના કાર્યોમાં વ્યસ્ત હોવા છતાંપણ અલ્પ જ સમયમાં જેમણે સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી આપી છે. તેઓશ્રીના ઉપકારને હું કેમ વિસરી શકું? સૌમૂર્તિપ.પૂ.આ.વિ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.: સમયનો અભાવ હોવા છતાં પણ જેમણે સ્નેહપૂર્વક પ્રસ્તાવના માટે હા પાડીને પ્રસ્તાવના લખી આપી છે તેઓશ્રીના ઉપકારને હું કેમ ભૂલી શકું? સહવર્તી મુનિર્વાદ: જેઓની સહાયતાને કારણે આ ગ્રંથ શીધ્ર રીતે પૂર્ણતાને પામ્યો છે. મુનિશ્રી રાજસુંદર વિજયની ગ્રંથ માટેની પ્રેરણા સુંદર રહી છે. વિદૂષી સા. શ્રી નિપુણાશ્રીજીનો પણ ખૂબ સુંદર સદ્યોગ મળેલ છે તેમજ વિદૂષી સા. શ્રી. શીલભદ્રાશ્રીજી સ્વ અભ્યાસને ગૌણ બનાવીને જેમણે સંપૂર્ણ ગ્રંથને તપાસ્યો અને તેમાં જરૂરી સુધારા-વધારા કર્યા છે તેમનો સહયોગ પ્રશંસનીય રહ્યો છે. તેમની અનુમોદના પણ અચાને નહિ ગણાય. તર્કસમ્રાટ વિદ્યાદાતા દુર્ગેશ પાઠક: જેમણે નાની ઉંમરમાં જ ન્યાય વ્યાકરણનો અભ્યાસ કરીને મને કરાવ્યો છે. કાશીની પ્રણાલિકાથી જેમણે ગ્રંથનું અધ્યાપન કરાવ્યું છે. તેમની પ્રેરણાથી આ ગ્રંથનો પ્રાદુર્ભાવ થયો છે. તેમના આ ચિરસ્મરણીય ઉપકારને કેમ વિસરી શકાય? શાસનદાઝ જેમના અણુએ અણુમાં પ્રસરેલી છે એવા મનીષભાઈ પંડિત : Page #34 -------------------------------------------------------------------------- ________________ જેમણે ગ્રંથને પોતાનો ગણીને નિઃસ્વાર્થભાવે સેવા બજાવી છે. સંપૂર્ણ મેટર તેમણે શીઘતાથી તપાસ્યું. જેના કારણે ગ્રંથનું વિમોચન શીવ્રતાથી થઈ શકર્યું. જય જિનેન્દ્ર ગ્રાફિકસ (નીતિનભાઈ) :જેમની સેવા પણ અનુમોદનીય રહી છે. પ્રાન્ત વિદ્વાનવાચકવર્ગને નિવેદન છે કે ગ્રંથની અંદર મતદોષ કે મુદ્રણદોષથી જ્યાંય પણ ક્ષતિ હોય તો તે કૃપાદષ્ટિથી જણાવે જેથી તેનું નિષ્કાશન થઈ શકે. मुनि રાજધર્મ વિ. Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ ॐ शुद्धात्मने नमः रडामृतलीला विश्वोद्योतकरं भवामयहरं सज्ज्ञानत्वं दायकं , राग-द्वेषरते विकाररहितं यं युग्मनेत्राम्बुजम् । व्यालस्याङ्क सुशोभितं वरतनुं यः पूजितो वासवैः, तं कदं कलिकुण्डपार्श्वमधिपं वन्दे सदाहं मुदा ।।१।। पुनन्तं पाप्मनः पिण्डं पुष्करिणा प्रपूजितम् । पुरुषपुङ्गवं पार्वं प्रणमामि पुनः पुनः ।। २।। या पूज्या भुवने गुरोरपिगुरु र्या चेतनादायिनी या संपूजिततीर्थनाथनिचया या लोचनानन्दिनी । या तीर्थङ्करपादपद्मवसिता या पाप्मनः नाशिनी, सा पद्मासनसंस्थिता भगवती दद्याद् वरं सर्वदा ॥३॥ राजीवरिव रोरुच्या, रुचिरा राजरश्मिवद् । रत्नाकरा रहस्याणां, राजेन्द्रा ! राजतेतराम् ॥ ४ ॥ श्रीराजशेखराः सूरिमन्त्रस्य समुपासकाः । तेषां पार्थे सदा याच्ये निर्लोभता गुणाग्रणी ।। ५।। सुप्रभावकसूरीन्द्रं रत्नाकराभिधानकम् । भक्त्या तेषां समीपे तु याचेऽहं समतां सदा ॥ ६॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ पालयन्तं परिवज्यां पापपुञ्जप्रणाशकम् । पन्न्यासपुष्कलं पद्मं प्रणौमि पुण्यशालिनम् ।।७।। ग्रन्थस्य रचनापृष्ठे श्लाघ्या यस्य सहायता । तं गुरुवरदुर्गेशं करोमि स्मरणं मुदा ।। ८ ।। इत्येतैः प्रथितश्लोकैः कृत्वा मङ्गलमद्भुतम् । । विरच्येते “शशीशीला” “गूढामृतलीला” मया ।। ९।। प्रदीपः सर्वविद्यानामुपायः सर्वकर्मणाम् । आश्रयः सर्वधर्माणां से यमान्वीक्षिकी मता ॥ इत्यादि वाक्यात् गौतमीयन्यायशास्त्र प्रमाणा-विद्या-तर्क शास्त्रान्वीक्षिकीनामभिरपि ज्ञायते । मेयसिद्धेः मानाधीनत्वात् । सर्वशास्त्राणां प्रदीपकल्पा प्रमाणविद्येयं द्योतते । प्रमाणपदार्थप्राणाः खलु नैयायिका वर्धन्ते । यस्मात् प्रत्यक्ष सिद्धोपि पदार्थस्य धर्मः तमसाच्छन्नैरपि प्रतीयमानैः हेतुभिः सुस्थापितः सन् पदार्थधियं तनोति । तस्मात् पदार्थेषु अनुमानं विशिष्यते । उक्तमपि प्रत्यक्ष परिकलितमपि अर्थमनुमानेन बुभुत्सन्ति तर्करसिकाः इति वाचस्पतिना । येन सम्बन्धेन विना लोकव्यवहारे शास्त्रेषु च व्यवस्थाकल्पनापि उच्छिद्यते । तस्य सम्बन्धराजस्य स्वरूपनिरूपणार्थमागङ्गेशोपाध्यायाद् नैरन्तर्येण नव्यनैयायिकानां महती साधना प्रसूनवती दिव्येव लता विदूषां विस्मयायात्मानं तनोति । तत्र पूर्वपक्षत्वेन रूपेण, ननु अनुमितिहेतुव्याप्तिज्ञाने का व्याप्तिः ? इत्यादि विप्रतिपत्तिप्रशमनाय अव्यभिचरितत्वपदप्रतिपाद्यसाध्याभाववदवृतित्वरूप व्याप्तिनिरूपणं प्रतिजानीते । Page #38 -------------------------------------------------------------------------- ________________ तथा च लक्षणस्वरूपम् । साध्याभावाधिकरणनिरूपितवृत्तित्वाभावो व्याप्तिः । पर्वतो वह्निमान् धूमात् इत्याकारकन्यायस्थलीयसद्धेतौ लक्षणसमन्वय प्रकारश्वेत्थम् । साध्योः-वह्निः, साध्याभावः-वन्यभावः, तदधिकरणञ्जलहूदादिकम्, तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमरूपहेतौ सत्त्वात् लक्षणसमन्वयः । लक्षणेऽस्मिन् यदि साध्याभावाधिकरणनिरूपितवृत्तिताया नियामकः कश्चन सम्बन्धो न निवेश्यते तदा पर्वतो वह्निमान् धूमात् इत्यत्र भवत्यव्याप्तिः। तथाहि:साध्यो वह्निः, साध्याभावः वन्यभावः, तदधिकरणम् धूमावयवः तन्निरूपितसमवायसम्बन्धावच्छिन्नावृत्तितैव धूमे । यतोहि समवाय सम्बन्धावच्छिन्नधूमनिष्ठधेयतानिरूपिताधिकरणतायाः धूमावयवे विद्यमानत्वात। वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । . अतस्तद् वारणाय साध्याभावाधिकरणनिरूपितवृत्तितायां हेतुतावच्छेदक सम्बन्धावच्छिन्नत्वं निवेशनीयम् । हेतुतावच्छेदक सम्बन्धश्च येन सम्बन्धेन हेतुः पक्षे तिष्ठति स सम्बन्धः, येन सम्बन्धेन हेतुः साध्यव्याप्यो भवति स सम्बन्धो वा । प्रकृते च धूमरूपहेतुः संयोगसम्बन्धेन पक्षभूते पर्वते भासते । अतः हेतुतावच्छेदकसम्बन्धः संयोगसम्बन्धः । तेनैव संयोग-सम्बन्धेन साध्याभावाधिकरण निरूपितवृत्तिताऽत्र विवक्षिता । तथा च साध्यो वह्निः, साध्याभावः वह्यभावः, तदधिकरणं धूमावयवः तन्निरूपित संयोगसम्बन्धावच्छिन्ना वृत्तिताऽपरधूमावयवे वृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वान्नाव्याप्तिः । यदि च लोकप्रसिद्ध हृदादिविपक्षस्थलेऽव्याप्तिदोषार्पणं सम्भवति तदा तदपेक्षयाऽप्रसिद्ध धूमावयवरूप विपक्षेऽव्याप्तिदानमनुचितम् । अथवा पूर्वोक्त Page #39 -------------------------------------------------------------------------- ________________ स्थले वढ्यभावाधिकरणधूमावयवनिरूपितसमवायसम्बन्धावच्छिन्न वृत्तित्वमादाय दत्ताव्याप्तिवारणाय साध्याभावाधिकरणे “हेत्ववयवभिन्नम्” इति निवेश्यते । तथा च नाव्याप्तिः । तद्यथा - हेत्ववयवः - धूमावयवः, तदिन्नं - वक़्यभावाधिकरणम् जलहूदादिकम्, तन्निरूपितवृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वाद् लक्षण समन्वयः सुसिद्ध एव । अत एतद्दोषशमनार्थं वृत्तितायां हेतुतावच्छेदक-सम्बन्धस्य निवेशो व्यर्थ एव । तदा प्रसिद्धविपक्षहदादिमादाय दोषान्तरमुच्यते । साध्यो वह्निः, साध्याभावः वल्यभावः, तदधिकरणम् जलहूदः, तन्निरूपितकालिकसम्बन्धावच्छिन्ना वृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । (जन्यानां जनकः कालः जगतामाश्रयो मतः, इति (मुक्तावल्यां) जन्यमानं कालोपाधिः इति रीत्या धूमस्य कालिक • सम्बन्धेन हूदादौ विद्यमानत्वात्) अतस्तद् वारणाय साध्याभावाधिकरणनिरूपितवृत्तितायां हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं प्रवेशनीयमेव । कृते च तन्निवेशे हेतुतावच्छेदकसम्बन्धः प्रकृते संयोगसम्बन्धः । तेन सम्बन्धेन वढ्यभावाधिकरणे जलहूदादौ विद्यमाना या वृत्तिता मीनादिनिष्ठ, वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । अधिकं तु अग्रे वक्ष्यामः । अत एवोक्तं मथुरानाथेन वृत्तिश्च हेतुतावच्छेदकसम्बन्धेन विवक्षणीया । तेन वढ्यभाववति धूमावयवे जलहदादौ च समवायेन कालिकविशेषणतादिना च धूमस्य वृत्तावपि न क्षतिः । Page #40 -------------------------------------------------------------------------- ________________ (१) तथा च लक्षण स्वरूपम् : साध्याभावाधिकरणनिरूपितहेतुता वच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तित्वाभावोव्याप्तिः। लक्षणेऽस्मिन् किञ्चिद् विचार्यते-यद्हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं तावद् हेतुतानिरूपितसंसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वम् । समन्वयप्रकारश्चेत्थम्-प्रकृते हेतुः धूमः, हेतुता-धूमनिष्ठा, हेतुता निरूपित संसर्गता-संयोगनिष्ठा संसर्गता, तादृशसंसर्गतावच्छेदकता-संयोगत्वनिष्ठ सा चावच्छेदकता पर्याप्त्याख्यसम्बन्धेन संयोगत्वे विलसति । अतः हेतुतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मः-संयोगत्वरूपो धर्मः तदवच्छिन्नत्वं संयोगे वर्तते । अथ च हेतुतानिरूपितसंसर्गता-संयोगनिष्ठ संसर्गता, संसर्गतायाः अवच्छेदको धर्मः संयोगत्वं, अनवच्छेदकं समवायत्वादिकं तेनानवच्छिन्ना या संसर्गता संयोगनिष्ठैव संसर्गता, तन्निरूपितत्वं वन्यभावाधिकरणजलहृदादिनिरूपितमीनादि-निष्ठवृत्तितायां सत्त्वात् वृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वात् लक्षणसमन्वयः । शशीशीसा . (१) हेतुतापच्छे संपंधनो परिष्ठार मा रीतनो छे. हेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वम् । હવે આ પરિષ્કારનો સમન્વય કરાય છે. પ્રસ્તુત સ્થળ પર્વતો पनिभान धूभात् मां हेतु:-धूम, हेतुता धूमभां, हेतुता निरुपित સંસર્ગના સંયોગ સંબંધમાં આ સંયોગમાં રહેલી સંસર્ગતાનો અવચ્છેદક:- સંયોગત્વ, અવરચ્છેદકતા સંયોગત્વમાં આ અવચ્છેદपुतार्नु पर्याप्ति संबंधथी अधिष्ठरण धर्म:- संयोगत्प, ताश સંયોગવાવચ્છિન્ન:- સંયોગ થશે. આમ પ્રથમ દલ (વિશેષણ Page #41 -------------------------------------------------------------------------- ________________ દલ) જે હેતતા નિરૂપિત સંસર્ગતાવચ્છેદકતા પયટ્યાધિકરણ ધમવિચ્છિન્નત્વ સંયોગ સંબંધમાં જશે. હવે દ્વિતીય દલ (વિશેષ્ય स) हेतुता निरुपितसंसर्गतापच्छेध धर्म:-संयोगत्प, तेनो मनपच्छेहzः सभवायत्पादि, तेनाथी मनपच्छिन्न हे संसर्गता સંયોગ નિષ્ઠા સંસર્ગતા જ આવશે. આમ દ્વિતીયEલ પણ સંયોગ સંબંધમાં જશે, આથી હેતલાવચ્છેદક સંબંધ પદથી સંયોગ સંબંધ ग्रह पुरी शाशे. उपे सक्षशनो समन्वय रीमे. साध्य:- पति, साध्याभाप:-पन्य भाप, ताधिष्ठर:-सपाहि, तन्निरुपित संयोग संबंधापछिन्न वृत्तिताः भीनाहि निष्ठवृत्तिता, वृत्तित्वाभाव ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. કોઈ આપત્તિ નહીં આવે. गूढामृतलीला (२) भवता हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वस्य हेतुतानिरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुतानिरूपित संसर्गताऽनवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरुपकत्वमित्यर्थः कृतः । परिष्कारेऽस्मिन् यदि विशेषण दलं नोपादीयते तदा को दोषः ? किमर्थञ्च तन्निवेशः । अत्र सम्बन्ध मध्ये यदि विशेषणदलमर्थात् हेतुतानिरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वदलं न दीयते तदा पर्वतो वह्निमान् द्रव्यत्वात् इत्यत्राव्याप्तिः । नात्र व्यभिचारशङ्का करणीया । हेतुतावच्छेदकसम्बन्धस्य पर्वतानुयोगिकसमवाय सम्बन्धरुपत्वात् सत्स्थलोऽयम् । स्थलेऽस्मिन् साध्यो-वह्निः, साध्याभावः-वल्यभावः, तदधिकरणं जलहृदादिकं तन्निरूपितहेतुतानिरूपितसंसर्गता-पर्वतानुयोगिकसमवायनिष्ठा संसर्गता, तस्यानवच्छेदको यो धर्मः-संयोगत्वादिकः तेनानवच्छिन्ना संसर्गता शुद्धसमवायनिष्ठ संसर्गता तादृशसंसर्गतानिरूपितवृत्तितैव द्रव्यत्वरूपहेतौ सत्त्वात् । Page #42 -------------------------------------------------------------------------- ________________ यतो हि जलादौ समवायेन द्रव्यत्वस्य वर्तमानत्वात् । वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अतः विशेषणदलोपादानमावश्यकम् । कृते च तन्निवेशेऽत्र नाव्याप्तिः । यतो हि हेतुतानिरूपितसंसर्गता प्रकृते पर्वतानुयोगिक समवायनिष्ठसंसर्गता, तदवच्छेदकता-पर्वतानुयोगिकत्व समवायत्वनिष्ठावच्छेदकता, तदवच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेनाधिकरणंपर्वतानुयोगिकत्वं समवायत्वञ्च तद्धर्मावच्छिन्नासंसर्गता-पर्वतानुयोगिकसमवायनिष्ठा संसर्गतैव भवितुमर्हति, न तु शुद्धसमवायनिष्ठा संसर्गता । अतः समवायसम्बन्धावच्छिन्नवृत्तितामादाय नाव्याप्तिसम्भवः । શશીશીલા (૨) તમે હેતુતાવચ્છેદક સંબંધ માટે આટલો મોટો પરિષ્કાર કર્યો પણ તેમાંથી તમે વિશેષણ દલનું ઉપાદાન નહીં કરો તો પણ કોઈ જ તકલીફ નહીં પડે કેમકે બંને દલ સંયોગ સંબંધમાં જ જાય છે. આથી તમે માત્ર વિશેષ્યદલને જ ગ્રહણ કરો. શા માટે વિસ્તૃત પરિષ્કાર તમારે કરવો પડયો ? આટલો લાંબો પરિષ્કાર કરવા પાછળનો આશય અમારો જુદો છે. જો વિશેષણદલનું ઉપાદાન કરવામાં ન આવે તો અર્થાત્ હેતુતા નિરુપિત સંસર્ગતાવચ્છેદકતા પસ્ચિધિકરણ ધર્માવચ્છિન્નત્વ દલ ગ્રહણ ન કરીએ તો પર્વતો વહિમાન્ દ્રવ્યત્વાત્ આ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. શંકા ઃ તમે જે સ્થળ બતાવ્યું છે તે તો અસદ્વેતુ સ્થળ છે કેમકે હેતુ દ્રવ્યત્વ તો જલÇદમાં પણ છે અને ત્યાં વહ્નિરુપ સાધ્ય વિદ્યમાન નથી આમ અસàતુ હોવાથી લક્ષણ સમન્વય નહીં થાય તો કોઈ જ દોષ નહીં આવે. સમાધાન ઃ તમે અમારી વાતને પૂર્ણ રીતે સમજ્યા નથી, અહીં અમે ઃ (૦) Page #43 -------------------------------------------------------------------------- ________________ હેતુ માટેનો વિશેષ સંબંધ ગ્રહણ કર્યાં છે અને તે સંબંધ પર્વતાનુયોગિક સમવાય સંબંધ આ સંબંધથી કોઈપણ વસ્તુ પર્વતમાં જ રહેશે બીજે કયાંય નહીં રહે. આથી દ્રવ્યત્વ પણ પર્વત ઉપર જ રહેશે અને વહિ પણ ત્યાં છે આમ સદ્વેતુ બની જશે આથી વ્યભિચારની શંકા તમારે ન કરવી. હવે વાત રહી એ કે અવ્યાપ્તિ કેવી રીતે આવે છે તેના માટે લક્ષણનો સમન્વય કરાય છે. પ્રસ્તુત સ્વપ્નમાં હેતુ : દ્રવ્યત્વ, હેતુતા: દ્રવ્યત્વમાં હેતુતા નિરૂપિત સંસર્ગતાઃ પર્વતાનુયોગિકસમવાય નિષ્ઠા સંસર્ગતા, તેનો અવચ્છેદકઃ પર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વ અનવચ્છેદક: સંયોગત્પાદિ તેનાથી અનવચ્છિન્ન જેમ પર્વતાનુયોગિક સમવાય બને છે તેમ શુદ્ધ સમવાય પણ બનશે. આથી સાધ્યાભાવાધિકરણ જલહૂદ તનિરૂપિત વૃત્તિતા જ દ્રવ્યત્વમાં જશે. વૃત્તિાભાવ ન જતાં અવ્યાપ્તિ તો લાગશે જ. આથી જ વિશેષણ દલનું ઉપાદાન કરવું આવશ્યક થઈ પડશે. જ્યારે વિશેષણ દલનું ઉપાદાન કરશો ત્યારે અવ્યાપ્તિ દૂર થઈ જશે. કેમકે પ્રસ્તુતમાં હેતુતા નિરૂપિત સંસર્ગતાપર્વતાનુયોગિકસમવાયનિષ્ઠા, તદવચ્છેદકતા-પર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વમાં, આ અવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણપર્વતાનુયોગિકત્વ અને સમવાયત્વ, તાદશ ધર્માવચ્છિન્ન સંસર્ગતાપર્વતાનુયોગિકસમવાય નિષ્ઠા સંસર્ગતા જ આવશે. શુદ્ધ સમવાય નિષ્ઠા સંસર્ગતા ગ્રહણ થશે નહીં. આથી સમવાય સંબંધાવચ્છિન્ન. વૃત્તિતાને ગ્રહણ કરીને જે દોષ આપતાં હતાં તે તો દૂર થઈ ગયો. કેમકે સાધ્યાભવાધિકરણ જલહૂદમાં પૂર્વમાં સમવાય સંબંધથી દ્રવ્યત્વની વૃત્તિતા લેતાં હતાં તે હવે નહી લઈ શકાય કેમકે વૃત્તિતા માટે તો પર્વતાનુયોગિક સમવાય સંબંધ છે. આમ આ સંબંધથી (૮) Page #44 -------------------------------------------------------------------------- ________________ સાધ્યાભાવાધિકરણ જલદમાં મીનાદિની વૃત્તિતા, વૃત્તિવાભાવ દ્રવ્યત્વમાં જતાં કોઈ જ દોષ નહીં આવે. गूढामृतलीला (३) यत्कृतेऽपि विशेषणदलोपादानेऽव्याप्तितादवस्थ्यमेव । तथाहि पर्वतो वह्निमान् पर्वतानुयोगिकसमवायेन द्रव्यत्वात् इत्यत्र पर्वतानुयोगिकसमवायसम्बन्धावच्छिन्ना या वृत्तिता सा केवलसाध्यवन्निरूपितैव भवति न तु साध्याभाववन्निरूपिता । अतो वढ्यभावाधिकरणनिरूपितहेतुता निरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणपर्वतानुयोगिकत्वसमवायत्वरूपधर्मद्वयावच्छिन्नसंसर्गतानिरूपितवृत्तित्वाप्रसिद्ध्याऽव्याप्तितदवस्थमेव । अतः विशेषणदलोपादानन्तु निरर्थकमेव । શશીશીલા | (૩) અહીં અમે બીજી રીતે તમને દોષ આપીએ છીએ. વિશેષણ દલનું ઉપાદાન તમે કરશો તો પણ તમને અવ્યાપ્તિ તો પૂર્વવતું લાગશે જ. તે આ પ્રમાણે પર્વતો વતિમાનું પર્વતાનુયોગિકસમવાયેન દ્રવ્યવાતું આ સ્થળમાં પર્વતાનુયોગિક સમવાયસંબંધાવચ્છિન્નવૃત્તિતા જે છે તે કેવલ સાધ્યવત્ થી નિરૂપિત છે સાધ્યાભાવવત્ થી નિરૂપિત તો નથી જ આથી વચમાવાધિકરણ નિરૂપિત હેતુતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદક પયટ્યધિકરણ ધર્મ-પર્વતાનુયોગિકત્વ સમવાયત્વ, તાદશ ધર્મયાવચ્છિન સંસર્ગતાથી નિરૂપિત વૃત્તિતા જ અપ્રસિદ્ધ થતાં તે સંબંધથી તેનો અભાવ પણ કઈ રીતે લેવાય માટે આવ્યાપ્તિ તો લાગવાની જ છે. આથી વિશેષણ દલનું ઉપાદાન નિરર્થક જ થશે. Page #45 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (४) अतस्तद् वारणाय हेतुतावच्छेदकावच्छिन्नहेत्वधिकरणतानिरूपित हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नाधेयताप्रतियोगिकस्वरूपसम्बन्धेन वृत्तित्वाभावो विवक्षितः । तथा च प्रकृते हेतुतावच्छेदकावच्छिन्नहेत्वधिकरणता निरूपित अर्थात् द्रव्यत्वत्वावच्छिन्नद्रव्यत्वाधिकरणतानिरूपित हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्न अर्थात् पर्वतानुयोगिकसमवायसम्बन्धावच्छिन्ना याऽऽधेयता द्रव्यत्वनिष्ठाऽऽधेयता ताद्दशाऽऽधेयताप्रतियोगिकस्वरूपसम्बन्धेन द्रव्यत्वनिष्ठाधेयतैव तिष्ठति न तु साध्याभावाधिकरणजलहूदादिनिरूपितमीनादिनिष्य वृत्तिता । तस्या मीनादिनिष्ठवृत्तिताया व्यधिकरणसम्बन्धोऽयं पर्वतानुयोगिकसमवायसम्बन्धः । तेन च सम्बन्धेन वृत्तित्वाभावस्य केवलान्वयित्वात् । येनसम्बन्धेन यस्यनवृत्तित्वं तत् सम्बन्धावच्छिन्नप्रतियोगिताकतदभावस्य केवलान्वयितया, वढ्यभावाधिकरणजलहूदादिनिरूपितपर्वतानुयोगिकसमवाय सम्बन्धावच्छिन्नवृत्तित्वाभावस्य द्रव्यत्वरूपहेतौ सत्त्वात् साध्याभावाधिकरण निरूपितहेतुतानिरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गता निरूपितवृत्तित्वप्रसिद्ध्या नाव्याप्तिसम्भवः । अतः हेतुता निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वदलं सार्थकमेव । શશીશીલા (४) भाथी मा घोषने दूर रवा भाटे हेतुतापरछेपछिन्न હત્યધિકરણતા નિરૂપિત હેતુસાવચ્છેદક સંબંઘાવચ્છિન આધેયતા પ્રતિયોગિક સ્વરુપ સંબંધથી વૃત્તિત્વાભાવ જાણવો. તેથી પ્રસ્તુત સ્થળ પર્વતો વહિમાનું દ્રવ્યવામાં હેતુસાવચ્છેદકાવચ્છિન इत्पधिरता अर्थात् द्रव्यत्पत्पापरिछन्न द्रव्यत्वाधिरता निपित हेतुतावच्छेहसंमंधापच्छिन्न अर्थात् पर्पतानुयोगिड़ સમવાયસંબંધાવચ્છિન્ન તાદશ સંબંધાવચ્છિના આધેયતા દ્રવ્યત્વ (१०) Page #46 -------------------------------------------------------------------------- ________________ નિષ્ઠ આધેયતા, આ આધેયતા છે પ્રતિયોગી જેમાં એવા સ્વરુપ સંબંધથી કેવલ દ્રવ્યત્વ નિષ્ઠ આધેયતા જ રહેશે, નહી કે સાધ્યાભાવાધિકરણ જલદાદિ નિરૂપિત મીનાદિનિષ્ઠવૃત્તિતા. કેમકે તે મીનાદિનિષ્ઠવૃત્તિતાનો આ વ્યધિકરણ સંબંધ છે. આ સંબંધથી તો કેવલ પર્વતમાં જ કોઈપણ વસ્તુ રહી શકે. અન્યત્ર સર્વઠેકાણે આ વ્યધિકરણ સંબંધથી અભાવ જ મળશે. આમ આ પર્વતાનુયોગિકસમવાયસંબંધથીવૃત્તિત્વાભાવ એ કેવલાન્વયી બની જશે. આથી સર્વત્ર વૃત્તિવાભાવ મળી જશે. (જે સંબંધથી જે કયાંય નથી રહેતુ તે સંબંધથી તેનો અભાવ સર્વત્ર રહે છે અર્થાત્ તે કેવલાન્વયી બને છે.) વચભાવાધિકરણ જલદાદિ નિરૂપિત પર્વતાનુયોગિકસમવાયસંબંધાવચ્છિનવૃત્તિત્વાભાવ દ્રવ્યત્વ રુપ હેતુમાં હોવાથી લક્ષણ સમન્વય થતાં કોઈ દોષ નહીં આવે. આમ વૃત્તિતા પ્રસિદ્ધ થતાં પૂર્વમાં જે અપ્રસિદ્ધિ રુપ અવ્યાપ્તિ આવી હતી. તે દૂર થઈ ગઈ. આથી જ હેતુત નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા પર્ધાત્યધિકરણ ધમવચ્છિનત્વ દલ અર્થાત્ વિશેષણ દલ સાર્થક જ રહેશે. गूढामृतलीला (५) अस्तु तावत् हेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नस्यायमर्थः । ननु अस्मिन् सम्बन्ध मध्ये हेतुतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गता निरूपकत्वदलं सार्थकम्, तथापि हेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्ना संसर्गतानिरूपकत्वदलन्तु निष्प्रयोजनमेव । यतो हि पूर्वोक्ताव्याप्तिवारणन्तु विशेषणदलोपादानेनैव सम्भवः इति चेन्न । Page #47 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૫) તમારી વાત અમે સ્વીકારી લીધી વિશેષણ દલ આવશ્યક છે તો પણ હેતુતાવરચ્છેદક સંબંધાવચ્છિનનો જે અર્થ કર્યો છે તેમાં વિશેષ્ય દલ તો નિષ્ઠયોજક જ છે કેમકે પૂર્વોક્ત અવ્યાપ્તિને દૂર કરવા માટે તો વિશેષણ દલ જ સમર્થ થવાનું છે. આથી વિશેષ દત નિરર્થક છે, જો આવું તમારું કવન હોય તો તે મિથ્યા જ স্তহস্তী. गूढामृतलीला (६) भवद्भिः विशेष्यदलोपादानं यदि न क्रियते तदा पर्वतो वहिमान् धूमात् इत्यत्रैवाव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः वह्यभावः, तदधिकरणं जलहूदः, तन्निरूपितवृत्तिता हेतुतानिरूपितसंसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गतानिरूपिता विवक्षिता । तथा च प्रकृते हेतुः धूमः, हेतुतावच्छेदकसम्बन्धः संयोगसम्बन्धः, हेतुता निरूपिता संसर्गतावच्छेदकतासंयोगत्वनिष्ठ, तादशावच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेनाधिकरणं-संयोगत्वं, तदवच्छिन्ना या संसर्गता, (अधिकं प्रविष्टंन तुतदानिकरम्) इति रीत्या संयोग-कालिकान्यतरनिष्ठा संसर्गता, ताद्दशसंसर्गतान्तर्गतकालिकसम्बन्धेन वढ्यभावाधिकरणजलहूदादिनिरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः। अतस्तद् वारणाय संसर्गतायां हेतुतानिरूपित संसर्गतानवच्छेदका नवच्छिन्नत्वं निवेशनीयम् । कृते चैताद्दशनिवेशे प्रकृते हेतुतानिरूपितसंसर्गतासंयोगनिष्ठ संसर्गता, तन्निरूपित संसर्गतायाः अवच्छेदकं-संयोगत्वं, अनवच्छेदकं कालिकत्वं तदवच्छिन्नैवेयं संयोगकालिकान्यतरनिष्ठ संसर्गता, न त्वनवच्छिन्ना । अतो नेयं संसर्गता लक्षणघटिका, अपि तु शुद्धसंयोगसंसर्ग एव । तेन संयोगसम्बन्धेन वढ्यभावाधिकरणनिरूपितवृत्तितायाः मीनादौ एव, वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । (१२) Page #48 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૬) તમે તો વિશેષ્યદલનું ઉપાદાન કરતા નથી તો પર્વતો વહિમાનું ધૂમાતુ આ પ્રસિદ્ધ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. સાધ્ય : વહ્નિ, સાધ્યાભાવ : વચભાવ, તાધિકરણ : જલહૂદ આ જલકૂદમાં રહેલી વૃત્તિતા માટે તમે કેવા વિશેષણ દલ અર્થાત્ હેતુતાનિરૂપિતસંસર્ગતાવચ્છેદકતાપર્યાધિકરણ ધર્માવચ્છિનસંસર્ગતા નિરૂપકત્વનો જ પ્રવેશ કર્યો છે. પ્રસ્તુતમાં હેતુ - ધૂમ, હેતુતા :- ધૂમમાં, હેતુત નિરૂપિત સંસર્ગના :- સંયોગ નિષ્ઠા, હેતુતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા સંયોગત્વમાં, આ અવચ્છેદકતાનું પર્યાપ્ત સંબંધથી અધિકરણ :સંયોગત્વ આ સંયોગત્વાવચ્છિન્ન સંસર્ગના સંયોગ-કાલિકાન્યતરમાં પણ રહેશે. (અધિકનો પ્રવેશ કરવો એ હાનિકારક નથી.) અહીં ધ્યાન રાખવું સંયોગત્વાવચ્છિા તો સંયોગ જ થાય કાલિક ક્યારેય ન થાય પરંતુ સંયોગકાલિકાચતરાન્તર્ગત સંયોગ છે આથી સંયોગવાવચ્છિ. અચતર થશે અને આ સંયોગ કાલિકાચતર સંસર્ગતાની અંદર તો કાલિક સંબંધ પણ આપેલ છે. આથી સાધ્યામાવાધિકરણ જલદાદિ નિરૂપિત કાલિક સંબંધથી વૃત્તિતા જ ધૂમમાં આવશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ. આથી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે જ અમે વિશેષ્ય દલ અર્થાત્ હેતુતા નિરૂપિત સંસર્ગાનવચ્છેદકાનવચ્છિન્નત્વનો પ્રવેશ કર્યો છે. આ દલનો પ્રવેશ કરવાથી જે અવ્યાપ્તિ આવતી હતી તે દૂર થઈ જશે. કેમકે હેતુતા નિરૂપિત સંસર્ગતાવચ્છેદક-સંયોગત્વ, અનવચ્છેદક-કાલિકત્વ, તેનાથી અવચ્છિન જ આ સંયોગ કાલિકાચતર સંબંધ બનશે, અનવચ્છિન્ન થશે નહીં. આથી આ સંસર્ગતા (સંયોગ કાલિકાચતર) લસણ ઘટક નહીં બને પરંતુ શુદ્ધ (૧૩) Page #49 -------------------------------------------------------------------------- ________________ સંયોગ સંબંધ જ લક્ષણ ઘટક બનશે. આમ વચમાવાધિકરણજલદૂદ તેમાં સંયોગ સંબંધથી વૃત્તિતા મીનાદિની, વૃત્તિવાભાવ ધૂમમાં જશે. કોઈ જ દોષ આવશે નહિ. અવ્યાપ્તિ દૂર થઈ જશે. गूढामृतलीला (७) अत्रैवमाशङ्का जायते यदन्यतरत्वेन संसर्गतायां मानाभावात् संयोगकालिकान्यतरसम्बन्धमादाय पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिदानमनुचितम् । यद्यन्यतरत्वेन संसर्गता स्यात् तदा संयोग-कालिकान्यतरसम्बन्धान्तर्गतकालिकसम्बन्धावच्छिन्नवल्यभावाधिकरणजलहूदादिनिरूपित वृत्तितायाः धूमे सत्त्वादव्याप्तिः स्यात् । न सम्भवति चैतादृशं कार्यम् । अतः न तमादायाव्याप्तिः । अतस्तद् वारणाय विशेष्यदलं व्यर्थम् । શશીશીલા (૭) તમે દોષ દૂર કર્યા પણ વાસ્તવિક રીતે તે દોષ જ નથી આવતો. કેમ કે અન્યતરત્વ રુપ સંબંધમાં જ કોઈ પ્રમાણ નથી. આથી આ સંબંધ નહી માનો એટલે પૂર્વમાં સંયોગ. કાલિકાચતર સંબંધને ગ્રહણ કરીને પર્વતો વર્તમાન્ ધૂમા આ સ્થળમાં જે અવ્યાપ્તિ આપી હતી તે અવ્યાપ્તિ નહી આપી શકાય. કેમકે જો અન્યતરત્વ સંબંધરુપે હોત તો તમે સંયોગ.કાલિકઅન્યતર સંબંધમાં રહેલ કાલિક સંબંધથી વચભાવાધિકરણ જલદાદિમાં ધૂમની વૃત્તિતા મેળવી શકત અને વૃત્તિવાભાવ ન જતાં અવ્યાપ્તિ આવત. પણ આ સંબંધ જ નથી મળતો આથી અવ્યાપ્તિ તમે જે અાપી હતી તે અનુચિત થઈ પડશે. આથી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે તમે જે વિશેષ્ય દલ આપ્યું હતું તે પણ નિરર્થક જ જશે. (૨૪) Page #50 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (८) तत्र समाधत्ते । यत्संयोग-कालिकान्यतरसम्बन्धेन धूमवानिति प्रतीतेरेव अन्यतरत्वावच्छिन्नसंसर्गतायां मानम् । अत एतादृश्या प्रतीत्या अन्यतरत्वावच्छिन्न संसर्गतायां मानमस्त्येव । ततश्च तत्सम्बन्धावच्छिन्नवृत्तितामादायाव्याप्तिः सम्भवत्येव । तद् वारणाय हेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वदलमावश्यकम् । શશીશીલા (૮) તમે જે કથન કર્યું તે ઉચિત નથી કેમકે આવી પ્રતીતિ તો સર્વને પણ થાય છે કે સંયોગ-કાલિક અન્યતર સંબંધથી પર્વત ધૂમવાળો છે. આ એ જ બતાવે છે કે અન્યતરત્વેન સંબંધ સ્વીકૃત કરેલ છે. આથી સંબંધ તરીકે તેનું અસ્તિત્વ તો સ્વીકાર કરવું પડશે. સંબંધ તરીકે અન્યતરત્વને સ્વીકારશો એટલે આ સંબંધથી વૃત્તિતા ગ્રહણ કરી લઈશું. તેથી અવ્યાપ્તિ તો આવી જ જશે. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે વિશેષ્યદલ સાર્થક થઈ પડશે. गूढामृतलीला (९) न चेयं प्रतीति भवदीयैव । न हि संयोग-समवायान्यतर सम्बन्धेन पर्वतो धूमवान् इति प्रतीतिः कस्यापि जायते । तेनैव प्रकारेण संयोग-कालिकान्यतर सम्बन्धेन धूमवानिति प्रतीतिरपि न भवति इति वाच्यम् । શશીશાલા (૯) તમારી વાત યુક્ત નથી. આ પ્રતીતિ તો તમને થતી હોય તો ખબર નથી. જો આ પ્રતીતિનો તમે સ્વીકાર કરશો તો પછી સંયોગ-સમવાયાન્તર સંબંધથી પણ પર્વત ધૂમવાળો છે એવું Page #51 -------------------------------------------------------------------------- ________________ पए तभारे स्पीरपुं पऽशे. हे तो तभने पए। मनिष्ट ४ छ. माथी આ અન્યતરત્વ ને સંબંધ રુપે ન માની શકાય. આમ સંયોગસમવાયાચતર સંબંધની પ્રતીતિ જેમ પર્વત ઉપર નથી થતી. તેમ સંયોગ-કાલિકાચતર સંબંધની પણ પ્રતીતિ નથી થઈ શકતી આવું અમે સ્વીકાર કરીએ છીએ. गूढामृतलीला (१०) इदन्तु न प्रतिभाति सम्यक् । यतो हि अन्याचायैरपि अन्यतरत्वावच्छिन्ना संसर्गता स्वीकृतैव । यथोक्तं महादेवभट्टैः अभावलक्षणेसमवायस्वसमवायसमेवतत्वान्यतरसम्बन्धेन सत्तावत्वं यत् तदन्यत्वमभावत्वमिति । तस्यायमाशयः यत्सत्ता समवायसम्बन्धेन द्रव्य-गुण-कर्मषु विद्यते । एवं स्वसमवायसमेवतत्वसम्बन्धेन सा सत्ता सामान्य-विशेष-समवायेषु वर्तते । अतः समवाय-स्वसमवायसमवेतत्वान्यतरसम्बन्धेन सत्तावत्त्वं द्रव्य-गुण-कर्म-सामान्यविशेष-समवायेषु, त एव भावाः तद्भिन्नोऽभावोऽस्ति । इत्यनया व्याख्यया अन्यतरस्यापि संसर्गतया स्वीकृतत्वात् ।। अनेनैव प्रकारेण सिद्धान्तलक्षणे प्रविष्टप्रतियोगितावच्छेदकतायां विशेषणीभूत साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धस्य न्यूनवारकपर्याप्तिनिवेशआवश्यकः । अन्यथा विषयित्वसमवायान्यतरसम्बन्धेन रूपत्व विशिष्टस्य समवायेन साध्यतायां आत्मघटान्यतरत्वहेतौ आत्मघटान्यतरत्वाधिकरणे घटे विषयिता सम्बन्धेन रूपत्वविशिष्टाभावमादाय एवमात्मनि च समवाय सम्बन्धेन रूपत्वविशिष्टाभावमादायाव्याप्तिः । इत्यनेन प्रकारेण व्याख्यानं कृतं चन्द्रनारायणभट्टैः । व्याख्यायामस्यामन्यतरत्वे संसर्गत्वमभ्युपेत्य दोषः प्रदतः ग्रन्थकारेण । अतः सिध्यति यदन्यतरत्वे संसर्गत्वकल्पनं न केवलं स्वीयकल्पनामात्रमपित्वन्येषामपि ग्रथकाराणा-मिष्टेयं कल्पना । अतोऽन्यतरत्वे संसर्गत्वमभ्युपेयमेव । Page #52 -------------------------------------------------------------------------- ________________ यदि च संयोग कालिकान्यतरसम्बन्धेन धूमवान् पर्वतः इति प्रत्ययें संयोगसम्बन्धावच्छिन्न धूम निष्ठधेयता निरूपिताधिकरणत्वस्यैव विषयो भासते, कालश्चतादृशान्यतरसम्बन्धेन धूमवानिति प्रत्यये च कालिकसम्बन्धावच्छिन्नधूमनिष्ठधेयतानिरूपित कालनिष्ठाधिकरणत्वस्यैव विषयावभासः इति ज्ञायते । तथा चान्यतरत्वस्य संसर्गत्वे न किमपि मानमित्युच्यते तदान्यतरत्वस्य संसर्गत्वे गुरुपादा एव शरणमिति ध्येयम् । ગાશીશીલા (૧૦) તમારી વાત યુક્તિયુક્ત નથી. કેમકે પર્વત ઉપર ધૂમની ભલે સંયોગ-સમવાયાચતર સંબંધથી પ્રતીતિ ન થાય પણ સંયોગ કાલિકાચતર સંબંધથી પ્રતીતિ થવામાં કોઈ જ આપત્તિ જણાતી નથી. વળી આવું અમે જ માનીએ છીએ એવું પણ નથી. અન્ય પણ આચાર્યો અન્યતરત્વમાં સંસર્ગતા સ્વીકારે જ છે. મહાદેવ ભટ્ટે પણ અભાવના લક્ષણમાં કહ્યું છે : “સમવાય સ્વસમવયસમવેતત્વાન્યતરસમ્બન્ધન સત્તાવક્વં યત્ તદન્યત્વમ્ અભાવવં ! તેનો આશય આ પ્રમાણે છે : સત્તા સમવાય સંબંધથી દ્રવ્ય ગુણ કર્મમાં રહે છે. તેમજ સ્વ સમવાય સમતત્વ સંબંધથી તે સત્તા સામાન્ય, વિશેષ અને સમવાયમાં રહેશે. અહીં સ્વ પદથી સત્તા લેવી તે સત્તા સમવાય સંબંધથી દ્રવ્ય, ગુણ, કર્મમાં અને તેમાં સમવેત (સમવાય સંબંધથી રહે તે) સામાન્ય, વિશેષ, સમવાય છે. આથી સ્વ સમવાય સમવેતત્વ સંબંધથી સામાન્ય, વિશેષ, સમવાયમાં સત્તા રહે છે. આમ સમવાય, સ્વસમવાય સમવેતવાચતર સંબંધથી સત્તાવાળા દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય થશે. આ ભાવ થશે. અને તેનાથી ભિન જે હશે તે અભાવ બનશે. અહીં જે અભાવનું લક્ષણ કર્યું છે તેમાં અન્યતરત્વને Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂકયો છે. આથી સ્પષ્ટ થાય છે કે અન્યતરત્વને પણ સંબંધ રુપે સ્વીકારેલો છે. તમે એમ ન કહેતાં કે એક મહાદેવ ભટ્ટે કહ્યું છે એટલે અમે ન સ્વીકારીએ આવું જો કથન કરશો તો એ પણ અયુક્ત છે કેમ કે સિદ્ધાન્ત લક્ષણમાં પણ ચંદ્રનારાયણ ભટ્ટે આ અન્યતરત્વ સંબંધનો સ્વીકાર કરેલો જ છે. પ્રતિયોગિતાવચ્છેદકતામાં વિશેષણ સ્વરૂપ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધની જૂનવારક પર્યાપ્તિનો પ્રવેશ કરવો આવશ્યક થઈ પડશે. જો આ સંબંધ માટે પર્યાપ્તિનો નિવેશ નહીં કરીએ તો વિષયિત્વ સમવાયાન્યતર સંબંધથી રૂપસ્વ વિશિષ્ટ રૂપને સમવાય સંબંધથી સાધ્ય અને આત્મઘટાન્યતરત્વ - હેતુ આ સ્થળમાં અવ્યાપ્તિ આવી જશે. હેતુ જે આત્મધટાન્યતરત્વ તેનું અધિકરણ અમે ઘટ લઈશું. તેમાં વિષયિતા સંબંધથી રૂપસ્વ વિશિષ્ટાભાવ તો મળી જશે. કેમકે વિષયિતા સંબંધથી રૂપત્વ વિશિષ્ટ તો રૂપત્વ વિષયક જ્ઞાન થશે. તેનો અભાવ તો ધટમાં મળી જ જશે. આમ હેત્વધિકરણ ઘટમાં સાધ્યાભાવ મળી જતાં અવ્યાપ્તિ આવશે. તે જ રીતે આત્મઘટાન્યતરત્વ રુપ જે હેતુ છે તેનું અધિકરણ આત્મા લઈશું અને તેમાં સમવાય સંબંધથી રૂપસ્વ વિશિષ્ટાભાવ ગ્રહણ કરશું. આ અભાવને ગ્રહણ કરતાં જ અવ્યાપ્તિ તો આવી જશે. આના દ્વારા અમારે તો એટલું જ કહેવું છે કે ચંદ્રનારાયણ ભટ્ટે જે અવ્યાપ્તિ દોષ આપ્યો છે તે અન્યતરત્વને સંબંધ રૂપે સ્વીકાર્યો છે પછી આપ્યો છે. આથી સિદ્ધ થાય છે કે અન્યતરત્વને જે સંબંધ રૂપે અમે સ્વીકાર્યો છે તે કેવલ કપોલકલ્પિત નથી પરંતુ અન્ય પણ આચાર્યોને આ કલ્પના ઇષ્ટ જ છે. આથી તમે જો ના (૩૮) Page #54 -------------------------------------------------------------------------- ________________ કહેશો કે અન્યતરત્વ સંબંધ રૂપે ન સ્વીકારી શકાય તો તે વાત તમારી અનુચિત છે. - સંયોગ-કાલિકાચતર સંબંધથી ધૂમવાળો પર્વત છે. આ प्रतीतिभा संयोग संगंधयी धूभभां माधेयता निइपित मधिरता પર્વતમાં રહેશે. આ વિષય જ ભાસિત થશે અર્થાત સંયોગસંબંધથી ४ पर्वत धूमपान छे भापी प्रतीति थशे. આ જ પદ્ધતિથી કાલિક સંબંધથી ધૂમમાં રહેવાવાળી આધેયતાથી નિરૂપિત અધિકરણતા કાલમાં ભાસિત થાય છે. આથી અન્યતરત્વેન સંસતા માનવાની આવશ્યકતા નથી. જો આ પ્રમાણેની તમે શંકા કરો તો આનો નિષ્કર્ષ ગુરુની પાસે અથવા श्रेष्ठ पुरुषोनी पासे ठाए[पो. गूढामृतलीला ___(११) अस्तु तावदन्यतरत्वेन संसर्गत्वम् । तथापि संयोगकालिकान्यतरत्वन्तावत् संयोगकालिकभिन्नभिन्नत्वम् । “संसर्गसाक्षात् विशेषणस्यैव संसर्गतावच्छेदकत्वात्” इति रीत्या संयोग-कालिकान्यतरसम्बन्धेन धूमवान् पर्वत इति ज्ञाने संसर्गताया अवच्छेदकं न हि संयोगत्वम् । यतो हि संयोगत्वस्य संसर्गविशेषणीभूतान्यतरत्वात्मकभेद प्रतियोगिभूतभेद प्रतियोगिन्येव विशेषणत्वात् । न तु संयोग - कालिक भिन्नभिन्नत्वात्मक संयोग - कालिकान्यतर संसर्गे साक्षात् विशेषणम् । तत्र परम्परयैव संयोगत्वस्य भानं भवति । अतः संयोगकालिकान्यतरत्वावच्छिन्न संसर्गतायां हेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वमेव न सम्भवति । परम्परया संसर्गविशेषणस्य संसर्गतावच्छेदकतायामवच्छेदकत्वात् । तथा च पर्वतो वह्निमान् धूमादित्यत्र वल्यभावाधिकरण जलहूदादिनिरूपितसंयोगकालिकान्यतरसम्बन्धमादायाव्याप्तिः सम्भवत्येव न हि । तेनास्मिन् सम्बन्धमध्ये हेतुतानिरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्नत्वदलमनर्थकमेव इति चेन्न । (१९) Page #55 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૧૧) માની પણ લીધું કે અન્યતરત્વને તમે સંબંધ રુપે સ્વીકારો છો તો પણ વિશેષ્ય દલ નિરર્થક જ જશે. કેમકે સંયોગકાલિકાચતરત્વનો અર્થ તમે આ જ કરશો કે સંયોગ-કાલિક મિન मिन्नत्व. - હવે એક નિયમ છે કે સંસર્ગમાં સાક્ષાત્ વિશેષણ જ સંસર્ગસાવચ્છેદક બની શકે. આ નિયમનો સ્વીકાર કરશું એટલે “સંયોગ-કાલિકાન્યતરસંબંધથી ધૂમવાળો પર્વત” આ જ્ઞાનમાં સંસર્ગતાનો સાક્ષાત્ અવચ્છેદક સંયોગત્વ નહીં બની શકે. કેમકે સંયોગ-કાલિકાચતર સંબંધમાં સાક્ષાત્ અવચ્છેદક તો અન્યતરત્વ બને છે સંયોગત્વ નહી બને. કેમ કે સંયોગત્વ એ સંબંધના વિશેષણ સ્વરુપ જે અન્યતરવાત્મક ભેદ છે. તે ભેદનો પ્રતિયોગિ જે સંયોગ છે તેમાં સંયોગત્વ એ સાક્ષાત્ અવચ્છેદક બનશે. આથી સંયોગત્વ એ “સંયોગકાલિક ભિન્ન ભિનત્વ” રુપ સંબંધમાં સાક્ષાત્ અવચ્છેદક ન બનતાં પૂર્વોકત નિયમથી તે સંબંધનો અવચ્છેદકં ન બની શકે. આમ સંયોગ-કાલિકાચતર સંબંધને ગ્રહણ કરીને તમે જે અવ્યાપ્તિ આપતાં હતાં તે સંભવી નહી શકે. અહીં સંયોગત્વએ પરંપરાથી સંસતાવચ્છેદક બને છે. આથી સંયોગ-કાલિકાચતર સંબંધમાં હેતુતા નિરૂપિત સંસર્ગસાવચ્છેદકતા પર્યાત્યધિકરણ ધમવિચ્છિનત્વ દલ સંભવી શકતુ નથી કેમકે નિયમ ના પાડે છે કે પરંપરાએ વિશેષણ હોય તે સંસર્ગતાવરચ્છેદક ન બની શકે. આથી પર્વતો વર્તિમાન્ ધૂમાત્ સ્થળમાં વચભાવાધિકરણ જલદ્દાદાદિ તેમાં તમે જે રીતે કહેતાં હતાં કે સંયોગથી ભલે ધૂમ ન હોય પણ કાલિકથી તો ધૂમ છે જ. આથી વૃત્તિતા જ ધૂમમાં લાવતાં હતાં તે હવે નહીં લઈ શકો. કેમકે અહીં સંયોગત્વ કે કાલિકત્વ અવચ્છેદક નથી બનતાં પરંતુ અન્યતરત્વ અવચ્છેદક બને (૨૦) Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. આથી જલહૂદાદિ નિરૂપિત વૃત્તિતા મીનાદિમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. આમ અવ્યાપ્તિ ન આવતાં તમે જે કહેતાં હતાં કે આ અવ્યાપ્તિ દૂર કરવા માટે અમે વિશેષ્યદલનું ઉપાદાન કરતાં હતાં તે પણ વ્યર્થ પુરવાર થશે. કેમકે અવ્યાપ્તિ આવતી જ નથી. અવ્યાપ્તિ આવે તો વિશેષ્યદલ ગ્રહણ કરવું પડે જો તમે આવું કથન કરતાં હો તો ન કરતાં. गूढामृतलीला (१२) संसर्गसाक्षात् विशेषणस्यैव संसर्गतावच्छेदकत्वादित्यस्मिन्नियमे प्रमाणाभावेन परम्परया संसर्गविशेषणस्यापि संसर्गतावच्छेदकत्वमभ्युपेत्यमेव । संयोगकालिकान्यतरसम्बन्धेन धूमवान् पर्वत इति प्रतीतौ परम्परयान्यतरविशेषणस्यापि संसर्गतावच्छेदकत्वस्य सम्भवात् । तेन सम्बन्धेन वन्यभावाधिकरण हृदादिनिरूपितवृत्तितामादायाव्याप्तिः सम्भवत्येव । अतस्तद्वारणाय विशेष्यीभूतहेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्नत्वदलं सार्थकमेव । શશીશીલા (૧૨) સંબંધમાં સાક્ષાત્ વિશેષણ જ સંસર્ગતાવછે. બની શકે. આવું તમે કયાંથી લાવ્યા ? આ નિયમમાં જ કોઈ પ્રમાણ નથી. અમે તો સંબંધનું પરંપરાએ હોય કે સાક્ષાત્ વિશેષણ હોય તો પણ અમે તો તેને સંબંધના અવચ્છેદક રુપે સ્વીકારીએ જ છીએ. આથી સંયોગ-કાલિકાન્યતર સંબંધથી ધૂમવાળો પર્વત છે આ પ્રતીતિમાં અમે પરંપરાથી વચ્છેદક બનનાર સંયોગત્વ, કાલિકત્વનો સ્વીકાર કરશું. અને આ સંબંધથી વહૂન્ચભાવાધિકરણ:- જલહૂદાદિમાં કાલિક (૨) Page #57 -------------------------------------------------------------------------- ________________ સંબંધથી તો ધૂમની વૃત્તિ જ આવશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ તો આવશે જ. आा अव्याप्तिने दूर 5रवा भाटे विशेष्य छस अर्थात् हेतुता નિરૂપિત સંસર્ગતાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ સાર્થક જશે. गूढामृतलीला (१३) न च यद्येवमुच्यते यत्परम्परया संसर्गविशेषणस्यापि संसर्गतावच्छेदकत्वं स्वकल्पनामात्रमेव । न हि कुत्रापि भवत्येताद्दशी प्रतीतिरिति वाच्यम् । શશીશીલા (૧૩) તમે એમ કહેતાં હોવ કે પરંપરાથી સંબંધનું વિશેષણ પણ સંસર્ગતાવચ્છેદક બની શકે આ વાત માત્ર મનઘડંત છે. કેમકે આવી પ્રતીતિ કયાંય પણ થતી નથી તેથી આવું તમે કથન ન तां गूढामृतलीला (१४) परम्परया संसर्ग विशेषणस्यापि संसर्गतावच्छेदकत्वमित्यत्र न स्वकल्पनामात्रमपित्वनुमितिग्रन्थे गदाधरभट्टैरपि परामर्शजन्य साक्षादवच्छेदकीभूतजातिमत्त्वरूपानुमितिलक्षणघटकसाक्षात्पदप्रयोजन व्याख्यानावसरेऽनुमितौ परम्परया विशेषणीभूतवह्नावतिव्याप्ति-वारणार्थं साक्षात् पदमुत्टङ्कितम् । उक्तं च परामर्शकार्यवहित्वावच्छिन्नविधेयताशाल्यनुमितौ परम्परया विशेषणीभूत वह्नित्वस्य परामर्शजन्यतावच्छेदकमादाय वहावतिव्याप्ति वारणाय साक्षादिति । (२२) Page #58 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૧૪) પરંપરાથી સંસર્ગનું વિશેષણ પણ સંસર્ગતાવરચ્છેદક બની શકે છે આ વાત મનઘડત કે કલ્પનામાત્ર નથી પરંતુ તેના માટે અમારી પાસે સાક્ષીપાઠ છે. જેથી અમારી વાત નિરર્થક નહી જાય. ગદાધર ભટ્ટાચાર્યે અનુમિતિ નામક ગ્રંથમાં અનુમિતિનું લક્ષણ આપ્યું છે તેનાથી જ અમારી વાત સિદ્ધ થઈ જાય છે. લક્ષણ આવું छ डे परामर्शजन्य साक्षादवच्छेदकीभूत जातिमत्त्वम् - अनुमितित्वम् । આ લક્ષણ દ્વારા તમે શું સિદ્ધ કરવા માંગો છો ? > આ લક્ષણથી અમે એ વાત સિદ્ધ કરશું કે પરંપરાથી પણ સંસર્ગસાવચ્છેદક સ્વીકૃત થઈ શકે છે. આ લક્ષણમાં ગ્રંથકાર “સાક્ષાતુ” પદનું પ્રયોજન જણાવતાં કહે છે કે જો સાક્ષાત્ પદ ન મૂકવામાં આવે તો પર્વતો વતિમાનું ઈત્યાકારક અનુમિતિમાં પરંપરાથી અવચ્છેદક વહ્નિત્વ છે. કોઈ વર્તિત્વ જાતિને ન લઈ લે તે માટે મૂકયું છે. જો વહ્નિત્વ જાતિને લે તો લસણ અનુમિતિનું છે અને વહ્નિત્વમાં જતું રહે તો અતિવ્યાપ્તિ લાગે. આ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે જ “સાક્ષાતુ” પદનું ઉપાદાન કર્યું છે. આ એ જ જણાવે છે કે જો પરંપરાથી અવચ્છેદકતા ગૃહીત થતી જ ન હોત તો અહીં સાક્ષાત્ પદનું ઉપાદાન જ નિરર્થક જાત છતાં સાક્ષાત્ પદ મૂકયું છે તે જ જણાવે છે કે પરંપરાથી પણ અવરચ્છેદકતા ગ્રહણ કરી શકાય છે. - વહ્નિત્વ જાતિ પરંપરાથી કેવી રીતે અવરચ્છેદક બને? તેનું સમાધાન આપતાં કહે છે કે પરામર્શથી જન્ય અનુમિતિ છે. આ અનુમિતિમાં વઢવાવચ્છિન્ન વહિં વિશેષણ રુપે બને છે. આથી સાક્ષાત્ અવચ્છેદક (પરામર્શથી જન્ચ જે અનુમિતિ તેમાં) (૨૩) Page #59 -------------------------------------------------------------------------- ________________ અનુમિતિત્વ બનશે અને પરંપરાથી અવચ્છેદક વતિત્વ બનશે કેમકે પર્વતો વહિમાનું અનુમિતિ થાય છે આ અનુમિતિમાં વિશેષણ વહ્નિ છે આથી વહ્નિત્વ અવચ્છેદક બનશે. આમ પરંપરાથી જેમ અવચ્છેદક ધર્મ બની શકે તેમ સંસર્ગ પણ અવચ્છેદક બની શકશે. આથી પૂર્વમાં જે વિશેષ્ય દલ નિરર્થક જતું હતું તે હવે નહીં જાય. गूढामृतलीला (૧૧) વં તક્ષો કૃત્તેિ તિપુન: પર્વતો વહિના ધૂમવિત્યા :तथा हि साध्यो वहिः, साध्याभावः वह्नित्वेन घटाभावः, तदधिकरणं पर्वतादिकं तन्निरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । यतो साध्यतावच्छेदकीभूत वह्नित्वधर्मावच्छिन्नेयं प्रतियोगिता । अतोऽभावोऽयं लक्षण घटकः । घटत्वेन पटाभावरिव वह्नित्वेन घटाभावोऽपि व्यधिकरणधर्मावच्छिन्न प्रतियोगिताकाभावतया केवलान्वयित्वात् । तदधिकरणं पर्वतादिकं भवत्येव । अतोऽव्याप्तिः । શશીશીલા (૧૫) આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાં પણ અવ્યાપ્તિ તો પ્રસિદ્ધ સ્થળ પર્વતો વહિમાનું ધૂમાતમાં લાગવાની જ છે. પ્રસ્તુત સ્થળે સાધ્ય-વહ્નિ, સાધ્યાભાવ:–અમે શુદ્ધ વચભાવ ન લેતાં વહ્નિત્વે ઘટાભાવ લઈશું. આ વહિવૅન ઘટાભાવાધિકરણ તો પર્વતાદિ બની જશે. તનિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ, તાદશ વહ્નિત્નાવચ્છિન્ન આ અભાવીય પ્રતિયોગિતા છે જ. આમ આ અભાવ લક્ષણ ઘટક બની જશે. (૨૪) Page #60 -------------------------------------------------------------------------- ________________ આ અભાવ કેવી રીતે લસણ ઘટક બની શકે? જેમ ધટવેર પટાભાવ કેવલાન્વયી બને છે તેમ જયાં પટ છે (ત્યાં પટવૅન પટાભાવ નહીં મળે.) પણ ઘટવૅન પટાભાવ તો મળી જશે આમ પટ છે ત્યાં પણ પટાભાવ મળશે અને અન્યત્ર સર્વ ઠેકાણે પણ અર્થાત્ જયાં પટ નથી ત્યાં પણ પટાભાવ મળી જશે. અમ ઘટત્વેન પટાભાવ કેવલાન્વયી બનશે. તે જ રીતે વહ્નિત્વેન ઘટાભાવ પણ વ્યધિકરણ-ધર્માવચ્છિન્ન હોવાથી તાદેશ અભાવીય પ્રતિયોગિતા કેવલાન્વયી બનશે. કેવલાન્વયી બનતાં સર્વત્ર તે રહેશે. આથી વહ્નિત્વેન ઘટાભાવાધિકરણ પર્વતાદિ પણ બની જશે. આમ સાધ્યાભાવાધિકરણ:-પર્વત તનિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવી જશે. લક્ષણમાં આટલો પરિષ્કાર કર્યા છતાં પણ દોષ ઉભો જ છે આથી તમારે લસણમાં ફેરફાર કરવો પડશે. गूढामृतलीला (१६) अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यनिष्ठत्वं निवेश्यते । कृते च निवेशे प्रकृते वह्नित्वेन घटाभावीया प्रतियोगिता घट निष्ठ वर्तते । न तु साध्यभूत वह्नि निष्ठ । अतः वह्नित्वेन घटाभावो लक्षणघटकाभावपदेन धर्तुं न शक्यते । अपि तु वन्यभाव एव । तदधिकरणं जलहूदादिकमेव । तन्निरूपितवृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૧૬) આવતી અવ્યાપ્તિને દૂર કરવા લક્ષણમાં પુનઃ પરિષ્કાર કરશું. પ્રતિયોગિતામાં અમે “સાધ્ય નિષ્ઠત્વ”નો પ્રવેશ કરશું. આ પદનો પ્રવેશ કરવાથી અવ્યાપ્તિ દૂર થઈ જશે. (૨૧) Page #61 -------------------------------------------------------------------------- ________________ પૂર્વમાં તમે વહિÒન ઘટાભાવ લઈને જે દોષ પ્રદાન કરતાં હતાં તે હવે નહીં આપી શકાય કેમકે વહ્રિત્યેન ઘટાભાવીય પ્રતિયોગિતા ઘટનિષ્ઠા યશે. પરંતુ સાધ્યભૂત જે વહિ છે તન્નિષ્ઠ અભાવીય પ્રતિયોગિતા નહીં થાય. જ્યારે અમારે તો સાધ્ય નિષ્ઠ હોય એવી જ પ્રતિયોગિતા જોઈએ. જે પ્રસ્તુત વહ્નિત્વન ઘટાભાવીય પ્રતિયોગિતામાં નથી. આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. પરંતુ શુદ્ધ વચ્ભાવ જ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્યાભાવાધિકરણ જલહૂદ તનિરુપિત વૃત્તિતા મીનાદિમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં જતાં કોઈ દોષ નહીં આવે. આથી તમે આપેલ અવ્યાપ્તિ “સાધ્ય નિષ્ઠત્વ” પદથી દૂર થઈ જશે. गूढामृतलीला . (१७) तथा च लक्षण स्वरूपम् - साध्य निष्ठ साध्याभावाधिकरणनिरूपितहेतुता निरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरण-धर्मावच्छिन्नत्वे सति हेतुतानिरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपितवृत्तित्वाभावो व्याप्तिः । एवल्लक्षणे कृते सति पर्वतो वह्निमान् धूमादित्यत्राव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः तद् तद् व्यक्तिर्नास्त्यभावः, तदधिकरणं पर्वतादिकं तन्निरूपित वृत्तितैव धूमे सत्त्वाद् वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૧૭) આમ લક્ષણનું સ્વરુપ આ રીતે થશે : સાધ્ય નિષ્ઠ साध्याभावाधिकरण निरूपित हेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानવચ્છિન્ના યા સંસર્જાતા તન્તિપિત વૃત્તિત્તામાવો વ્યાપ્તિઃ । આવું લક્ષણ કરવાથી પૂર્વમાં જે દોષ આવતાં હતાં તે દૂર થઈ ગયાં. (૨૬) Page #62 -------------------------------------------------------------------------- ________________ આવું લક્ષણ કરવા છતાં પણ તેમાં અવ્યાપ્તિ દોષ તો લાગવાનો જ છે. લસણ અવ્યાપ્તિ ગ્રસિત બની જશે. સ્થળ : પર્વતો વતિમાન ધૂમાતુ અહીં સાધ્ય: વતિ साध्यारभावः तह तह पलि नास्ति मा म भाव सध्शुं पर्वत ઉપર પર્વતીય વહ્નિ સિવાય અન્ય સર્વના અભાવ મળી જવાના છે. આથી સાધ્યાભાવાધિકરણ: પર્વત તેમાં ધૂમની पृत्ति ४ भणशे. पृत्तित्वाभाव धूमरुप हेतुभां न तां અવ્યાપ્તિ આવી જશે. गूढामृतलीला (१८) अतस्तद् वारणाय साध्यनिष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकव्यापकत्वन्निवेशनीयम् । साध्यतावच्छेदक व्याप्कत्वन्तावत् साध्यातावच्छेदकाधिकरणवृत्त्यत्यन्ताभावाप्रतियोगित्वम् । तथा च प्रकृते साध्यतावच्छेदकं - वह्नित्वं तच्च निखिल वहिषु समवायेन तिष्ठति । तद्तद्वल्यभावीया प्रतियोगिता तु तत्तद्वहावेव वर्तते। तथा च साध्यतावच्छेदकव्यापिका तद् तद् वयभावीया प्रतियोगिता न जाता । अतः नायमभावो लक्षण घटकः । लक्षण घटकाभावश्च शुद्धवह्रयभावः । यतो हि यत्र यत्र वह्नित्वं समवायेन तिष्ठति तत्र तत्र वक़्यभावीय प्रतियोगित्वमपि स्वरूपेण तिष्ठत्येव । अतः साध्यतावच्छेदक व्यापिका प्रतियोगिता जाता । तादशाभावाधिकरणन्न हि पर्वतादिकम् । अपितु जलहूदादि एव तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावो धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (१८) तमे यिंता न रो. मा भव्याप्तिने दूर रवा भाटे અમે લસણમાં થોડો સુધારો કરશું. સાધ્યનિષ્ઠપ્રતિયોગિતામાં અમે સાધ્યતાવરચ્છેદક વ્યાપકત્વનો પ્રવેશ કરશું. આ પ્રવેશ કરતાંની साथे ४ भव्याप्ति होष दूर थई शे. (२७) Page #63 -------------------------------------------------------------------------- ________________ તમે સાધ્યતાવરછેદક વ્યાપકત્વનો અર્થ શું કરો છો તે તો જણાવો. साध्यतावच्छेदक व्यापकत्वं तावत् साध्यतावच्छेदकाधिकरण वृत्त्यत्यन्ताभावाप्रतियोगित्वम् । પ્રસ્તુત સ્થળ પર્વતો વર્તમાન્ ધૂમાત્ ત્યાં જ તમે આવ્યાપ્તિ આપી હતી તે હવે દૂર થઈ જશે કેમકે સાધ્ય-વહ્નિ સાધ્યાવચ્છેદક વર્તિત્વ અને આ વહ્નિત્વ તો નિખિલ વાર્તામાં રહેશે. કેમકે વહ્નિત્વ એ જાતિ છે. આથી સમવાય સંબંધથી દરેક વઢિમાં રહેશે. જયારે તમ્ તમ્ વચમાવીય પ્રતિયોગિતા એ તદ્ તમ્ વહ્નિમાં જ રહે છે તે નિખિલ વહ્નિમાં નહી રહે. સાધ્યતાવચ્છેદક વ્યાપકત્વનો જે અર્થ કર્યો છે તે પણ જોઈ લઈએ. સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ તદધિકરણ વહ્નિ આ વહ્નિમાં વહુચભાવીય પ્રતિયોગિતા છે. પરંતુ તત્ તત્ વહુચભાવીય પ્રતિયોગિતા નથી. કેમકે તદ્ તદ વભાવીય પ્રતિયોગિતાનો અત્યન્તાભાવ મળવાથી ત ત વચભાવ તેનો પ્રતિયોગિ બન્યો. આમ સાધ્યતાવચ્છેદકાધિકરણવૃત્તિ અત્યન્તાભાવાપ્રતિયોગિ સ્વરૂપ વ્યાપકત્વ ન ઘટતાં આ અભાવ લસણ ધટક નહીં બને તેથી તદુ તદ્ વચભાવ લઈને તમે આવ્યાપ્તિ ન આપી શકો. કેવલ શુદ્ધ વન્યભાવ જ લક્ષણ ઘટક બનશે. આ વચભાવય પ્રતિયોગિતા એ સાધ્યતાવરચ્છેદકને વ્યાપક બની જશે કેમકે જયાં જયાં વહ્નિત્વ સમવાય સંબંધથી રહે છે. ત્યાં ત્યાં વચમાવીય પ્રતિયોગિતા પણ સ્વરુપસંબંધથી રહે જ છે આથી સાધ્યતા વચ્છેદકને વ્યાપક પ્રતિયોગિતા બની જશે. આમ શુદ્ધ વડ્યભાવ લક્ષણ ધટક બનશે. આ વચભાવનું અધકરણ: જલહૂદ તનિરૂપિત વૃત્તિતા મીનાદિમાં વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. અામ અવ્યાપ્તિ દૂર થઈ જશે. (૨૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (१९) एवल्लँक्षणे कृते सति पुनः पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः-वह्नि-जलोभयाभावः सोभयाभावीयप्रतियोगिता साध्यतावच्छेदक व्यापिकास्त्येव । यतो हि "अधिकंप्रविष्टंनतुतद्धानिकरम्" इति रीत्या प्रतियोगित्वं यद्यपि जलेऽपि वर्तते तथापि साध्यतावच्छेदकं वह्नित्वं यत्र यत्र वर्तते तत्र तत्र वह्नि जलोभयाभावीयप्रतियोगिता विलसत्येव । अतः साध्यतावच्छेकव्यापिकाप्रतियोगिता जाता । ताद्दशप्रतियोगिताकाभावाधिकरणं पर्वतादिकं तन्निरूपित वृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिप्रसङ्गः । શશીશીલા ' (૧૯) આવું લક્ષણ કરવા છતાંપણ અવ્યાતિ તો લાગવાની જ છે, સ્થળ : પર્વતો વતિમાનું ધૂમાત્ સાધ્ય-વર્તિ, સાધ્યભાવ: વહ્નિ-જલઉભયાભાવ આ અભાવીય પ્રતિયોગિતા સાધ્યતાવરચ્છેદકને વ્યાપક જ છે કેમકે નિયમ છે “થિ વિનતુતલ્લાનિરમ્ આ નિયમથી પ્રતિયોગિતા જો કે જલમાં છે તો પણ સાધ્યતાવચ્છેદક વર્તિત્વ જયાં જયાં છે ત્યાં ત્યાં વલિ-જલ ઉભયાભાવીયા પ્રતિયોગિતા છે જ. આથી સાધ્યતાવચ્છેદકને વ્યાપક પ્રતિયોગિતા થઈ. વ્યાપક બનવાને કારણે આ અભાવ લસણ ધટક બનશે. આથી સાધ્યાભાવાધિકરણ: પર્વત બનશે કેમકે પર્વત ઉપર ભલે વાત છે પણ જલ વિદ્યમાન ન હોવાથી પુરૂવૅડકિય નાસ્તિ આ ચાયથી વહ્નિ જલ ઉભયાભાવ મળી જશે. તનિરુપતવૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. (૨) Page #65 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (२०) अतस्तद् वारणाय साध्यतावच्छेदकधर्मेतरधर्मानवच्छिन्नत्वं प्रतियोगितायां निवेशनीयम् । कृते च निवेशे नाव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः वह्निजलोभयाभावः, ताद्दशोभयाभावीय प्रतियोगिता साध्यतावच्छेदकधर्मेतरधर्मावच्छिन्नैव वर्तते । न त्वनवच्छिन्ना । यतो हि साध्यतावच्छेदकधर्मः वह्नित्वं तदितरं जलत्वं उभयत्वञ्च, तदवच्छिन्नैव वह्निजलोभयाभावीय प्रतियोगिता नत्वनवच्छिन्ना । अतः नाऽयमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च वह्न्यभावः, तदधिकरणं जलहूदादिकं तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૨૦) આ અવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં થોડો વધુ પરિષ્કાર કરશું. લક્ષણાન્તર્ગત પ્રતિયોગિતામાં “સાધ્યતાવચ્છેદક ધર્મતર ધર્માનવચ્છિન્નવ" પદ સ્થાપન કરશું. આ પદોપસ્થાપનપૂર્વકનું જે લક્ષણ બનશે તે નિર્દષ્ટ બનશે. કેમકે પ્રસ્તુત સ્થળમાં સાધ્યઃ વહ્નિ, સાધ્યાભાવઃ વહ્નિ-જલ-ઉભયાભાવ આ ઉભયાભાવીય પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક ધર્મતર ધર્માનવચ્છિન્ન નથી પરંતુ અવચ્છિન્ન જ છે કેમકે સાધ્યતાવચ્છેદક ધર્મ-વહ્નિત્વ તેનાથી ઇતર જલત્વ, ઉભયત્વ તેનાથી અવચ્છિન્ન જ વહિ જલોભયાભાવીય પ્રતિયોગિતા બનશે. આમ આ અભાવ એ લક્ષણ ઘટક નહી બને, પરંતુ શુદ્ધ વ་ભાવ જ લેવાશે. આ શુદ્ધ વહુન્ચભાવાધિકરણ:-જલÇદાદિ, તન્નિરુપિત વૃત્તિતાઃ-મીન સેવાલાદિમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં જવાથી કોઈ દોષ નહીં સંભવે. આમ આ લક્ષણ સમુચિત જ છે. (૩૦) Page #66 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (२१) भवता वहिजलोभयाभावीयप्रतियोगितामादायाव्याप्ति-वारणाय साध्यतावच्छेदकधर्मेतरधर्मानवच्छिन्नत्वं प्रतियोगितायां विशेषितम् । तेनैवविशेषणेन यदि तद् तद् वक़्यभावमादाय पूर्वोक्ताव्याप्तिवारणसम्भवः तदा तद्वारणार्थं प्रतियोगितायां साध्यतावच्छेदकावच्छिन्नत्वदलं (व्यापकत्वं) निरर्थकमेव । तथा हि साध्यो वह्निः, साध्याभावः यः तद् तद् व्यक्तिर्नास्त्यभावः तदभावीया प्रतियोगिता साध्यतावच्छेदकधर्मेतरधर्मानवच्छिन्ना नास्ति । यतो हि साध्यतावच्छेदकीभूत वह्नित्वेतर तद् तद् व्यक्तित्वावच्छिन्नत्वात् । अतः नायमभावो लक्षणघटकः । अपि तु वह्नयभाव एव । तदधिकरणम् जलहूदादि तन्निरूपितवृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । अतः प्रतियोगितायां साध्यतावच्छेदकावच्छिन्नत्वदलं निरर्थकमेव इति चेत् । શશીશીલા (२१) पाए, तभे तो होषने दूर रवा भाटे “साध्यतावच्छे. ધર્મેતરધર્માનિવચ્છિન્નત્વનો પ્રવેશ લક્ષણમાં કર્યો, પણ તમને એ ખ્યાલ નહીં આવ્યો કે આ સાધ્યતાવચ્છેદક ધર્મતર ધમનિવચ્છિનત્વ विशेषरा द्वारा ठठे पूर्वभां तभे तहत वन्यभाव सने भव्याप्ति आपतां इतां. ते पए। दूर थर्छ शे. माथी तभे ठे त तद पन्यमापने सध्ने मापती भव्याप्ति दूर रवा भाटे प्रतियोगितामां સાધ્યાતાવચ્છેદકાવચ્છિન્ન દલનો પ્રવેશ કર્યો હતો તે પણ નિરર્થક ४ शे. पी रीते निरर्थऽ थशे ते जतावे छे. मही साध्य-पति, साध्यामाप-तह तह व्यम्ति स्ति मा मभावनी प्रतियोगिता સાધ્યતાવિચ્છેદકધર્મેતરધમનવચ્છિન્ન નથી. કેમકે અહીં साध्यतावच्छे धर्मः परित्व तेनाथी तिर:-तह तह व्यतित्प અને તેનાથી અભાવીય પ્રતિયોગિતા અવચ્છિન્ન જ છે. અનવચ્છિન્ન (३१) Page #67 -------------------------------------------------------------------------- ________________ નથી. આથી આ અભાવ તો લક્ષણ ઘટક નહીં બને. પરંતુ શુદ્ધ વહુચભાવ જ લક્ષણ ધટક બનશે. તદધિકરણ:-જલદૂદ તનેિરુપિત વૃત્તિતા:-મીન સેવાલાદિમાં, વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અવ્યાપ્તિ નહીં આવે. આથી તમે જે પ્રતિયોગિતામાં સાધ્યતાવરચ્છેદકાવચ્છિન દલ આપ્યું છે તે નિરર્થક જશે. આથી આવું તમે કથન ન કરતાં. गूढामृतलीला (२२) न, यदि प्रतियोगितायां साध्यतावच्छेदकावच्छिन्नत्व दलोपादानं न क्रियते तदा पर्वतो वहिमान् धूमादित्यत्रैवाव्याप्तिः । यतो हि साध्यो वह्निः, साध्याभावः स्वरूपतः तद् व्यक्तिर्नास्तीत्याकारकाभावः, तदधिकरणं पुनः पर्वतादिकं तन्निरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશશીલા (૨૨) કેમકે, જો પ્રતિયોગિતામાં સાધ્યાવચ્છેદકાવચ્છિનત્વ દલનું ઉપાદાન ન કરવામાં આવે તો પર્વતો વહિમાનું ધૂમાતુ આ પ્રસિદ્ધ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. કેમકે સાધ્યઃ વહિં, સાધ્યાભાવ સ્વરુપતઃ તે વ્યકિત નસ્તિ અહીં ધ્યાન રાખવું કે સ્વરુપત: જે અભાવ લેવામાં આવે તેમાં કોઈપણ અવરચ્છેદક ન બની શકે આ અભાવ સાધ્યતાવરચ્છેદક ધર્મ:-વહ્નિત્વ તેનાથી ઈતરધર્મથી અવચ્છિન્ન નહીં બને. અર્થાત્ અનવચ્છિન્ન બનશે. આમ સાધ્યતાવચ્છેદક ધર્મેતર ધર્માનવચ્છિન પદોપસ્થાપન કરવાથી તો નિરુકત અભાવ લઈ લેવાશે. આ અભાવ તો પર્વત ઉપર પણ મળી જશે. આમ સાધ્યાભાવાધિકરણ:-પર્વત તનિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ન જતાં અવ્યાતિ તો આવી જશે. આથી “સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ દલપાદાન અવશ્યક છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (२३) अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यतावच्छेदकावच्छिन्नत्वं निवेशनीयम् । कृते च निवेशे प्रकृते स्वरूपतः तद्तद् व्यक्त्यभावीयप्रतियोगिताया निरवच्छिन्नत्वेन साध्यतावच्छेदकावच्छिन्नत्वन्नास्ति । अतः नायमभावो लक्षणघटकः । अपि तु वह्नि नास्तीत्याकारकाभावः । तदधिकरणं न हि पर्वतादिकम्, अपि तु जलहूदादिकमेव । तन्निरूपितवृत्तित्वाभावस्य धूमे सत्त्वाल्लक्षण समन्वयः । શશીશીલા (23) "साध्यतापछेहावछिन्न" सर्नु उपाधान पाथी भव्याप्ति शुं दूर थई शे? “श” निरुति हसनो प्रवेश पाथी तभे स्वरुपतः तद् तद व्यस्ति नास्ति सभाप नहीं सई शो. डेभळे આ અભાવ સાધ્યતાવરચ્છેદકાવચ્છિન્ન અર્થાત્ વહ્નિત્નાવચ્છિન્ન નથી. આથી નિરવચ્છિના અભાવીય પ્રતિયોગિતા હોવાથી साध्यतावच्छेछापछिन्न नहीं बने. माम मा मभाव सक्षए। घट: नहीं जने. तभारे मन्याभाप शुद्ध वन्यभाव सेवो पऽशे. पन्य भावाघिर:- सट्राहि तन्नि३पित वृत्तिता:-भीन सेवासाहि, वृत्तित्वाभाव धूभमां तां सक्षरा समन्वय यई शे. આમ સાધ્યતાવરચ્છેદકાવચ્છિનત્વનો પ્રવેશ કરવાથી અવ્યાપ્તિ दूर थष्ठ शे. गूढामृतलीला (२४) तथा च लक्षण स्वरूपम् - साध्यतावच्छेदकधर्मेतर धर्मावच्छिन्नसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यनिष्ठ प्रतियोगिताकाभावाधिकरणनिरूपितहेतुतानिरूपितसंसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुतानिरूपितसंसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपितवृत्तित्वाभावो व्याप्तिः । (३३) Page #69 -------------------------------------------------------------------------- ________________ एवं लक्षणे कृते सति पर्वतो वहिमान् धूमादित्यत्रैवाव्याप्तिः । यतो हि साध्यो वह्निः, साध्याभावः समवाय सम्बन्धेन वढ्यभावः, तदधिकरणं पर्वतादिकम् । यतो हि वढ्यवयव एव समवायेन वद्देः विद्यमानत्वात् । पर्वते तस्याभावात् वन्यभावाधिकरणं पर्वतः । तन्निरूपित वृत्तिता धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૨૪) અહીં લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે છે. સાધ્યતાવચ્છેદક ધર્મેતરધર્માનવચ્છિન સાધ્યતાવરચ્છેદકાવચ્છિનસાધ્યનિષ્ઠ પ્રતિયોગિતાકામાવધિકરણનિરૂપિતeતુતાનિરૂપિતસંસર્ગતાવરચ્છેદકતા પત્યધિકરણધમવચ્છિન્નત્વે સતિ હેતુતા નિરૂપિત સંસર્ગતાનવચ્છેદકાનવચ્છિન્ના યા સંસર્ગના તનિરૂપિત વૃત્તિવાભાવો વ્યાપ્તિ. આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાં પણ તમારા લક્ષણમાં અવ્યાપ્તિ દોષ તો ઉભો જ છે. સ્થળ: પર્વતો વતિમાનું ધૂમાત્ સાધ્ય-વર્તિ, સાધ્યાભાવ-સમવાયેન વચભાવ, અહીં તમારી સ્પષ્ટતા તો નથી કે સાધ્યાભાવ કયા સંબંધથી લેવો. આથી અમે સમવાયેન વચભાવ લઈ શકશે અને આ સમવાયેન વર્ચભાવાધિકરણ તો પર્વતાદિ પણ બની જશે. કેમકે સમવાય સંબંધથી વહ્નિ વર્ચવયવમાં જ રહેશે. અવયવ અવયવીમાં સમવાય સંબંધ મનાયેલો છે. આથી સાધ્યાભાવ-સમવાયેન વચમાવ, તદધિકરણ તો પર્વત પણ બની જશે કેમકે પર્વતમાં વતિ સમવાય સંબંધથી રહેતી નથી. માત્ર સંયોગ સંબંધથી જ રહે છે. આમ વચમાવાધિકરણ પર્વત તનિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવી જશે. (૩૪) Page #70 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (२५) अतस्तद् दोषशमनार्थं साध्य निष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं निवेश्यते । कृते च निवेशे प्रकृते साध्यो वह्निः, स च संयोगसम्बन्धेन धूमस्य व्यापकः । अतः साध्यतावच्छेदकसम्बन्ध संयोग सम्बन्धः तेन सम्बन्धेन वन्यभावाधिकरणं जलहूदादिकम् । तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૨૫) તમે ચિંતા ન કરો. આ અવ્યાપ્તિ દોષને દૂર કરવા પુનઃ લક્ષણમાં પરિષ્કાર કરશું સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતામાં અમે સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ” પદનો નિવેશ કરશું. આ પદનો નિવેશ કરતાં જ અવ્યાપ્તિ દોષ દૂર થઈ જશે. સાધ્ય જે સંબંધથી હેતનો વ્યાપક બને તે સંબંધને સાધ્યતાવચ્છેદક સંબંધ કહેવાય છે. અથવા સાધ્ય જે સંબંધથી પક્ષમાં રહે તેને સાધ્યતાવરચ્છેદક સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં સાધ્ય વહિં તે સંયોગ સંબંધથી જ ધૂમનો વ્યાપક છે નહીં કે સમવાયાદિ સંબંધથી આથી સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ સંબંધ ગણાશે. તેમજ પ્રસ્તુત સ્થળ પર્વતો વર્તમાનમાં વર્તિ રુપ સાધ્ય સંયોગ સંબંધથી પર્વત રુપ પક્ષમાં રહે છે આથી સાધ્યતાવરચ્છેદક સંબંધ સંયોગ સંબંધ ગણાશે. હવે અવ્યાપ્તિ દૂર કેવી રીતે થાય તે બતાવે છે. પૂર્વમાં તમે સમવાયેલ વહુચભાવ લેતા હતાં તે હવે ગ્રહણ નહીં કરી શકો કેમકે સાધ્યતાવચ્છેદક સંબંધ તો અહીં સંયોગ સંબંધ છે. આથી તમારે અભાવ લેવો હોય તો સંયોગ સંબંધથી જ વચ્ચભાવ લેવો પડે. (૩૬) Page #71 -------------------------------------------------------------------------- ________________ આમ સંયોગેન વહુચમાવાધિકરણઃ-જલદ, તનિપિત વૃત્તિતા: મીનાદિમાં, વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. કોઈ દોષ નહીં આવે. गूढामृतलीला (२६) भवता साध्यनिष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धा वच्छिन्नत्वं प्रवेश्य पूर्वोक्ताव्याप्तिवारणं कृतम् । तथापि पर्वतो वह्निमान् धूमादित्यत्रैव संयोग-समवायएतदुभयसम्बन्धेन साध्याभावमादायाव्याप्तितादवस्थ्यमेव । तथा हि साध्यो वह्निः, साध्याभावः संयोग-समवायैतदुभयसम्बन्धेन वढ्यभावः, तदधिकरणं पर्वतादिकम् । “एकसत्त्वेऽपि द्वयं नास्ति” इति रीत्या संयोग-सम्बन्धेन वढेः पर्वतादि वृत्तित्वेऽपि समवायसम्बन्धेन तस्याभावात् संयोगसमवायैतदुभय सम्बन्धेन पर्वते वयभावः सम्भवत्येव । तन्निरूपित-वृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૨૬) તમે સાધ્યનિષ્ઠપ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિનત્વનો પ્રવેશ કરીને પૂર્વમાં આવતી અવ્યાપ્તિ દૂર કરી તો પણ પર્વતો વહ્નિમાનું ધૂમામાં અવ્યાપ્તિ તા વચ્ચે જ રહેવાની છે. તે આ પ્રમાણે પ્રસ્તુતમાં સાધ્ય વહૈિ, સાધ્યાભાવ સંયોગન વચભાવ ન લેતાં અમે સંયોગ-સમવાય આ ઉભય સંબંધથી વચ્ચભાવ લઈશું. સંયોગ સંબંધથી ભલે વચભાવાધિકરણ પર્વત ન બને પણ સંયોગ સમવાય આ ઉભય સંબંધથી તો વન્યભાવાધિકરણ પર્વત બની જ જશે. શંકા - અમે સાધ્યતાવચ્છેદક સંબંધનો નિવેશ કર્યો છે. (૩૬) Page #72 -------------------------------------------------------------------------- ________________ આથી સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ સંબંધ થશે, નહીં કે સંયોગ સમવાય ઉભય સંબંધ, આથી તમે આ સંબંધ લઈને આવ્યાપ્તિ ન આપી શકો. સમાં. - તમારી વાત સત્ય છે પણ "વં પ્રવિર્ણનતાનિવર આ ચાયથી સંયોગની સાથે અમે સમવાયનું પણ ગ્રહણ કરી લીધું છે. આમ સાધ્યાભાવાધિકરણ પર્વત, તનિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિદોષથી ગ્રસિત લક્ષણ બની જશે. गूढामृतलीला (२७) भवद्भिर्यद् संयोग-समवायैतदुभयसम्बन्धेन वढ्यभावमादायाव्याप्तिः प्रदत्ता तद्दोषशमनार्थं साध्यनिष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नत्वं विशिष्यते । कृते च निवेशे प्रकृते साध्यतावच्छेदकसम्बन्धः संयोगसम्बन्धः तदितरसम्बन्धस्समवायसम्बन्धः, तेन समवायसम्बन्धेनावच्छिन्नेयं संयोगसमवायोभयसम्बन्धावच्छिन्ना वढ्यभावीया प्रतियोगिता, अनवच्छिन्ना नास्ति । अतः नाऽयमभावो लक्षणघटकः । अपि तु केवल संयोगसम्बन्धेन वल्यभाव एव । तदधिकरणं जलहूदादिकं तन्निरूपितवृत्तिता मीनादौ वृत्तित्वाभाव धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૨૭) તમે જે રીતે સંયોગ-સમવાય આ ઉભય સંબંધથી વર્ચભાવ લઈને આવ્યાપ્તિ આપી હતી તેને દૂર કરવા માટે અમે સાધ્યનિષ્ઠપ્રતિયોગિતામાં “સાધ્યતાવછે દકસંબંધેતર સંબંધાનવચ્છિન્નત્વનો નિવેશ કરશું. આ દલનો નિવેશ કરવાથી જ પૂર્વમાં તમે જે સંયોગ-સમવાય ઉભય સંબંધથી વચભાવ લેતાં હતાં તે હવે નહીં લઈ શકો. (૩૭) Page #73 -------------------------------------------------------------------------- ________________ કેમકે સાધ્યતાવચ્છેદક સંબંધ-સંયોગ સંબંધ, તેનાથી ઈતર સમવાય સંબંધ અને આ સમવાય સંબંધથી અવનિ જ અભાવીય प्रतियोगिता छे. मनवछिन्न नथी माथी संयोग-समवाय मेत उभय संबंधथी पहन्याभाव सक्षरा घट जनशे नहि. परंतु शुद्ध સંયોગ સંબંધથી જ વહુચભાવ લેવો પડશે. माम साध्या भाव-संयोगेन पन्य भाप, तधि२५ साहि, तन्निरुपित वृत्तिता भीनाहिमां, वृत्तित्वाभाप धूभभां જતાં લક્ષણ સમન્વય થઈ જશે. કોઈ જ દોષ નહીં આવે. गूढामृतलीला (२८) तथा च लक्षणस्वरूपम्-साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धा नवच्छिन्नसाध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यतावच्छेदकधर्मेतरधर्मानवच्छिन्न साध्यतावच्छेदकावच्छिन्नसाध्यनिष्ठप्रतियोगिताकाभावाधिकरणनिरूपितहेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । __ प्रकृतलक्षणे साध्यतावच्छेदक सम्बन्धावच्छिन्नत्वदलं किमर्थमुपात्तम् ? तथा हि न समवायेन वढ्यभावमादायाव्याप्तिस्तु सम्भवत्येव । यतो हि प्रकृते (पर्वतो वहिमान् धूमादित्यत्र) साध्यतावच्छेदकसम्बन्धः -संयोगसम्बन्धः, तदितरसम्बन्धः समवायसम्बन्धः, तत्सम्बन्धावच्छिन्नेयं समवाय सम्बन्धेन वन्यभावीयप्रतियोगिता जाता । न त्वनवच्छिन्ना । अतः नायमभावो लक्षणघटकः। साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नत्वदले नैवास्याव्याप्तेः वारणसम्भवात् । साध्य निष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धानवच्छिन्नत्वदलं व्यर्थम् । इति तु नाशङ्कनीयम् । (३८) Page #74 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૨૮) આમ લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે યશે. સાધ્યતાવચ્છેદકસમ્બન્ધતરસમ્બન્ધાનવચ્છિન્ન..... ઇત્યાદિ શંકા આ પ્રસ્તુત લક્ષણમાં તમે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ શા માટે ગ્રહણ કર્યું ? સમા. - તેનું તો અમે પૂર્વમાં સમાધાન આપી દીધું છે છતાં પણ તમે પ્રશ્ન કર્યા આથી જણાવી દઈએ છીએ કે સાધ્યતાવચ્છેદક સંબંધ સિવાયના અન્ય સંબંધથી કોઈ અભાવ ન લઈ શકે તેના માટે મૂક્યું છે. તમે જે કારણ આપ્યું કે સાધ્યતાવચ્છેદક સંબંધ સિવાયના અન્ય સંબંધથી અભાવ ન લેવાય તે માટે, પણ તે તો સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન પદથી પણ થઈ શકે છે. પ્રસ્તુત સ્થળ પર્વતો વહિમાન્ ધૂમાત્ માં સાધ્યતાવચ્છેદક સંબંધ-સંયોગ સંબંધ, તેનાથી ઇતર સમવયાદિ સંબંધ અને આ સમવાયાદિ સંબંધથી (તમે જે અભાવ લીધો હતો સમવાયન વહૂન્યભાવ) આ અભાવીય પ્રતિયોગિતા અવચ્છિન્ન જ છે અનવચ્છિન્ન નથી. આથી આ અભાવ તો લક્ષણ ધટક બનશે નહિ પરંતુ સંયોગન વહૂન્યભાવ જ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ એ નિરર્થક જ જશે. જો આ પ્રમાણે તમે કથન કરતાં હોવ તો ન કરતાં. गूढामृतलीला (२९) यतो हि संयोग- कालिकैतदुभयसम्बन्धेन महानसीय वह्निमान् धूमादित्यादावतिव्याप्तिवारकत्वात् । तथा हि साध्यो महानसीय वहिः, साध्याभावः (૩૬) Page #75 -------------------------------------------------------------------------- ________________ कालिक सम्बन्धेन महानसीयवल्यभावः तादृशाभावीया प्रतियोगिता साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्ना वर्तते । यतो हि साध्यतावच्छेदक सम्बन्धः प्रकृते संयोग-कालिकैतदुभयसम्बन्धः तदितर सम्बन्धः-समवायसम्बन्धः तत्सम्बन्धानवच्छिन्नेयं कालिकसम्बन्धेन महानसीय-वढ्यभावीय प्रतियोगिता जाता । तादृशप्रतियोगिताकाभावः-कालिकसम्बन्धेन महानसीयवल्यभावः तदधिकरणं गगनादिकं, तन्निरूपितवृत्तिता गगनत्वे वृत्तित्वाभावस्य धूमे सत्त्वादतिव्याप्तिः । શશીશીલા (૨૯) ભલે, પર્વતો વર્તિમાન્ ધૂમાડુમાં અવ્યાપ્તિ ન આવે પરંતુ અન્ય સ્થળે અતિવ્યાપ્તિ દોષ ઉભો જ છે. સ્થળ આ પ્રમાણે છે, સંયોગ-કાલિક ઉભય સંબંધથી મહાનસીય વહ્નિ-સાધ્ય અને धूभ हेतु શંકા - પ્રસ્તુત સ્થળ અસદ્ધાવાળુ કેવી રીતે છે? સમા - આ સ્થળમાં સાધ્ય કેવલ માનસમાં જ રહે છે જ્યારે ધૂમ રુપ હેતુ અધિક દેશ પર્વત, ચત્વરાદિમાં પણ છે. અધિક દેશવૃત્તિત્વ અસહેતુત્વમ્, આમ અસદ્ધતુ બનશે. તમે લસણમાં તો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વનો નિવેશ કર્યો નથી, માત્ર સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાવરિચ્છનવ મૂકયું છે. અહીં સાધ્યતાવચ્છેદક સંબંધ મહાનતાનુયોગિક સંયોગકાલિક ઉભય થશે. સાધ્ય-માનસીય વહ્નિ, સાધ્યાભાવ કાલિક સંબંધથી મહાનલીયવચભાવ આ અભાવીય પ્રતિયોગિતા સાધ્યતાવરચ્છેદકસંબંધથી ઈતરસંબંધ સમવાયાદિ સંબંધ, તે સમવાય સંબંધથી કાલિક સંબંધન માનસીય વચભાવીય (૪૦) Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રતિયોગિતા અનવચ્છિન્ન જ છે. આથી કાલિકેન મહાનસીય વહૂન્યભાવ એ લક્ષણ ધટક બની જશે. આમ સાધ્ધાભાવ-કાલિકેન મહાનસીયવદ્ન્યભાવ, તાધિકરણ ગગનાદિ, તન્નિરુપિત વૃત્તિતા-ગગનત્વમાં, વૃત્તિત્વાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ આવશે કેમકે પ્રસ્તુત સ્થળ અસàતુવાળુ છે. गूढामृतलीला (३०) अतस्तद् वारणाय साध्य निष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वनिवेश आवश्यकः । कृते च निवेशे कालिकसम्बन्धावच्छिन्नमहानसीयवह्न्न्यभावीयप्रतियोगितायाः साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नत्वेऽपि साध्यतावच्छेदकीभूत संयोग-कालिकैतदुभय सम्बन्धानवच्छिन्नतया साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वाभावात्, नाऽयमभावो लक्षणघटकः । अपि तु संयोगकालिकैतदुभयसम्बन्धेन महानसीयवह्न्यभाव एव । तदधिकरणं पर्वतादिकं तन्निरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावाद् नातिव्याप्तिः । શશીશીલા (૩૦) આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે તમારે સાધ્યનિષ્ઠપ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ નો પ્રવેશ કરવો આવશ્યક બની જશે. નિરુકત પદનો પ્રવેશ કરવાથી આવતી અતિવ્યાપ્તિ દૂર થઈ જશે. કાલિક સંબંધથી મહાનસીયવહૂન્ચભાવીયપ્રતિયોગિતા ભલેને સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન હોવા છતાં પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન નથી. સાધ્યતાવચ્છેદક સંબંધમહાનસાનુયોગિક સંયોગ-કાલિક ઉભય જ થશે. નહીં કે કેવલ (89) Page #77 -------------------------------------------------------------------------- ________________ प्रासि संबंध भने. આથી પૂર્વમાં તમે જે કાલિકેન માનસીયવહુચભાવીય प्रतियोगिता ग्रहण पुरीने होष भापतां एतां ते हवे नहीं मापी શકાય કારણકે લક્ષણમાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વનો प्रवेश ययेस छ भने मा साध्यतावच्छेह संमंधापच्छिन्न तो उभय ४ थशे. भेट-मे मसग मसग नहीं य श . माभ सिडेन भशनसीयवन्याभाव सक्ष राघट नहीं भने. આમ તમારે જો અભાવ લેવો હશે તો માનસાનુયોગિક સંયોગ-કાલિક ઉભય સંબંધથી જ માનસીયવચભાવ લેવાશે. मा उभयसंगंधेन पन्य भाषाधिऽरए। पर्वत जनी शे. तन्निरुपित पृत्तिता ४ धूममां शे. वृत्तित्वाभाव नहीं ठाय. मसद्धेतुभां सक्षरा નો સમન્વય ન થતાં કોઈ દોષ નહીં આવે. गूढामृतलीला (३१) भवता कालिकसम्बन्धावच्छिन्न महानसीय वढ्यभावमादायातिव्याप्ति वारणाय साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वदलसार्थक्यमुपदर्शितम् । परन्तु तन्न सम्यक् । यतो हि अस्याप्यभावस्य साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नत्वदलेनैव वारण सम्भवात् । तथा हि प्रकृते साध्यतावच्छेदक सम्बन्धःसंयोग-कालिकैतदुभय सम्बन्धः तदतिरिक्त सम्बन्धः “एको न उभयम्” इति रीत्या कालिकसम्बन्धोऽपि । तत्सम्बन्धावच्छिन्नेयं कालिक सम्बन्धेन महानसीय वढ्यभावीया प्रतियोगिता जाता । न त्वनवच्छिन्ना । अतः नाऽयमभावो लक्षण घटकः । संयोग-कालिकैतदुभयसम्बन्धेन महानसीयवन्यभावाधिकरण पर्वतादि निरूपितवृत्तितैव धूमे । वृत्तित्वाभावस्याभावाद् नातिव्याप्तिः । तद्वारणाय साध्यनिष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वनिवेशो व्यर्थः । (४२) Page #78 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૩૧) તમે કાલિક સંબંધથી મહાનસીયવર્ચભાવને ગ્રહણ કરીને અતિવ્યાપ્તિ દોષ આપ્યો હતો તે દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદકસંબંધાવચ્છિન્ન દલની સાર્થકતા બતાવતાં કહ્યું હતું કે ઉભયાવચ્છિ, ઉભય સંબંધ જ ગૃહીત થઈ શકે. એક-એક અલગ સંબંધને ગ્રહણ ન કરી શકાય. આથી કેવલ કાલિકેન માનસીય વચમાવ તમે ન લઈ શકો. પરંતુ આ વાત યુક્િતયુક્ત નથી. કારણકે કાલિક સંબંધથી મહાનસીયવચભાવનું વારણ પણ સાધ્યતાવરચ્છેદકસંબંધેતરસંબંધનવચ્છિન્ન દલથી શક્ય છે. તે આ પ્રમાણે છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદકસંબંધસંયોગ. કાલિક ઉભય સંબંધ, તેનાથી ઈતર સંબંધ કાલિક સંબંધ પણ થશે અને આ કાલિક સંબંધથી અવચ્છિન્ન જ કાલિક સંબંધન માનસીયવડ્યભાવીયપ્રતિયોગિતા થશે. અનવચ્છિન નહીં થાય આથી આ અભાવ લસણ ઘટક નહીં બને. પરંતુ સંયોગ-કાલિક ઉભય સંબંધથી માનસીયવહુચભાવ જ લક્ષણ ઘટક બનશે. શંકા - તમે જે રીતે અતિવ્યાપ્તિ દૂર કરી અને સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિનત્વ દલને નિરર્થક બનાવ્યું તે યુક્તિસહ નથી. કારણકે તમે શું કર્યું. સાધ્યતાવચ્છેદકસંબંધ - સંયોગ-કાલિક ઉભય સંબંધ બતાવ્યા તેનાથી ઈતર સંબંધ તરીકે જે કાલિક સંબંધ બતાવ્યો તે કેવી રીતે શક્ય છે. કેમકે ઈતર સંબંધ પદથી ઉભય સંબંધથી અન્ય સંબંધ લેવો પડશે. ઉભય અન્તર્ગત આવેલ સંબંધને ઈતર સંબંધથી ન લઈ શકો. આથી ઈતરથી સમવાયાદિ લેવો પડશે અને આ સમવાય સંબંધથી અનવચ્છિન કાલિકેન માનસીય વચભાવીય પ્રતિયોગિતા થશે. અભાવ લક્ષણ ઘટક બનતાં (૪૩) Page #79 -------------------------------------------------------------------------- ________________ અતિવ્યાપ્તિ સરળતાથી લાગી જશે. આથી આ અતિવ્યાપ્તિ દૂર કરવાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિનત્વ દલ આવશ્યક બની જશે. સમા. - તમે અમારી વાતને સમજયાં નથી કેમકે અમે સાધ્યતાવરચ્છેદકસંબંધથી ઈતર સંબંધ તરીકે કાલિક સંબંધને ગણ્યો છે. તે અમે “શે નામય આ નીતિથી લીધો છે. એક એ ઉભય નથી. અર્થાત્ ઉભય અલગ છે અને એક અલગ છે. આ નિયમ દ્વારા અમે કાલિક સંબંધ પણ ઈતર પદથી ગ્રહણ કરશે. તેનાથી અવચ્છિન જ કાલિકેન માનસીયવચભાવીયપ્રતિયોગિતા બનશે. અનવચ્છિન ન બનતાં આ અભાવ લક્ષણ ઘટક નહીં બને પરંતુ સંયોગ કાલિક ઉભય સંબંધથી જ માનસીય વર્ચભાવ લેવાશે. આમ સાધ્યાભાવ - સંયોગ-કાલિક ઉભય સંબંધથી માનસીય વચભાવ, તધિકરણ -પર્વતાદિ, તનિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ નહીં જાય. અસહેતુમાં લક્ષણ સમન્વય ન થતાં કોઈ જ દોષ નહીં આવે. આથી સાધ્યનિષ્ઠપ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિનત્વ દલ નિરર્થક બની જશે. गूढामृतलीला (३२) यधुच्यते संयोग-कालिकैतदन्यतरसम्बन्धेन महानसीयवहेः साध्यतायां धूमहेतावतिव्याप्तिः । यतो हि साध्यः-संयोग-कालिकैतदन्यतरसम्बन्धेन महानसीयवह्निः, साध्याभावः-कालिकसम्बन्धेन महानसीय वह्यभावः, तदधिकरणं गगनादिकं तन्निरूपितवृत्तिता गगनत्वे वृत्तित्वाभावस्य धूमेऽक्षतत्वादतिव्याप्तिः। अतस्तद वारणाय साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्व प्रवेश आवश्यकः । कृते च निवेशे साध्यतावच्छेदकसम्बन्धः-संयोग-कालिकैतदन्यतरसम्बन्धः तेन सम्बन्धेन महानसीय वन्यभावाधिकरणं पर्वतादिकम् । यतो हि संयोग-कालिकान्यतर सम्बन्धान्तर्गतसंयोगसम्बन्धोऽप्यस्ति । तेन सम्बन्धेन महानसीय वयभावाधिकरण पर्वतादि निरूपित वृत्तितैव धूमे । वृत्तित्वाभावस्याभावान्नातिव्याप्तिः । (૪૪) Page #80 -------------------------------------------------------------------------- ________________ શશશાલા (૩૨) ના, તો પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વદલ વ્યર્થ નહીં જાય કેમકે અમે સ્થળમાં થોડો ફેરફાર કરશું. સ્થળ : સંયોગ-કાલિક એતદન્યતર સંબંધથી મહાનસીયવહ્નિ - સાધ્ય, ધૂમ-હેતુ, આ સ્થળમાં અતિવ્યાપ્તિ આવશે. તમે એમ ન કહેતાં કે પૂર્વમાં જે સ્થળ હતું તે જ સ્થળ તો છે. એવું નથી પૂર્વમાં સાધ્ય ઉભય સંબંધથી હતું. અહીં સાધ્ય અચતર સંબંધથી છે. આથી તમે “ો ન ૩મય” આ નિયમ લગાડીને દોષનું વારણ કરતાં હતાં અને તેના દ્વારા સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ નિરર્થક કરતાં હતાં તે હવે નહીં થઈ શકે. પ્રસ્તુત સ્થળે અતિવ્યાપ્તિ કેવી રીતે આવે છે તે બતાવે છે. સાધ્ય-સંયોગ-કાલિક અન્યતરસંબંધથી માનસીયવલિ, સાધ્યાભાવ : કાલિકેન માનસીયવહુચભાવ ગ્રહણ કરશે. તમે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલનું ઉપાદાન તો કર્યું નથી. આથી અમે અન્યતરવાન્તર્ગત કાલિક સંબંધ પણ ગ્રહણ કરી શકીએ. કાલિક સંબંધથી કોઈપણ વસ્તુ જચમાં રહે. નિત્યમાં તેનો અભાવ રહેશે અથી કાલિક સંબંધેન વચભાવાધિકરણ-ગગન બનશે. તનિરૂપિત વૃત્તિતા ગગનત્વમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ આવી જશે. આમ આવતી આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિનત્વ દલ આવશ્યક બની જશે. આ પદનું ઉપાદાન કરતાં દોષ દૂર થઈ જશે. અતિવ્યાપ્તિ કેવી રીતે દૂર થાય છે તે બતાવે છે. સાધ્યતાવચ્છેદક સંબંધ - મહાતસાનુયોગિક સંયોગકાલિકાચતર સંબંધ, હવે તમે આ સંબંધથી જ સાધ્યાભાવ લઈ શકો. તમે કેવલ કાલિક સંબંધથી અભાવ ન લઈ શકો. કેમકે સંયોગ (૪૬) Page #81 -------------------------------------------------------------------------- ________________ કાલિકાન્યતર સંબંધાવચ્છિન્ન અન્યતર સંબંધ થશે. એક એક અલગ ન થઈ શકે. નિરુત સંબંધથી સાધ્યાભાવાધિકરણ-પર્વત બનશે. નિરુકૂત સંબંધની અન્તર્ગત કાલિક સંબંધ છે. આ સંબંધથી ભલે પર્વત ઉપર મહાનસીયવહ્નિ અને વ૨ભાવ રહેતો પણ સંયોગ સંબંધથી તો પર્વત ઉપર મહાનસીય વહૂન્યભાવ જ રહેશે. આમ સાધ્યાભાવાધિકરણ નિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અતિવ્યાપ્તિ નહીં આવે. આથી સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ આવશ્યક બની જશે. गूढामृतलीला (૩૩) રૂપિ વસ્તુ ન શક્યતે | øતેઽવિ સાધ્યતાવછેવળसम्बन्धावच्छिन्नत्वनिवेशे दोषोऽयं दुर्वार एव यतो हि " द्वयोरेकोऽन्यतरः” इति रीत्या संयोग-कालिकान्यतरान्तर्गत “वादि भद्रन्न पश्यति” इत्याख्यया कालिकेनापि महानसीयवह्न्यभावो धर्तुं शक्यते । तदधिकरणगगनादिनिरूपितवृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वेन सम्भवत्येवातिव्याप्तिः । तद् वारणाय साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वप्रवेशो व्यर्थ एव । શશીશીલા (૩૩) તમે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન દલોપાદાન કરીને દોષ દૂર કર્યો એવું કથન કરીને સંતોષ ન માનતાં. કેમકે આ દલનું ઉપાદાન કરવાં છતાં અતિવ્યાપ્તિ દૂર થતી નથી. અમે અહીં એક અન્ય નિયમ લગાડશું. “દ્રુોરેઃ અન્યતર:” બેમાંથી એક અન્યતર ગણાશે. આ નિયમથી સંયોગ-કાલિક અન્તર્ગત કાલિકા સંબંધ પણ ગૃહીત થઈ શકશે. (૪૬) Page #82 -------------------------------------------------------------------------- ________________ શંકા - તમે કાલિક સંબંધ ગ્રહણ કરશો પણ અમે સંયોગ સંબંધ ગ્રહણ કરશું. આથી દોષ નહીં આવે. સમ. - "વાદ્રિ મદ્ર પશ્યતિ” આ નિયમથી વાદ પુરુષો તમારા કલ્યાણને ઈચ્છતા નથી. તેઓ તો એ જ દેખે છે કે તમને દોષ કેવી રીતે લાગે છે. આથી કાલિક સંબંધ ગ્રહણ કરીને તમને દોષ આપશું. આમ કાલિક સંબંધથી માનસીયવહુચભાવ ગ્રહણ કરતાં તદધિકરણ - ગગન બનશે. તનિપિતવૃત્તિતા ગગનત્વમાં, વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ આવી જશે. આથી સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિનત્વ દલ મૂકવાં છતાં પણ દોષ દૂર થતો નથી. गूढामृतलीला (३४) तत्रोच्यते । समवायेन महानसानुयोगिकसंयोगविशिष्टत्वे सति कालिकेन वढेः साध्यतायां धूमादिहेतावतिव्याप्तिः । अत्र च साध्यतावच्छेदक सम्बन्धः-समवायकालिकश्च । तदितर सम्बन्धः संयोगादि सम्बन्धः । तदनवच्छिन्ना या प्रतियोगिता कालिकेन वढ्यभावीय प्रतियोगितापि जाता । तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभावः-कालिकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकवल्यभावः, तदधिकरणं गगनादिकं तन्निरूपित वृत्तिता गगनत्वे वृत्तित्वाभावस्य धूमे सत्त्वादतिव्याप्तिः । શશીશીલા (૩૪) વળી, અન્ય સ્થળે પણ દોષ લાગી શકે છે. સ્થળ - સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટત્વે સતિ કાલિકેન વ૯િ - સાધ્ય, અને ધૂમ - હેતુ, આ સ્થળે અતિવ્યાપ્તિ લાગશે. શંકા - પ્રસ્તુત સ્થળ અસહેતુ કેવી રીતે છે ? (૪૭) Page #83 -------------------------------------------------------------------------- ________________ સમા - ધૂમ તો પર્વતાદિ ઉપર છે જયારે મહાનતાનુયોગિક સંયોગ-કાલિક ઉભય સંબંધથી વહ્નિ પર્વત ઉપર નથી. આથી હેતુ અને સાધ્યનું એકાધિકરણ ન બનતાં તેમજ હેતુ અધિક દેશમાં રહેવાથી અસહેતુ બનશે. અહીં સાધ્યતાવચ્છેદક સંબંધ - સમવાય અને કાલિક બનશે. તેનાથી ઈતર સંબંધ - સંયોગાદિ સંબંધ. તેનાથી અનવચ્છિન્ન તો કાલિકેન વહુચભાવીય પ્રતિયોગિતા બની જશે. તાદેશ કાલિક સંબંધાવચ્છિન પ્રતિયોગિતા, જે વહુ ભાવ તેનું અધિકરણ ગગનાદિ બનશે. કેમકે કાલિક સંબંધથી કોઈપણ વસ્તુ જચ દ્રવ્યમાં જ રહેશે. નિત્ય દ્રવ્યમાં તેનો અભાવ મળશે. આમ વન્યભાવાધિકરણ-ગગનાદિ, નિરુપત વૃત્તિતાગગનવમાં, વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ. • गूढामृतलीला (३५) अत एतद्दोषशमनार्थं साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्व दलं प्रतियोगितायां विशेषणीयमेव । तथा हि प्रकृते कालिकसम्बन्धेन वढ्यभावीय प्रतियोगितायाः साध्यतावच्छेदकसम्बन्धेतर सम्बन्धानवच्छिन्नत्वेऽपि साध्यतावच्छेदकीभूत समवायसम्बन्धावच्छिन्नत्वकालिकसम्बन्धावच्छिन्नत्वाभावान्नायमभावो लक्षणघटकः । अपि तु समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट कालिकेन वह्नि नास्तीत्येवाभावो धर्तुं शक्यते । तदधिकरणं पर्वतादिकं तन्निरूपित वृत्तितैव धूमे वृत्तित्वाभावस्य धूमेऽभावान्नातिव्याप्तिः । શશીશીલા (૩૫) અવતી આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ પ્રતિયોગિતામાં મૂકવું (૪૮) Page #84 -------------------------------------------------------------------------- ________________ मे. प्रस्तुत सर्नु उपाान उरतां पूर्वमा तमे सिडेन पन्य भाव सेतां एतां ते हवे नहीं सछ शो. કાલિક સંબંધથી વન્યભાવીયપ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન હોવા છતાં પણ સાધ્યતાવચ્છેદકીભૂત સંબંધ સમવાય સંબંધ અને કાલિક સંબંધ તેનાથી અવચ્છિન્ન નથી. કેવલ કાલિક સંબંધાવચ્છિન્ન જ છે. આથી કાલિકેન વચભાવ લક્ષણ ધટક નહીં બને. પરંતુ સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટત્વે સતિ કાલિકેન વચ્ચભાવ सक्षरा घट जनशे. - मा साध्यामापर्नु अधि:२९ पर्वताहिजनशे. तन्निरुपित पृत्तिता ४ धूममा ४शे. पृत्तित्वाभाव धूभमां न तो रो घोष भावशे नहीं. गूढामृतलीला (३६) यत्तु वढ्यभावः वह्निमान् वक़्यभावत्वादित्यत्र साध्यतावच्छेदकसम्बन्धः-वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धः, हेतुतावच्छेदकसम्बन्धश्च स्वरूपसम्बन्धः । अत्र यदि साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं प्रतियोगितायां नोपादीयते तदाऽव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः-महानसीयवह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धेन वयभावः, तदधिकरणं वन्यभावः । तन्निरूपितवृत्तितैव वन्यभावत्वे वृत्तित्वाभावो नास्त्यतोऽव्याप्तिः । कृते च तन्निवेशे प्रकृते साध्यतावच्छेदकसम्बन्धः-वहित्वावच्छिन्न प्रतियोगितासम्बन्धः । न तु महानसीयवह्नित्वावच्छिन्नप्रतियोगिता सम्बन्धः । अतो न तेन सम्बन्धेनाभावो लक्षणघटकः । अपि तु वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धेन वयभाव एव । तदधिकरणं घट-पटादिकं, तन्निरूपित वृत्तिता घटत्वादौ वृत्तित्वाभावस्य वढ्यभावत्वे सत्त्वान्नाव्याप्तिः । (४९) Page #85 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા " (૩૬) યજુકારનો મત અલગ છે. તે કહે છે કે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ પ્રતિયોગિતામાં જો વિશેષણ તરીકે આપવામાં ન આવે તો વામાવ: વતિમાન વામાવર્તીત આ સ્થળમાં અવ્યાપ્તિ લાગી જાય. સહેતુ નિરુપણ - વચમાવત્વ રુપ હેતુ વર્ચભાવ સ્વરુપ જે પક્ષ છે તેમાં રહ્યો છે. અને તે જ પક્ષમાં વહ્નિત્નાવચ્છિન વહ્નિ પણ પ્રતિયોગિતા સંબંધથી રહી છે. આમ પક્ષમાં હેતુ અને સાધ્ય બને રહી ગયાં. પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદકસંબંધ - વહિવાવચ્છિને પ્રતિયોગિતા સંબંધ અને હેતુસાવચ્છેદક સંબંધ સ્વરુપ સંબંધ છે. સાધ્ય-વર્તિ, સાધ્યભાવ-માનસીયવાહ્નવાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધથી વચભાવ કેમકે તમે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક સંબંધને વિશેષણ તરીકે તો મૂકયો નથી આથી સાધ્યાભાવ અમે ગમે તે સંબંધથી લઈ શકીશું. આમ સાધ્યાભાવાધિકરણ - વચભાવ, તનરૂપિત વૃત્તિતા- વર્ચભાવત્વમાં, વૃત્તિવાભાવ ન જતાં લક્ષણ સમન્વય નહીં થાય. અાથી અાપ્તિ આવશે. આવતી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન દલનો નિવેશ કરશું. નિરુકુત દલનો નિવેશ કરતાં તમે જે માનસીયવલિંવાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધથી જે વહુચભાવ લેતાં હતાં તે હવે નહીં લઈ શકો. કેમકે અહીં સાધ્યતાવરચ્છેદક સંબંધ - વાતવાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધ છે. આથી સાધ્યાભાવ તરીકે તમે વહ્નિવાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધથી વક્યભાવ જ લઈ શકશો. આ વર્ચમાવાધિકરણ-ઘટ પટાદિ, તનિરુપિત વૃત્તિતા - ઘટવાદિમાં, વૃત્તિત્વાભાવ વર્ચ (૧૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવત્વમાં જશે. લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ દૂર થઈ જશે. गूढामृतलीला (३७) तच्चिन्त्यम् । यतो हि साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नत्वदलेनैवास्याव्याप्ति-वारण सम्भवात् । तथा हि वन्यभावः वह्निमान् वह्न्न्यभावत्वादित्यत्र साध्यतावच्छेदकसम्बन्धः वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धः तदितर महानसीयत्वं तदनवच्छिन्नत्वं नास्ति । अतः नायमभावो लक्षणघटकः । अपि तु वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धेन वह्न्यभाव एव लक्षणघटकाभावः । तदधिकरणं जलहूदादिकं, तन्निरूपितवृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य वह्न्न्यभावत्वे सत्त्वान्नाव्याप्तिः । अतः साध्यनिष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्व निवेशो व्यर्थ एव स्यात् । શશીશીલા (૩૭) તમારી આ વાત વિચારણીય છે. કેમકે તમે જે દોષનું રણ કર્યુ તે તો સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્નત્વ કલયી પણ શક્ય છે તો પછી શા માટે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલોપાદાન કરવું ? સાધ્યતાવચ્છેદક સંબંધેતર સંબંધાનવચ્છિન્નત્વથી અવ્યાપ્તિ દૂર થઈ શકે છે તે બતાવાય છે. સ્થળ - વહૂન્ચભાવ, વહિમાન્, વહુ૨ભાવત્પાત્ લક્ષણ સમન્વય - સાધ્યતાવચ્છેદક સંબંધ – વહિત્પાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધ, તેનાથી ઈતર - મહાનસીયત્વ અને તેનાથી અવચ્છિન્ન જ મહાનસીયવહિત્પાવચ્છિન્ન પ્રતિયોગિતા સંબંધથી વભાવીય પ્રતિયોગિતા બનશે. અનવચ્છિન્ન ન બનતાં આ (*) Page #87 -------------------------------------------------------------------------- ________________ મહાનસીયવહ્નિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા સંબંધથી વચભાવ તો લક્ષણ ઘટક નહીં બની શકે. પરંતુ શુદ્ધ વહ્નિત્વાચ્છિન્નપ્રતિયોગિતા સંબંધથી વહૂન્ચભાવ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્ધાભાવાધિકરણ-જલહૂદ, તન્નિરૂપિત વૃત્તિતા મીનાદિમાં, વૃત્તિત્વાભાવ - વÇચભાવત્વમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. આથી કોઈ જ દોષ ન આવતાં સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલનો નિવેશ એ અનર્થક થઈ પડશે. गूढामृतलीला (३८) प्रकृते साध्यतावच्छेदक सम्बन्धेतरसम्बन्धा-नवच्छिन्नत्वमित्यत्र साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धकथनेन साध्यतावच्छेदक-सम्बन्धभिन्नसम्बन्धमेव विवक्षितम् । प्रकृते तु साध्यतावच्छेदकसम्बन्धः - वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धः । तदितरसम्बन्धः समवायादि, न तु महानसीयत्वम् । तस्य सम्बन्धत्वाभावात् । साध्यतावच्छेदकसम्बन्धेतर सम्बन्ध-पदेन संयोगादिरेव ध शक्यते । तत्सम्बन्धानवच्छिन्नेयं महानसीयवह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धेन वह्न्यभावीयप्रतियोगिता जाता । तदभावाधिकरणीभूत वह्न्यभावनिरूपितवृत्तितैव वह्न्यभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्न- त्वदलं सार्थकमेव । શશીશીલા (૩૮) તમે જે રીતે અવ્યાપ્તિ દૂર કરી તે તો ખરેખર પ્રશંસનીય છે. કેમકે દોષ દૂર નહોતો થતો છતાં પણ તમે કરી બતાવ્યો વાસ્તવમાં તમે જે રીતે દોષ દૂર કર્યો તે પદ્ધતિ ખોટી છે. કેમકે અહીં સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબધાનવચ્છિન્નત્વ (૧૨) Page #88 -------------------------------------------------------------------------- ________________ દલ જ મૂકયું છે તમે તો સાધ્યતાવરચ્છેદકસંબંધાવરિચ્છન્ન મૂકવાનું તો ના પાડે છે. પહેલાં તો એ સમજી લો સાધ્યતાવરચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન નો અર્થ શું છે. સાધ્યતાવચ્છેદક સંબંધથી ભિન્ન સંબંધ તેનાથી અનવચ્છિન્ન અભાવીય પ્રતિયોગિતા હોવી જોઈએ. આ જ અર્થ નિરુક્ત દલનો છે. તમે શું કર્યું કે સાધ્યતાવરચ્છેદકસંબંધ તરીકે તો વહિવાવરિચ્છનપ્રતિયોગિતા સંબંધ લીધો. તેનાથી ઈતર સંબંધ તરીકે તમે માનસીયત્વ લીધું. પરંતુ તે લઈ જ ન શકાય કેમકે માનસીયત્વ એ કાંઈ સંબંધ નથી તે તો ધર્મ છે. આથી ઈતરસંબંધ પદથી તમે માનસીયત્વ નહીં લઈ શકો પરંતુ સમવાયાદિ સંબંધ જ લઈ શકશો. અને આ સમવાય સંબંધથી તો મહાનસીયવતિત્વાવચ્છિન પ્રતિયોગિતા સંબંધથી વચભાવીયપ્રતિયોગિતા અનવચ્છિન્ન જ છે. આથી આ મહાનસીયવતિત્વાવચ્છિન્ન વચભાવ લક્ષણઘટક બની જશે. આમ સાધ્યાભાવાધિકરણ - વચભાવ, તેમાં વર્ચભાવત્વની વૃત્તિતા જ આવશે. વૃત્તિવાભાવ ન જતાં અવ્યાપ્તિ તો આવશે જ. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યનિષ્ઠ પ્રતિયોગિતામાં સાધ્યાવચ્છેદકસંબંધાવચ્છિ, દલનો નિવેશ આવશ્યક થઈ પડશે. નિરુક્ત દલનો નિવેશ કરતાં આવ્યાપ્તિ દૂર થઈ જશે. અવ્યાપ્તિનું વારણ તો પૂર્વમાં કરી દીધું છે. गूढामृतलीला (३९) तदा साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नपदेनसाध्यतावच्छेदकसम्बन्धेतरानवच्छिन्नत्वमेव विवक्षितम् । ताद्दश विवक्षणे च प्रकृते साध्यतावच्छेदक सम्बन्धः वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धः तदितर महानसीयत्वं (૧૩) Page #89 -------------------------------------------------------------------------- ________________ तदवच्छिन्ने यं न त्वनवच्छिन्ना । अतः नायमभावो लक्षणघटकः । वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धेन वढ्यभावाधिकरणभूतघटादिनिरूपितवृत्तित्वाभावस्य वन्यभावत्वेऽक्षतत्वात् । साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं तु निरर्थकमेव । શાશીશીલા (૩૯) અરે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અમે જે રીતે અવ્યાપ્તિ દૂર કરી તે જ રીતે યોગ્ય છે. અમે તો લસણને વધુ ટૂંકુ બનાવ્યું છે. અર્થાત્ સાધ્યતાવરચ્છેદકસંબંધેતરાનવચ્છિનત્વ આટલું જ મૂકશે. ઈતર સંબંધ ન કહેતાં સાધ્યતાવચ્છેદકથી જે ઈતર હોય તેનાથી અનવસ્કિન એટલું જ કહીશું. આ પ્રમાણેની વિવક્ષા કરશું એટલે પૂર્વમાં જે માનસીય વહ્નિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાસંબંધથી વચભાવ લેતાં હતાં તે હવે લઈ શકાશે. કેમકે સાધ્યતાવચ્છેદક સંબંધ - વહ્નિત્નાવચ્છિન પ્રતિયોગિતા સંબંધ, તેનાથી જ ઈતર કરીએ છીએ, સંબંધ તો અમે કહેતાં નથી. એટલે ઈતર પદથી મહાનસીયત્વ ગ્રહણ થઈ શકશે અને આ માનસીયત્વથી માનસીયત્નાવચ્છિન્ન વર્ચભાવીય પ્રતિયોગિતા અવચ્છિન જ છે, અનવચ્છિન નથી. આથી આ મહાનસીયવસ્વિાવચ્છિન વચ્ચભાવ એ લક્ષણ ઘટક નહીં બને. પરંતુ શુદ્ધ વહ્નિવાસ્કિન પ્રતિયોગિતા સંબંધથી વાવ લસણ ઘટક બનશે. આમ સાધ્યાભાવાધિકરણ – ઘટાદિ, તનિરુપિત વૃત્તિતા ઘટવાદિમાં, વૃત્તિવાભાવ – વર્ચભાવત્વમાં જતાં કોઈ દોષ નહીં આવે. આમ કોઈ દોષ ન આવતાં તમે પૂર્વમાં દોષ બતાવીને (૪) Page #90 -------------------------------------------------------------------------- ________________ તેને દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ મૂકયું છે તે નિરર્થક જશે. गूढामृतलीला (४०) न च यदि साध्य निष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धेतरानवच्छिन्नत्वं निवेश्यते तदासम्भवापत्तिः स्यात् । तथा हि पर्वतो वहिमान् धूमादित्यत्र साध्यतावच्छेदकसम्बन्धः-संयोगसम्बन्धः, तदितर वह्नित्वं, तदवच्छिन्नेयं संयोगेन वल्यभावीय प्रतियोगिता न त्वनवच्छिन्ना । अतः संयोगेन वढ्यभावोऽपि लक्षणघटकाभावपदेन धर्तुमशक्यतयासम्भव इति वाच्यम् । ___ तच्चाने पर्याप्तिघटित कल्पे स्फुटीभविष्यति । શશીશીલા (૪૦) અ હા હા ! તમે તો આવું લક્ષણ બનાવીને પ્રસિદ્ધ સ્થળમાં અસંભવાપત્તિ ઉભી કરી છે. તમે તો માત્ર સાધ્યતાવચ્છેદકેતરાનવચ્છિન્નત્વ નો જ નિવેશ કર્યો છે. ઈતર સંબંધ તો કહેતાં નથી. સ્થળ - પર્વતો વર્તમાનું ધૂમાતુ પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદક સંબંધ - સંયોગ સંબંધ, તેનાથી ઈતર સંબંધ તો કહેતાં નથી. આથી તેનાથી ઈતર પદથી વતિત્વ પણ ગ્રહણ કરી શકાશે. અને આ વહ્નિત્વથી અવચ્છિન્ન વચભાવીય પ્રતિયોગિતા બનશે. અનવચ્છિન્ન નહી બને. આમ સંયોગ સંબંધથી વચભાવ પણ લક્ષણ ધટક નહીં બની શકે. કોઈપણ અભાવ લક્ષણ ઘટક ન બનતાં અસંભવ દોષ લાગી જશે. જો આ પ્રમાણે તમે કથન કરતાં હો તો ન કરતાં કેમકે તેનું સમાધાન અમે આગળ પયપ્તિ ઘટિત લક્ષણ બતાવશું તેમાં સ્પષ્ટ કરશું. Page #91 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला. (४१) तथा च लक्षण स्वरूपम् - साध्यतावच्छेदक सम्बन्धेतरसम्बान्धानवच्छिन्न साध्यतावच्छेदक सम्बान्धावच्छिन्न साध्यतावच्छेदकधर्मेतरधर्मानवच्छिन्न साध्यतावच्छेदकधर्मावच्छिन्न साध्यनिष्ठ प्रतियोगिताकाभावाधिकरण निरूपित हेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । साध्यः केन सम्बन्धेन ग्राह्यः स सम्बन्धो निश्चितः । अधुना साध्यतावच्छेदकधर्मोऽपि केन सम्बन्धेन साध्ये तिष्ठति । तस्मिन्नुपरि विचारणा क्रियते । लक्षणेऽस्मिन् साध्यतावच्छेदकावच्छिन्नत्वं नाम साध्यतावच्छेदकनिष्ठावच्छेदकता निरूपकत्वम् । ___अत्र साध्यतावच्छेदकनिष्ठवच्छेदकतायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं निवेशनीयम् । अन्यथा पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिः स्यात् । तथाहि साध्यो वह्निः, साध्यभावः विषयिता सम्बन्धेन वह्नित्वविशिष्टं नास्तीत्याकारकाभावः । स च ज्ञानस्वरूपः तदधिकरणं-पर्वतादिकम्, तन्निरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिप्रसङ्गः । શશીશીલા (४१) सक्षण, स्वरुप मा प्रभारी थशे. साध्यतावच्छेदक सम्बन्धेतरसम्बन्धानवच्छिन्न साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्न साध्यतावच्छेदक धर्मेतरधर्मानवच्छिन्न साध्यतावच्छेदकधर्मावच्छिन्न साध्यनिष्ठ प्रतियोगिताकाभावाधिकरणनिरूपितहेतुतानिरूपित संसर्गतावच्छेदकता (५६) Page #92 -------------------------------------------------------------------------- ________________ पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संर्सगता तन्निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । પ્રસ્તુત વ્યાપ્તિના લક્ષણમાં વિચાર કરાય છે. આ લક્ષણમાં સાધ્યતાવચ્છેદકાવચ્છિનત્વ પદનો અર્થ સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વમ્ કરવો. વળી સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવ૨છે દકતામાં તમારે સાધ્યતા વચ્ચે દકતાવરણે દક સંબંધાવચ્છિન્નત્વનો નિવેશ કરવો જરૂરી છે. જો આ પદનો પ્રવેશ નહીં કરો તો પ્રસિદ્ધ સ્થળ પર્વતો વતિમાનું ધૂમાતુ માં જ અવ્યાપ્તિ આવી જશે. - સમન્વય - સાધ્ય-વર્તિ, સાધ્યતાવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠાવચ્છ દકતા, સાધ્યભાવ-વિષયિતાસંબંધથીવહત્વવિશિષ્ટાભાવ, આ વાતત્વનિષ્ઠાવચ્છેદકતા કયા સંબંધથી હોવી જોઈએ તેનું તો તમે નિયંત્રણ કર્યું નથી. આથી સાધ્યાભાવથી અમે વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ લીધો છે. વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ એ વાતત્વ વિશિષ્ટાભાવ ઈત્યાકારક જ્ઞાન સ્વરુપ થશે. આ જ્ઞાન કાંઈ પર્વત ઉપર રહેવાનું નથી. આમ સાધ્યાભાવ-વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તાધિકરણ-પર્વત, તેમાં ધૂમની વૃત્તિ જ છે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ દોષ તો તદવસ્થ રહેશે. गूढामृतलीला (४२) कृते च साध्यतावच्छेदकनिष्ठवच्छेदकतायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वनिवेशे नाव्याप्तिः । तथाहि प्रकृते साध्यतावच्छेदकम् - वह्नित्वम्, तच्च समवायसम्बन्धेन वह्नौ तिष्ठति । अतः साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः - समवाय सम्बन्धः, "येन सम्बन्धेन साध्यतावच्छेदकवैशिष्ट्यं साध्ये भासते स सम्बन्धः () Page #93 -------------------------------------------------------------------------- ________________ साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः” इति नियमात् । प्रकृते साध्यो वह्निः, साध्याभावः विषयिता सम्बन्धेन वह्नित्व विशिष्टाभावः तदभावीयप्रतियोगितानिरूपितावच्छेदकता वह्नित्व निष्ठावच्छेदकता, सान साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्ना अतो न तमादायाव्याप्तिः सम्भवति । साध्याभावपदेन समवायेन वहित्वविशिष्टं नास्तीत्याकारकाभाव एव ग्रहीतुं शक्यते । लक्षणसमन्वयप्रकारस्त्वित्थम् - साध्याभावः - समवायेन वह्नित्वविशिष्टाभावः, तदधिकरणम् न हि पर्वतादिकम् अपितु जलहूदादि एव । तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । ' – શશીશીલા (૪૨) હવે સાધ્યતાવચ્છેદકનિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનો નિવેશ કરવાથી અવ્યાપ્તિ નહીં આવે. પ્રસ્તુતમાં, સાધ્ય-વત્તિ, સાધ્યતાવચ્છેદક-વહ્નિત્વ, આ વહિત્વ એ સમવાય સંબંધથી વત્તિમાં રહે છે. આથી સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ સમવાય સંબંધ “યેન સમ્પન્થેન साध्यतावच्छेदकवैशिष्ट्यं साध्ये भासते स सम्बन्धः साध्यतावच्छेदकतावच्छेदक સન્મઃ” (જે સંબંધથી સાધ્યતાવચ્છેદકનું વૈશિષ્ટય સાધ્યમાં જણાય તે સંબંધ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ જાણવો.) પ્રસ્તુતમાં સાધ્ય-વહિ, સાધ્યાભાવ-વિષયિતા સંબંધથી વહ્નિત્વવિશિષ્ટાભાવ હવે લઈ નહીં શકો. કેમકે વિષયિતા સંબંધ કાંઈ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ નથી, પરંતુ સમવાય સંબંધ જ છે. આથી તમારે અભાવ લેવો હશે તો સમવાય સંબંધથી જ વસ્તિત્વ વિશિષ્ટાભાવ લઈ શકાશે. આમ સાધ્ધાભાવ-સમવાય સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ, (૧૮) Page #94 -------------------------------------------------------------------------- ________________ તદધિકરણ પર્વતાદિ નહીં બની શકે કેમકે પર્વત ઉપર તો વહ્નિ વિદ્યમાન જ છે. આથી સાધ્યાભાવાધિકરણ-જલકૂદ, તનિરૂપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિત્વાભાવ ધૂમમાં જશે. આથી કોઈ જ દોષ નહીં આવે. गूढामृतलीला (४३) कृते च एतादृशे लक्षणे प्रसिद्ध पर्वतो वहिमान् धूमादित्यत्र स्थले एवाव्याप्तिस्सजायते । तथाहि प्रकृते साध्यो वह्निः, साध्याभाव. न केवलं वढ्यभावः अपितु महानसीयवढ्यभावः । “विशिष्टं शुद्धान्नातिरिच्यते” इति रीत्या वढ्यभावः एवम् महानसीयवल्यभावः समानमेव । तस्मात् साध्याभावपदेन अस्माभिः महानसीयवढ्यभावो गृहीतः । तदधिकरणन्तु पर्वतादिकम् तन्निरूपितवृत्तितैव धूमे वर्तते । वृत्तित्वाभावस्याभावादव्याप्तिस्तु भवत्येव । શશીશીલા (૪૩) લક્ષણમાં આટલો પરિષ્કાર કર્યો તો પણ તમારું લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત જ છે. તે પણ પ્રસિદ્ધ સ્થળ પર્વતો વહ્નિમાન્ ધૂમતુ માં જ દોષ લાગે છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્ય-વર્તિ, સાધ્યાભાવ-વન્યભાવ ન લેતાં અમે માનસીયવર્ચભાવ ગ્રહણ કરશું. આથી આ સાધ્યાભાવાધિકરણ પર્વત, તેમાં ધૂમની વૃત્તિ જ છે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. શંકા - તમે સાધ્યાભાવ તરીકે વર્ચમાવ ન લેતાં મહાનસીય વચભાવ લીધો તે યુક્તિયુક્ત નથી. સમા. - અમે માનસીયવર્ચભાવ એમને એમ નથી લીધો પરંતુ નિયમ છે કે “વિશિષ્ટ શુદ્ધાનાતિરિવ્યતે” આ નિયમને કારણે Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતમાં વિશિષ્ટ જે મહાનસીયવચભાવ છે તે શુદ્ધવચભાવથી અલગ નથી. તેથી તમે જો એમ કહો કે મહાનસીય વન્યભાવ ન લઈ શકાય તો તમારે નિયમની સાથે વિરોધ આવશે અને તમે પણ આ નિયમનો તો સ્વીકાર કરો જ છો તેથી અમે માનસીયવહુચભાવ સરળતાથી ગ્રહણ કરી શકીશું. શંકા - આ નિયમને માનશો તો પણ આ અભાવ તમે નહીં લઈ શકો. કેમકે તમે વ્યાપ્તિનું લક્ષણ જે પ્રમાણે બનાવ્યું છે તેમાં સાધ્યતાવચ્છેદક ધર્મેતરધર્માનવચ્છિનનો પ્રવેશ કરેલો છે અને આ પદના પ્રવેશ દ્વારા જ તમે માનસીયવચભાવ ન લઈ શકો ? કેમકે સાધ્યતાવચ્છેદક ધર્મ - વહ્નિત્વ તેનાથી ઈતર ધર્મ માનસીયત્વ તેનાથી અવચ્છિન્ન જ માનસીય વહુચભાવીય પ્રતિયોગિતા બનશે. અનવચ્છિન્ન ન બનતાં આ અભાવ લક્ષણ ધટક નહીં બને પરંતુ શુદ્ધિ વહુચભાવ જ લક્ષણ ધટક બનશે. અમ સાધ્યાભાવાધિકરણ - પર્વત ન બનતાં જલદૂદાદિ બનશે તનિરૂપિત વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે કોઈ જ દોષ નહીં આવે. સમાં. - તમે સમજયાં નથી અમારી વાતને. કેમકે અમે જે મહાનસીય વચભાવ લીધો છે તેમાં માનસને સ્વરુપતઃ લીધું છે. અને જેનું સ્વરુપત: ગ્રહણ થયું હોય તેની અંદર કોઈ ધર્મ ભાસિત થતો નથી અર્થાત્ સ્વરુપતઃ જે મહાનસનું ગ્રહણ કર્યું છે તેમાં માનસીયત્વ ધર્મ ભાસિત નહીં થાય. તમે જે સાધ્યતાવરચ્છેદકવર્તિત્વ તેનાથી ઈતર ધર્મ તરીકે માનસીયત્વને ગ્રહણ કરતાં હતાં તે હવે નહીં ગ્રહણ કરી શકો. આથી માનસીય વચભાવ લક્ષણ ઘટક તો બની જ જશે. આ અભાવ લક્ષણ ઘટક બનતાં સાધ્યાભાવાધિકરણ-પર્વત, તનિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ તો લાગશે જ. (૬૦) Page #96 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (४४) अतस्तद् दोषवारणाय अस्माभिः प्रकारान्तरेण प्रतियोगितावच्छेदकतायाः पर्याप्ति घटितकल्पं स्वीक्रियते तथा च लक्षणस्य स्वरूपम् साध्यता निरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकरूपवृत्तिप्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । रूपवृत्तित्वं च प्रतियोगितायां स्वनिरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकत्वसम्बन्धेन बोध्यम् । लक्षणस्य स्वरूपे ईदृक्षे करणे पूर्वोक्ताव्याप्तिस्तु दूरीभविष्यति । तथा हिप्रकृते साध्यतानिरूपितावच्छेदकता - वह्नित्व निष्ठावच्छेदकता, तादृशावच्छेदकतात्वावच्छिन्ना याऽवच्छेदकता सा पर्याप्ति सम्बन्धेन वह्नित्वे तिष्ठति । तथा च तादृशपर्याप्तिसम्बन्ध निरूपिता प्रतियोगिता-अवच्छेदकतानिष्ठा, अनुयोगिता - वह्नित्वनिष्ठा । तादृशानुयोगितावच्छेदक धर्मः वह्नित्वगतैकत्वम्; तस्मिन् रूपवृत्ति प्रतियोगिता स्व निरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्वसम्बन्धेन विविक्षिता । तथा च प्रकृते स्वपदेन महानसीयवह्न्यभावीय प्रतियोगिता गृह्यते । तादृश प्रतियोगिता निरूपितावच्छेदकता - महानसीयत्व, वह्नित्व निष्ठा । अवच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेनाधिकरणं-महानसीयत्वं वह्नित्वम् । पर्याप्ति सम्बन्ध निरूपितानुयोगितावच्छेदकता महानसीयत्व वह्नित्वगतद्वित्वे वर्तते । तस्माच्च रूपवृत्ति प्रतियोगिता नास्ति । अतः नायमभावो लक्षणघटकः । वह्न्न्यभावाधिकरणजलहूदादि निरूपित वृत्तित्वाभावमादायाव्याप्तिवारण सम्भवः । - શશીશીલા (४४) मा अव्याप्तिने दूर 5वा भाटे अमे साध्य निष्ठ પ્રતિયોગિતા વચ્છેદકતાનો પર્યાપ્તિ ઘટિત કલ્પ સ્વીકાર કરશું. (६१) Page #97 -------------------------------------------------------------------------- ________________ અર્થાતુ પતિ ઘટિત લક્ષણ બનાવીને અવ્યાપ્તિ દોષને દૂર કરશું. લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે થશે - સાધ્યતા નિરૂપિતાવચ્છેદકતાવાવચ્છિન પ્રતિયોગિતાક... ઈત્યાદિ લક્ષણ સમન્વય: પ્રસ્તુત સ્થળ પર્વતો વતિમાનું ધૂમાત્ માં સાધ્ય-વતિ, સાધ્યતાનિરૂપિતાવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠા અવચ્છેદકતા, આ વહ્નિત્વનિષ્ઠા જે અવચ્છેદકતા આવી તે અવરચ્છેદકતાવાવચ્છિનાવરચ્છેદકતા તે પર્યાપ્ત સંબંધથી વહ્નિત્વમાં રહેશે. પર્યાપ્તિ સંબંધથી આ અવરચ્છેદકતા પ્રતિયોગી બનશે જ્યારે અનુયોગી વહ્નિત્વ બનશે. અનુયોગિતાવચ્છેદક-વહ્નિત્વ ગત એકત્વ. બનશે. (અહીં એક સ્પષ્ટતા કરવામાં આવે છે કે “સન્ધમત્રોચ વિચિનુયોજિત્વે વિચિત્ પ્રતિયોજિત્વ” અર્થાત્ સંબંધનો એક પ્રતિયોગી હોય અને એક અનુયોગી હોય. “વાઘેયસ્તુ પ્રતિયો આધારસ્તુ નુયોગ આ નિયમથી એ સિદ્ધ થશે કે રહેનાર પ્રતિયોગી બને, અને રાખનાર અનુયોગી બને. પ્રસ્તુતમાં પણ વિચ્છેદકતા રહે છે અને વહ્નિત્વ તેને રાખે છે. આ બંને વચ્ચે પર્યાપ્ત સંબંધ રહેલો છે. આથી અવરચ્છેદકતા એ પ્રતિયોગી બનશે. વહ્નિત્વ એ અનુયોગી બનશે.) અનુયોગિતાવચ્છેદકતા-વહ્નિત્વગતિએકત્વમાં આવી. હવે જો આ વાર્તcગત એકત્વમાં રૂપવૃત્તિતા અભાવીય પ્રતિયોગિતાની સમાન થાય તો જ જે અભાવ લેવામાં આવે તે લક્ષણ ઘટક બની શકે. અન્યથા તે અભાવ લક્ષણ ઘટક ન બની શકે. પૂર્વમાં તમે માનસીયવડ્યભાવ લઈને દોષ આપ્યો હતો પરંતુ પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવ્યા પછી આ મહાનસીયવહુચભાવ લક્ષણ ઘટક બને છે કે નહીં તે જોઈએ. (દર) Page #98 -------------------------------------------------------------------------- ________________ "रूपवृत्तित्वं च प्रतियोगितायां स्व निरुपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्व सम्बन्धेन" શંકા - અહીં સ્વ પદથી કોનું ગ્રહણ કરવું? સમા. - જે અભાવ લીધો છે તેનો પ્રતિયોગી છે અને તેને સ્વ પદથી લેવો. પ્રસ્તુતમાં માનસીય વર્ચભાવ લીધો છે તેનો પ્રતિયોગી માનસીય વહ્નિ બનશે. આમ સ્વ પદથી મહાનસીયવહિં ગૃહિત થશે. લક્ષણ સમન્વય : સ્વ – માનસીય વહ્નિ, સ્વ નિરૂપિતાવચ્છેદકતા-માનસીયત વહ્નિત્વ નિષ્ઠા અવચ્છેદકતા, આ અવચ્છેદકતાનું પર્યાપ્ત સંબંધથી અધિકરણ માનસીયત્વ, વક્તિત્વ બનશે. પર્યાપ્તિ સંબંધથી આ અવચ્છેદકતા પ્રતિયોગી બનશે. જયારે અનુયોગી-માનસીયત્વ, વનિત્વ બનશે. અનુયોગિતાવરચ્છેદક - મહાનસીયત્વ વહ્નિત્વ ગત દ્વિત્વ બનશે. આમ રૂપવૃત્તિતા સમાન ન થઈ. રૂપવૃત્તિતા સમાન ન થતાં મહાનસીય વર્ચભાવ લક્ષણ ધટક નહીં બને. પરંતુ વર્ચભાવ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્યાભાવ – વચભાવ, તાધિકરણ જલદાદિ તનિરુપત વૃત્તિતા - મીનાદિ, વૃત્તિવાભાવ - ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. પૂર્વમાં જે અવ્યાપ્તિ આવતી હતી તે પર્યાપ્તિ ઘટિત લક્ષણ સ્વીકારવાથી દૂર થઈ જશે. गूढामृतलीला (४५) यत्प्रकारमाश्रित्य पर्वतो वह्निमान् धूमादित्यत्र महानसीयवल्यभावमादायाव्याप्ति निराकृता । तेनैव प्रकारेणात्रापि विषयितया वह्नित्वविशिष्टाभावमादायाव्याप्तिवारणसम्भवः । साध्यतावच्छेदकनिष्ठवच्छेदकतायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वनिवेशो व्यर्थः । (૬૩) Page #99 -------------------------------------------------------------------------- ________________ तथाहि घटादीनां स्वरूपतः प्रतियोगितावच्छेदकत्वापत्ति भिया तत्सम्बन्धेन स्वरूपतः भान योग्यस्यैव तत्सम्बन्धेन स्वरूपतः प्रतियोगितावच्छेदकत्वम्” इति नियमस्वीकार आवश्यकः । तथा च प्रकृते समवाय सम्बन्धमात्रेण वह्नित्वरुप जातेः स्वरूपतः भानयोग्यत्वम् । न तु विषयिता सम्बन्धेन । प्रकृते तु विषयिता सम्बन्धेन यो हि वह्नित्वविशिष्टं नास्तीत्याकारकाभावः । तदभावीयप्रतियोगितानिरूपिता या वह्नित्वनिष्यवच्छेदकता सा सावच्छिन्नैव । प्रकृते साध्यतानिरूपितावच्छेदकता तु निरवच्छिन्ना । अतः साध्यतानिरूपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं यद्पं वह्नित्वगतमेकत्वम् । तत्र रूपवृत्तिप्रतियोगिता स्वनिरूपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक- पर्याप्त्यनुयोगितावच्छेदकत्वसम्बन्धेन विवक्षिता । तथा च विषयितया वह्नित्व विशिष्टाभावीयप्रतियोगितानिरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकं रूपं वह्नित्वत्वम् । अतः रूपवृत्ति प्रतियोगिता न जाता । अतः नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च समवायेन वह्नित्वविशिष्टाभाव एव । तदभावाधिकरणीभूत जलहूदादि निरूपितवृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वादव्याप्त्यसम्भवः । अतः साध्यतावच्छेदकनिष्ठावच्छेदकतायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः निवेशो व्यर्थः । શશીશીલા (४५) मा पर्याप्ति घटित सक्षपए रवायी पूर्वोत भव्याप्ति તો દૂર થઈ ગઈ પણ સાથે સાથે બીજો જે વિષયના સંબંધથી पलित्प विशिष्टाभाव सध्ने घोष भापतां इतां ते पण हवे दूर थर्छ ४ शे. मछे विषयिता संपंधथी पतित्व विशिष्टाभाव मा पर्याप्ति घटित सक्ष रवाथी तभे नहीं सई शो. પૂર્વમાં આ અભાવ લઈને દોષ આવતો હતો તેને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવરચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનો પ્રવેશ કર્યો હતો. આ સંબંધનો પ્રવેશ (६४) Page #100 -------------------------------------------------------------------------- ________________ કરવાથી અવ્યાપ્તિ દૂર થઈ ગઈ હતી, પરંતુ પ્રસ્તુત લક્ષણ દ્વારા તમે વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ લઈ જ નથી શકતાં. આથી તમારે નિરુક્ત અવચ્છેદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન નો પ્રવેશ વ્યર્થ જશે. વહિત્વ બે પ્રકારનાં છે. સાવચ્છિન્ન અને નિરવચ્છિન્ન. સમવાય સંબંધથી વહ્નિત્વ નિરવચ્છિન્ન છે. જયારે વિષયતા, કાલિક ઈત્યાદિ સંબંધથી વહિત્વ સાવચ્છિન્ન છે. તયા અહીં બીજો પણ એક નિયમ લાગે છે. “પન્નિધ્યમાના નાતિઃ વિચિત્ રુપેળ માન્નતે ।” "अनुल्लिख्यमाना जातिः स्वरूपतः भासते ।" પ્રસ્તુતમાં તમે અભાવ લીધો છે. વિષયિતયા વહ્નિત્વ વિશિષ્ટાભાવ આ અભાવમાં તમે જાતિનો ઉલ્લેખ કર્યાં છે. આથી આ અભાવની પ્રતીતિ વિચિત્ ધર્મથી ચશે. વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવહિત્વ વિશિષ્ટમાં, આ અભાવીય પ્રતિયોગિતા થી નિરૂપિત અવચ્છેદકતા - વહિત્વનિષ્ઠા અવચ્છેદકતા, આ અવચ્છેદકતા સાવચ્છિન્ન છે, કેમકે વિષયતા સંબંધથી વહિત્વ સાવચ્છિન્ન બનીને રહે છે. (વહ્નિત્વનો જાતિ તરીકે ઉલ્લેખ કર્યો છે.) જ્યારે પ્રસ્તુત સ્થળમાં સાધ્યતા નિરૂપિતા અવચ્છેદકતા એ નિરવચ્છિન્ન બનશે. કેમકે પ્રસ્તુત સાધ્યમાં જાતિનો ઉલ્લેખ કર્યો નથી આથી તેનું સ્વાભાવિક રીતે જ ભાન થશે. લક્ષણ સમન્વય : સાધ્યતાનિરૂપિતા અવચ્છેદકતા-વહિત્વ નિષ્ઠાવચ્છેદકતા તાદશ અવચ્છેદકતાત્પાવચ્છિ. અવચ્છે. પર્યાપ્તિ સંબંધથી - વહ્નિત્વમાં રહેશે. પર્યાપ્તિ સંબંધનો પ્રતિયોગી - અવચ્છેદકતા, અનુયોગી - વહ્નિત્વ, અનુયોગિતા - વહિત્વમાં, (૬) Page #101 -------------------------------------------------------------------------- ________________ અનુયોગિતાવચ્છેદક - વહ્નિત્વ ગત એકત્વ બનશે. જયારે અભાવ વિષયિતા સંબંધથી લીધો છે ત્યાં રૂપવૃત્તિતા સમાન નથી થતી. સ્વ-વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટ સ્વ નિરૂપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતા - વહ્નિત્વમાં, અનુયોગિતાવચ્છેદક - વહ્નિત્વ ગત એકત્વ નહીં બને પરન્તુ વહિત્વત્વ બનશે કેમકે અભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા વિષયિત્વ સંબંધાવચ્છિન્ન છે. (તત્સમ્વન્દેન સ્વરૂપતઃ ભાન યોગ્યÅવ तत्सम्बन्धेन स्वरूपतः प्रतियोगितावच्छेदकत्वम्" | જે જે સંબંધથી સ્વરુપતઃ ભાનને યોગ્ય હોય છે તેનું જ તે સંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકત્વ મનાય છે.) આથી વિષયિતા સંબંધથી વહ્નિત્વ-વિશિષ્ટાભાવમાં વહ્નિત્વનું સ્વરૂપતઃ ભાન ન થતાં કિંચિદુ ધર્મથી ભાન થશે. આમ રૂપવૃત્તિતા સમાન નહીં થાય. આથી “વિયિતયા વહિ વિશિષ્ટામાવ:" લક્ષણ ઘટક નહીં બને. પરંતુ સમવાય સંબંધથી વહ્નિત્વવિશિષ્ટાભાવ જ લક્ષણ ઘટક બનશે. તેનું અધિકરણ-જલહૂદ તેમાં વૃત્તિતા-મીનાદિની, વૃત્તિત્વાભાવ-ધૂમમાં જતાં અવ્યાપ્તિ નહી આવે. આમ સાધ્યતાવછે. નિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ વ્યર્થ જશે. गूढामृतलीला (४६) भवता तत्सम्बन्धेन स्वरूपतः भानयोग्यस्यैव तत्सम्बन्धेन स्वरूपतः प्रतियोगितावच्छेदकत्वमिति नियममाश्रित्य विषयितया वह्नित्व विशिष्टाभावीय प्रतियोगितावच्छेदकतायां सावच्छिन्नत्वं प्रतिपादितम् । तन्न प्रतिभाति शोभनम् । यतो हि नियमेऽस्मिन् प्रमाणाभावात् । वह्नित्व जातेः समवायेन इव विषयितयापि (૬૬) Page #102 -------------------------------------------------------------------------- ________________ स्वरूपतः भानावश्यकत्वेन तस्य समवायमात्रेण स्वरूपतः भानयोग्यत्वस्यैवासिद्धेः । यदि एवं नियमोऽङ्गीक्रियते तदा गोत्वत्वाग्रहदशायामपि "अयं गौ ” इति ज्ञानान्तरं गोत्वेनामुं जानामीति विषयितया ज्ञानांशे गोत्वस्यावगाहमानं प्रत्ययं न स्यात् । भवति चैतादृशी प्रतीतिः । अतः नायं नियमो ऽङ्गीकार्यः । तथा च तत्रापि विषयितया वह्नित्वविशिष्टाभावीय प्रतियोगितावच्छेदकत्वस्यापि निरवच्छिन्नत्वमेवाङ्गीकरणीयम् । तथा च विषयितया वह्नित्वविशिष्टाभाव-मादायाव्याप्तिस्तु भवत्येव । तद् वारणाय साध्यतावच्छेदकनिष्ठावच्छेदकतायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वनिवेश आवश्यकः । શશીશીલા (૪૬) તમે જે નિયમ સ્વીકાર કર્યો છે. “તત્સમ્વમ્પેન સ્વરુપતઃ भान्योग्यस्यैव तत्सम्बन्धेन स्वरूपतः प्रतियोगितावच्छेदकत्वम्” आ नियमने આશ્રયીને જ તમે વિયિતા સંબંધથી વૃત્તિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાને સાવચ્છિન્ન બતાવી છે પણ તે યુક્ત જણાતી નથી. → શંકા-અમે તો જે નિયમ છે તે નિયમને અનુસારે લક્ષણ ઘટાવ્યું છે તેથી તમે જે કયન કરો છો કે તમારી વાત યુત નથી તે જ વાત અયુક્ત છે. સમા– ભાઈ, તમે સમજયાં નહીં આ નિયમમાં જ કોઈ પ્રમાણ નથી. શંકા- આવું કયન તમે કેવી રીતે કરી શકયાં. સમા– જો આ નિયમનો સ્વીકાર કરવામાં આવે તો એક આપત્તિ આવે તેમ છે. ગોત્વત્વનું જેને જ્ઞાન નથી તેને પણ આ ગાય છે. આ પ્રમાણેનું જ્ઞાન થયા પછી “ોત્યુંનામું ખાનામિ” આ પ્રમાણે વિષયિતા સંબંધથી ગોત્વને અવગાહન કરનારી પ્રતીતિ ન થવી જોઈએ. કેમકે અહીં જાતિનો ઉલ્લેખ કરેલ રે → → (૬૭) Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યારે પ્રતીતિ તો થાય છે જ, આથી તમારે એ સ્વીકારવું પડશે કે વિષયિતા સંબંધથી પણ સ્વરુપતઃ ભાન થઈ શકે અને આના દ્વારા એ સિદ્ધ થઈ જશે કે તમે જે નિયમ આપ્યો હતો તે નિયમમાં કોઈ પ્રમાણ નથી. આથી આ નિયમનો સ્વીકાર કરવામાં નહીં આવે એટલે પૂર્વમાં તમે જે રુપવૃત્તિતા સમાન નહોતા બતાવતાં તે હવે સમાન થઈ જશે કેમકે સ્વ નિરૂપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્માવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠાવÒદકતા આ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધમાં તેનો અનુયોગી વહ્નિત્વ, અનુયોગિતાવચ્છેદકવહિત્વત્વ નહી બનતાં વહ્નિત્વગતએકત્વ બનશે. કેમકે વિષયિતા સંબંધથી પણ સ્વરુપતઃ ભાન થઈ શકે છે. આમ રુપવૃત્તિ સમાન થશે. રુપવૃત્તિ સમાન યતાં અભાવ લક્ષણ ઘટક બનશે. વિષયિતા સંબંધથી વહિત્વવિશિષ્ટાભાવને ગ્રહણ કરશું એટલે અવ્યાપ્તિ તો આવશે જ. સાધ્યાભાવ – વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટાભાવ, તાધિકરણ – પર્વત બનશે. કેમકે વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટ માત્ર વહિત્વ વશિષ્ટ વિષયક જ્ઞાન જ થશે. પર્વતમાં તો તેનો અભાવ જ મળશે. આમ સાધ્ધાભાવાધિકરણ-પર્વત તનિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. ધૂમમાં વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે તમારે સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવÒદકતામાં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્નસ્વનો નિવેશ કરવો આવશ્યક થઈ પડશે. નિરુત પદનો નિવેશ કરવાથી તમે વિષયિતા સંબંધથી અભાવ નહીં લઈ શકો. કેવલ શુદ્ધ સાધ્યાભાવ જ લેવાશે. જે લેતાં લક્ષણ સમન્વય થઈ જશે. (૬૮) Page #104 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (४७) वस्तुतस्तु जाते विषयितया स्वरूपतः भानाङ्गीकारेपि न क्वाप्यनुपपत्तिः । अर्थात् न पूर्वोक्ताव्याप्तिः । परन्तु वह्नित्व विशिष्टवान् धूमादित्यत्राव्याप्तिस्तु सम्भवत्येव । यतो हि अत्र साध्यतावच्छेदकतापि सावच्छिन्नवह्नित्वनिष्ठ । अथ च विषयितया वह्नित्व विशिष्टाभावीय प्रतियोगितावच्छेदकतापि सावच्छिन्न वह्नित्वनिष्ठ । तथा च साध्यतानिरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकरूपवृत्ति विषयितया वह्नित्व विशिष्टाभावीय प्रतियोगिता, स्व निरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्व सम्बन्धेन जाता । उभयोः सावच्छिन्नत्वात् । . अतः विषयितया वह्नित्वविशिष्टाभावमादायाव्याप्तिः सम्भवत्येव । तद् वारणाय साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं साध्यतावच्छेदक निष्यवच्छेदकतायामवश्यमभ्युपेयम् । શશીશીલા (४७) शंडा - पस्तुतस्तु ठे भतानुसारीमो विषयिता संमंधथी स्वरुपतः भान मानतां नथी तेभोने मते तो भव्याप्ति आपती नथी. माथी तेभने तो साध्यतावच्छे. निष्ठावरछे तामां साध्यतावच्छे तापछे. संजंधापछि.नो निवेश अनर्थ ४ छे. સમા. - ના, તમારું આ કથન અયોગ્ય છે. માની લીધું કે પર્વતો વહ્નિમાબૂમાં આવ્યાપ્તિ નથી આવતી તેનો અર્થ એ તો નથી ने डे मन्य प्रोपरा स्थणे भव्याप्ति नथी. भापती. पलित्प विशिष्टपान् धूभात् मा स्थणमा भव्याप्ति भावे. ४ छे. प्रकृतभा साध्यतानिइपितापरछेउता - पतित्वमा मावशे. આ વતિત્વમાં આવેલી અવરચ્છેદકતા સાવચ્છિન્ન છે. કેમકે જાતિનો (६९) Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખ કરેલ છે અને “પત્નિધ્યમાના જ્ઞાતિઃ વિચિવ રુપે માસતે” આ નિયમથી વહ્નિત્વ એ વહિત્વત્વથી જણાશે. લક્ષણ સમન્વય : સાધ્વતાનિરૂપિતાવચ્છેદકતા - વહિત્વ નિષ્ઠા, તાદશ અવચ્છેદકતાત્પાવચ્છિન્તાવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધની તેનો અનુયોગી - વહ્નિત્વ, અનુયોગિતાવચ્છેદકવહિત્વત્વ બનશે. આમ સાધ્યતાવચ્છેદકતા સાવચ્છિન્ન બની. હવે અભાવીય પ્રતિયોગિતા છે તે દેખવાની રહી. અભાવ છે વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટાભાવ. અહીં સ્વ નિરૂપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદક પણ વહ્નિત્વત્વ બનશે. આમ સાધ્યતાવચ્છેદકતા અને પ્રતિયોગિતાવચ્છેદકતા બંને સાવચ્છિન્ન બની. આથી પ્રસ્તુત અભાવ વિષયિતા સંબંધથી વહ્નિત્વવિશિષ્ટાભાવ લક્ષણ ઘટક બની જશે. સાધ્યાભાવ ધિકરણ - પર્વત તેમાં ઘૂમની વૃત્તિ જ આવશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવછે. વછે. સંબંધાવચ્છિ નો નિવેશ આવશ્યક બની જશે. – પ્રસ્તુત દલનો નિવેશ કરવાથી તમે જે વિષયતા સંબંધ લેતા હતાં તે હવે નહીં લઈ શકો. તેથી અવ્યાપ્તિ સહજતાથી દૂર થઈ જશે. गूढामृतलीला (४८) एवं लक्षणे कृते सति विषयित्व समवायान्यतर सम्बन्धेन वहित्व विशिष्टस्य संयोगेन साध्यतायां धूमादि हेतावव्याप्तिः । तथाहि प्रकृते साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः - विषयित्व समवायान्यतरसम्बन्धः, तयो र्मध्ये विषयित्वसम्बन्धोऽप्यस्ति । तत् सम्बन्धावच्छिन्नावच्छेद (૭૦) Page #106 -------------------------------------------------------------------------- ________________ कताकप्रतियोगिताकाभावः - विषयित्वसम्बन्धावच्छिन्नवह्नित्वविशिष्टाभावः । तदभावाधिकरणीभूत पर्वतादि निरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા (૪૮) તમે એમ ન સમજતાં કે તમે કરેલ આ લક્ષણમાં કોઈ દોષ નથી. કેમકે વિષયિત્વ સમવાયાચતર સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટ એ સંયોગ સંબંધથી - સાધ્ય, ધૂમ રુપ હેતુમાં આવ્યાપ્તિ તો આવવાની જ છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ - વિષયિતા સમવાયાચતર સંબંધ. શંકા - સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ કોને કહેવાય ? સમા. - સાધ્યતાવચ્છેદક જે સંબંધથી રહે તેને સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ કહેવાય. પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદક સંબંધ - સંયોગ સંબંધ, સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધ વિષયિતા સમવાયાજેતર સંબંધ. આ અન્યતર સંબંધની મધ્યમાં વિષયિતા સંબંધ પણ છે. આથી વિષયિતા સંબંધાવચ્છિનાવચ્છેદકતા, પ્રતિયોગિતાકાભાવ પદથી વિષયિતા સંબંધથી વાતત્વ વિશિષ્ટાભાવ લઈ શકાશે. સાધ્યાભાવાધિકરણ – પર્વત, કેમકે વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટ તો વહ્નિ ઈત્યાકારક જ્ઞાન બનશે તેનો અભાવ તો પર્વત ઉપર મળી જ જશે. આ પર્વત ઉપર ધૂમની વૃત્તિ જ છે. વૃત્તિત્વાભાવ ધૂમમાં નહીં જતાં અવ્યાપ્તિ આવી જશે. (૭) Page #107 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (४९) एवं स्वाभाववन्निरूपितसंयोगसम्बन्धावच्छिन्नाधेयता सम्बन्धेन वह्नि विशिष्टस्य संयोगेन साध्यतायां जलरूप सद्धेतावव्याप्तिः । ___ तत्र साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः - स्वाभाववन्निरूपितसंयोगसम्बन्धावच्छिन्नाधेयतासम्बन्धः । प्रकृते साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्ध नियामकत्वाभ्युपगमेऽपि वह्नि निष्ठवच्छेदकताया अवच्छेदकसम्बन्धः - संयोगसम्बन्धावच्छिन्नाधेयतासम्बन्धोऽपि धर्तुं शक्यते । तत्सम्बन्धावच्छिन्नावच्छेदकताकप्रतियोगिताकाभावः संयोगसम्बन्धावच्छिन्नाधेयतासम्बन्धेन वहिविशिष्टाभावः । तदभावाधिकरणीभूतहृदादिनिरूपितवृत्तितैव जलादौ वृत्तित्वाभावस्याभावादવ્યાતિઃ | શશીશીલા (૪૯) આ જ પદ્ધતિથી અન્ય સ્થાને પણ અવ્યાપ્તિ આવે છે. સ્વાભાવવનિરુપિત સંયોગસંબંધાવચ્છિન્ન આધેયતા સંબંધથી વહ્નિ વિશિષ્ટને સંયોગ સંબંધથી - સાધ્ય કરતાં જલને હેતુ કરતાં અવ્યાપ્તિ આવશે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદકતાવચ્છે. સંબંધ - સ્વાભાવવનિરુપત સંયોગ સંબંધાવરિચ્છન્ન અધેયતા સંબંધ, અહીં સ્વ પદથી વહ્નિ, સ્વાભાવ – વચભાવ, સ્વાભાવવત્ - વર્ચભાવત્ જલકૂદ આ જલહૂદમાં સ્વાભાવવત્વ સંબંધથી વહિં. રહેશે. તમે સાધ્યતાવરચ્છેદકતાવચ્છે. સંબંધ સાધ્યતાવછે. નિષ્ઠાવચ્છેદકતામાં સ્વીકારવો એવું કથન ભલે કર્યું તો પણ પૂર્વમાં જેમ એકદેશાવચ્છિન વિષયિત્વ સમવાયાચતરમાંથી વિષયિત્વ સંબંધ લઈને આવ્યાપ્તિ આવી હતી. તેમ અહીં પણ એકદેશાવચ્છિના અભાવ લઈને તમને અવ્યાપ્તિ આપીએ છીએ. આથી અમે સંયોગસંબંધાવચ્છિન્ન આધેયતા સંબંધ પણ સ્વીકારી શકીએ તેમ છે. (૭૨) Page #108 -------------------------------------------------------------------------- ________________ तादेश संमंधापरिछन्नावरछेउता: प्रतियोगितााभाव - સંયોગ સંબંધાવચ્છિ. અધેિયતા સંબંધથી વહ્નિ વિશિષ્ટાભાવ આ मभावाधि२५ ड्राहि जनशे. तन्निरुपित वृत्तिता ४ ४ सरुप हेतुभां तां भव्याप्ति मावशे. गूढामृतलीला (५०) किञ्चिदत्र निरूप्यते । अत्र साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावछिन्नत्वं तावत् साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकेतरानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वम् । . कृते चैतादृशे परिष्कारे पूर्वोक्ताव्याप्तिवारण सम्भवः । यतो हि समवायविषयित्वान्यतरसम्बन्धावच्छिन्न वह्नित्व विशिष्टवान् धूमादित्यत्र साध्यतावच्छेदकता निरूपित संसर्गता - समवायविषयित्वान्यतर निष्ठ संसर्गता, संसर्गतायाः अवच्छेदकं- समवायविषयित्वान्यतरत्वम्, अवच्छेदकतायाः पर्याप्त्यधिकरणम्समवाय विषयित्वान्यतरत्वम्, तद्धर्मावच्छिन्ना संसर्गता - समवाय विषयित्वान्यतर निष्ठ संसर्गता। अथ च साध्यतावच्छेदकता निरूपित संसर्गता - समवाय विषयित्वान्यतर निष्ठ संसर्गता, संसर्गतायाः अवच्छेदकम् - समवाय विषयित्वान्यतरत्वम्, तदितरसंयोगत्वादि, तदनवच्छिन्ना या संसर्गता - समवाय विषयित्वान्यतरनिष्ठ संसर्गता, तन्निरूपकत्वं वह्नित्वनिष्ठावच्छेदकताकप्रतियोगिताकाभावीयप्रतियोगितावच्छेदकतायां वर्तते । अतः न केवलं विषयित्वसम्बन्धावच्छिन्नवह्नित्वनिष्यवच्छेदकताक प्रतियोगिताकाभावो लक्षणघटकाभाव अपि तु विषयित्वसमवायान्यतरसम्बन्धावच्छिन्नावच्छेदकताकप्रतियोगिताकाभाव एव लक्षणघटकाभावपदेन वक्तुं शक्यते । तदभावाधिकरणं नहि पर्वतादिकम्, तत्र समवायसम्बन्धावच्छिन्नावच्छेदकताक प्रतियोगिताकाभावीयप्रतियोगिताश्रयस्य वढेः विद्यमानत्वात् । अपि तु जलहूदादि एव । तन्निरूपितवृत्तित्वाभावस्य धूमे सत्त्वाद् नाव्याप्तिः । (७३) Page #109 -------------------------------------------------------------------------- ________________ एवमेव स्वाभाववन्निरूपितसंयोगसम्बन्धावच्छिन्नाधेयत्व सम्बन्धावच्छिन्न वह्नि विशिष्टसाध्यकस्थलेऽव्याप्तिवारणप्रकारो बोधव्यः । શશીશીલા (૫૦) અહીં હવે કાંઈક વિચારણા કરાય છે. સાધ્યતાવચ્છેદકતાવછે. સંબં. વચ્છિનો અમે અર્થ અલગ જ કરશું. જેથી પૂર્વમાં જે અવ્યાપ્તિ હતી તે સહજતાથી દૂર થઈ જશે. ___ साध्यतावच्छे. सम्बन्धावच्छिन्नत्व-साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकेतरानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वम् । પ્રથમ જે સ્થળે નં. ૪૮માં અવ્યાપ્તિ આવતી હતી તે કેવી રીતે દૂર થાય છે તે બતાવે છે. સ્થળ : વિષયિત્વ સમવાયાચતર સંબંધાવચ્છિા વહ્નિત્વ વિશિષ્ટવાનું સાધ્ય અને ધૂમ : હેતુ છે. પ્રસ્તુત સ્થળમાં હવે લસણ સમન્વય કરાશે. લસણ સમન્વય: સાધ્યતાવચ્છેદકતા નિરૂપિત સંસર્ગતા - વિષયવસમવાયાચતરનિષ્ઠસંસર્ગતા, આ સંસર્ગતાનો અવરચ્છેદક - વિષયિત્વ સમવાયાન્યતરત આ અવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ - વિષયિત્વ સમવાયાચતરત્વ તાદેશ ધર્માવચ્છિન સંસર્ગતા - વિષયિત્વ સમવાયાચતર નિષ્ઠા સંસર્ગતામાં જ આવશે. નહીં કે એક એક સંબંધમાં આવે. વળી, - સાધ્યતાવચ્છેદકતાનરૂપિત સંસર્ગતા - વિષયિત્વ સમવાયાચતર નિષ્ઠ સંસર્ગતા, સંસર્ગતાનો અવચ્છેદક - વિષયિત્વ સમવાયાન્યતરત્વ, તેનાથી ઈતર - સંયોગત્વાદિ, આ સંયોગવાદિથી અનવરિચ્છ. જે સંસર્ગતા-વિષયિત્વ સમવાયાચતર નિષ્ઠ સંસર્ગતા આવશે. (૭૪) Page #110 -------------------------------------------------------------------------- ________________ माम उपस विषयित्व संभंधथी पमित्व निष्ठापच्छेहताप्रतियोगिता म भाव मे सक्षए। घटनही जने परंतु विषयित्व સમવાયાચતર સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ જ લસણ ઘટક मनी शशे मने मा अन्यतर संबंधथी पलित्व विशिष्टाभावाधिरश पर्वतादि नहीं जने. डेभले त्यां समवाय संमंधथी पलित्प विशिष्ट पनि विद्यमान छे. माथी प्ठ साहि ४ जनशे. तन्निरुपित पृत्तित्वाभाव धूममां तो रडेशे. मा ४ प्रमाणे स्वाभापन्निपित संयोगसंगंधापछि. माधेयत्व संमंधापछि पनि विशिष्ट साध्य સ્થળમાં પણ અવ્યાપ્તિને દૂર કરવી. गूढामृतलीला (५१) भवता साध्यतावच्छेदकतावच्छेकसम्बन्धावच्छिन्नत्वस्य साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वविशिष्टसाध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकेतरानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वम् परिष्कृतम् । एतादृशे परिष्कारे कृते पूर्वोक्त रीत्या समवायविषयित्वान्यतरसम्बन्धावच्छिन्न वह्नित्व विशिष्टवान् धूमादित्यत्र, स्वाभाववन्निरूपित संयोगावच्छिन्नाधेयत्वसम्बन्धावच्छिन्नवह्निविशिष्टवान् जलादित्यत्र चाव्याप्ति रिता । न चात्रेयमाशङ्का जायते । यत्पूर्वोक्ताव्याप्ति वारणन्तु साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नपदेनैव सम्भवात् । प्रकृतपरिष्कारे साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकेतरानवच्छिन्नत्व निवेशो व्यर्थः । व्यर्थविशेषणघटितत्वात् लक्षणमपि परित्याज्यमेवेति वाच्यम् । (७५) Page #111 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૫૧) તમે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્નનો પરિષ્કાર જે પ્રમાણે કર્યો છે તે વિસ્તૃત પરિષ્કાર છે. પૂર્વમાં જે સ્યાને અવ્યાપ્તિ આવતી હતી તેને દૂર કરવા માટે તો માત્ર વિશેષણ हस पर समर्थ छे. विशेषण हस अर्थात् (साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वम्). આ લક્ષણ દ્વારા જ અવ્યાપ્તિ દૂર યઈ શકતી હોય તો વિશેષ્ય દલનું ઉપાદાન વ્યર્થ જશે અને વ્યર્થ વિશેષણથી ઘટિત લક્ષણ પણ દોષ યુક્ત બનતાં તે ત્યાજ્ય જ બનવાનું છે. गूढामृतलीला (५२) यदि भवद्भिः साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वपरिष्कारे साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदके तरानवच्छिन्ना या संसर्गता तन्निरूपकत्वमित्यस्मिन् परिष्कारघटकविशेष्यदलोपादानं न क्रियते तदा पर्वतो हिमान धूमादित्यत्रैवाव्याप्तिः सम्भवति । तथा हि साध्यो वह्निः, साध्याभावः महानसीय वन्यनुयोगिक समवायसम्बन्धावच्छिन्न वहित्व विशिष्टाभावः । अस्यां महानसीय वन्यनुयोगिकसमवाय निष्ठ संसर्गतायां साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वं वर्तते । तथाहि साध्यतावच्छेदकता निरूपित संसर्गता - समवाय निष्ठा संसर्गता, संसर्गताया अवच्छेदकम् - समवायत्वम्, पर्याप्ति सम्बन्धेनावच्छेदकता - समवायत्वे वर्तते । तथा च साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणीभूत धर्मः समवायत्वम् तद्धर्मावच्छिन्ना संसर्गता " अधिकं प्रविष्टं न तु तद्धानिकरं" इति रीत्या महानसीयवन्यनुयोगिकसमवाय निष्ठा संसर्गता । तादृशसंसर्गताकावच्छेदकताकप्रतियोगिताकाभावः - महानसीयवन्यनुयोगिक समवायेन वह्नित्व (७६) - Page #112 -------------------------------------------------------------------------- ________________ विशिष्टाभावः । तदधिकरणपर्वतादिनिरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः। कृते च तन्निवेशे समवायत्वेतरमहानसीयवह्नयनुयोगिकत्वावच्छिन्नत्वात् । अनवच्छिन्नत्वाभावाच्चनायमभावो लक्षणघटकः । अतो नाव्याप्तिः । શશીશીલા (૫૨) તમે અમારી વાતને સમજયાં જ નથી. તમે કહ્યું કે વિશેષ્ય દલોપાદાન અનર્થક છે તે યુક્િતયુક્ત નથી. કેમકે વિશેષ્ય દલનું ઉપાદાન કરવામાં નહીં આવે તો પર્વતો વહ્નિમાન ધૂમાતુ આ સ્થળે જ અવ્યાપ્તિ આવી જશે. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે વિશેષ્ય દલ અવશ્યક બનશે. અવ્યાપ્તિ કેવી રીતે આવે છે તે બતાવે છે. સાધ્ય - વહ્નિ, સાધ્યાભાવ - વચભાવ ન લેતાં મહાનસીય વહેચનુયોગિક સમવાયસંબંધથી વાતત્વ વિશિષ્ટાભાવ, તમે તો પ્રસ્તુત લક્ષણમાં વિશેષ્ય દલનું ગ્રહણ કર્યું નથી. આથી આ પ્રસ્તુત અભાવમાં વિશેષણ દલ ઘટે છે કે નહિ તે દેખવાનું છે. આ માનસીય વચનુયોગિક સમવાય સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ નિરુક્ત લક્ષણમાં ઘટી જશે. અર્થાત્ વિશેષણ દલમાં આ અભાવનો સમન્વય થઈ જશે. - સમન્વય : સાધ્યતાવરચ્છેદકતાનિરૂપિતસંસર્ગતા – સમવાય સંબંધમાં આવશે, આ સમવાય સંબંધનો અવચ્છેદક - સમવાયત્વ પર્યાપ્ત સંબંધથી અવચ્છકતા - સમવાયત્વમાં આવશે. આમ સાધ્યતાવરચ્છેદકતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા પર્યાયધિકરણ ધર્મ - સમવાયત્વ તાદેશ ધર્માવચ્છિન સંસર્ગતા - કેવલ સમવાયત્વ નિષ્ઠ સંસર્ગતા ન લેતાં મહાનતાનુયોગિક સમવાય નિષ્ઠ સંસર્ગના લઈશું. (9) Page #113 -------------------------------------------------------------------------- ________________ શંકા - સમવાયત્વાવચ્છિન્ન તો સમવાય જ બની શકે તમે કેવી રીતે મહાનતાનુયોગિક સમવાય લીધો. સમા. – "વં પ્રવિષ્ટ તત્ હાનિર” આ ન્યાયથી કેવલ સમવાય ન લેતાં અમે મહાનતાનુયોગિક સમવાય લીધો છે. આમ મહાનતાનુયોગિક સમવાય નિષ્ઠ સંસર્ગતાકવચ્છદકતા, પ્રતિયોગિતાકાભાવ -મહાનસીય વચનુયોગિક સમવાય સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ તધિકરણ - પર્વતાદિ બનશે. કેમકે આ નિરુક્ત સંબંધથી તો વહ્નિ કેવલ માનસમાં જ રહેશે. પર્વતાદિમાં તેનો અભાવ મળશે. આમ સાધ્યાભાવાધિકરણ - પર્વત, તનિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે વિશેષ્ય દલ આવશ્યક બની જશે. વિશેષ્યદલનો નિવેશ કરતાં અવ્યાપ્તિ દૂર થઈ જશે તે બતાવે છે સાધ્યતાવચ્છેદકતા નિરૂપિત સંસર્ગત વચ્છેદકતા - સમવાયત્વ નિષ્ઠાવચ્છેદકતા તેનાથી ઈતર-મહાનસીયત્વ બનશે અને આ મહાનસીયત્વથી અવચ્છિન્ન જ મહાનતાનુયોગિકવતિત્વવિશિષ્ટાભાવ બનશે. અનવચ્છિન્ન ન બનતાં આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. લક્ષણ ઘટક શુદ્ધ વર્ચભાવ જ બનશે. તાધિકરણજલદાદિ, તનિરુપિત વૃત્તિતા - મીનાદિમાં, વૃત્તિવાભાવ - ધૂમમાં જતાં અવ્યાપ્તિ નહીં આવે. गूढामृतलीला (५३) एवं लक्षणे कृते सति तादात्म्येन द्रव्यस्य साध्यतायां गगनत्व हेतावव्याप्तिः । तथाहि साध्यः - तादात्म्येन द्रव्यम्, साध्याभावः - समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारको भेदः । तदधिकरणं नित्यद्रव्यादिकं (૭૮) Page #114 -------------------------------------------------------------------------- ________________ तन्निरूपित वृत्तितैव गगनत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अत्र समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारकभेदीय प्रतियोगितावच्छेदकतानिरूपितयोः कालिकनिष्ठसमवायनिष्ठसंसर्गतयोः परस्परं भेदेन साध्यतावच्छेदकतानिरूपित संसर्गतावच्छेदकता पर्याप्ति सम्बन्धेन समवायत्वे तिष्ठति । तथा च साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वं समवायनिष्ठसंसर्गतायां वर्तते । अथ च साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकेतर कालिकत्वानवच्छिन्नाऽपि समवायनिष्ठसंसर्गता जाता । अतः साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकेतरानवच्छिन्ना या संसर्गता तन्निरूपितावच्छेदकताक प्रतियोगिताकाभावः - समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारको भेदः, तदधिकरण-गगनादि निरूपित वृत्तित्वाभावस्य गगनत्वादावसत्त्वादव्याप्तिः । शशीशीसा (૫૩) આ પ્રમાણે લક્ષણ કરવા છતાં પણ અવ્યાપ્તિ દૂર यवानी नथी. भव्याप्ति स्थण : ताहात्म्य संमंधथी द्रव्य - साध्य, गगनत्व - हेतु. साध्य - ताहात्म्यथी द्रव्य, साध्याभाव - सभवायेन द्रव्यत्ववासिन द्रव्यत्वप न मापो भेट सशुं. तधि २५ - नित्य द्रव्याधि, तन्निरुपित वृत्तिता - गगनत्वमां, पृत्तित्वारभाव न तां અવ્યાપ્તિ આવશે. → समन्वय : साध्यतावच्छेहता निइपित संसर्गता पंछेहता - सभवायत्व निष्ठापच्छेहता मा सपछेहतार्नु पर्याप्ति संबंधथी भधिरए - समवायत्प, ताश ધમવિચ્છિન્ન સમવાય બનશે. પ્રથમ દલ સમવાયમાં ગયું. હવે દ્વિતીયલ વિચારાય છે. (७९) Page #115 -------------------------------------------------------------------------- ________________ → साध्यतापरछेउता निइपित संसर्गतापरछेउता - समवायत्पनिष्ठावच्छेहता, तेनाथी छतर - सित्प, તેનાથી અનવચ્છિન્ન-સમવાય નિષ્ઠ સંસર્ગતા બનશે. डेभळे सभपाय निष्ठ संसर्गता भिन्न छ भने प्रति निष्ठ સંસર્ગત ભિન્ન છે. આથી આ અભાવ લક્ષણ ઘટક બની જશે. અહીં ધ્યાન રાખવું કે સમવાયેન દ્રવ્યત્વવત્ સર્વ દ્રવ્ય થશે. परंतु सभवायेन द्रव्यत्वपद शेवानी साथे साये मासिन द्रव्यत्वपद કેવલ જજદ્રવ્ય જ થશે. આમ આ સંબંધથી નિત્ય દ્રવ્યમાં અભાવ भणी शे. माभ, साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकतां पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति साध्यतावच्छेदकतानिरूपित संसर्गतावच्छेदकेतरानवच्छिन्ना या संसर्गता तन्निरूपितावच्छेदकताक प्रतियोगिताकाभावः - समवायेन द्रव्यत्वपद हासिन द्रव्यत्वपद न मा भेद भणशे. म. साध्याभावाधि:२९ - गगनाहि जनशे. तन्निरुपित वृत्तिता ४ गगनत्वमा ठशे. वृत्तित्वाभाव न ठतां અવ્યાપ્તિ આવવાની જ છે. गूढामृतलीला (५४) अतस्तद् वारणाय साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वपदार्थस्यान्यार्थः परिष्करणीयः । तच्च साध्यतावच्छेदकता निरूपित संसर्गतानवच्छेदकावच्छिन्न संसर्गत्वानिरूपकत्वे सति साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गता निरूपकत्वम् । प्रकृते च द्रव्यत्वनिष्ठावच्छेदकतायां साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्न संसर्गता निरूपकत्वेऽपि प्रकृतपरिष्कारघटकसाध्यतावच्छेदकता निरूपित संसर्गतानवच्छेदकावच्छिन्न संसर्गत्वानिरूपकत्वस्याविद्यमानत्वान्नायमभावो लक्षणघटकः । (८०) Page #116 -------------------------------------------------------------------------- ________________ तथा हि साध्यतावच्छेदकतानिरूपितसंसर्गता-समवाय निष्ठ संसर्गता संसर्गताया अवच्छेदकम् - समवायत्वं, तत्रावच्छेदकता पर्याप्तिसम्बन्धेन तिष्ठति । तथा च साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्ना संसर्गता - समवायनिष्ठ संसर्गता तन्निरूपकत्वं यद्यपि द्रव्यत्वनिष्ठावच्छेदकतायां वर्तते । तथापि साध्यतावच्छेदकता निरूपित संसर्गताया अनवच्छेदकम् - कालिकत्वम्, तदवच्छिन्ना या संसर्गता - कालिक निष्ठा संसर्गता तन्निरूपकत्वमेव द्रव्यत्वनिष्ठावच्छेदकतायां वर्तते । नत्वनिरूपकत्वम् । अतो नायमभावो लक्षण घटकः । लक्षणघटकाभावश्च समवायेन द्रव्यत्ववन्नेत्याकारको भेद एव । तदधिकरण - गुणादि निरूपित वृत्तित्वाभावस्य गगनत्वे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૫૪) આવતી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે અમે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પદનો અર્થ અલગ જ रशुं. ४ थी भव्याप्ति दूर थ/ ठाय. नूतन सक्षश : साध्यतावच्छेदकता निरूपित संसर्गतानवच्छेदकावच्छिन्न संसर्गत्वानिरूपकत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्नसंसर्गतानिरूपकत्वम् । स्थण : ताहात्म्य संबंधथी द्रव्य - साध्य, गगनत्व - हेतु प्रस्तुत स्थणमा द्रव्यत्पनिष्ठापछेष्ठतामा विशेष्य इस शेवा छतां पए नूतन परिष्ठार घट: साध्यतापछेता निधित સંસર્ગતનવચ્છેદકાવચ્છિન્ન સંસર્ગવાનરુપકત્વ રુપ (વિશેષણ દલ) વિદ્યમાન ન હોવાથી નિરુક્ત અભાવ લક્ષણ ઘટક નહી બની शठे. साध्यतापरछेउता निषित संसर्गता - सभपाय निष्ठ संसर्गता, मा समवाय निष्ठ संसर्गतानो भवछेउ - समवायत्प, (८१) Page #117 -------------------------------------------------------------------------- ________________ આ અવચ્છેદકતાનું પર્યાપ્ત સંબંધથી અધિકરણ - સમવાયત્વ जनशे. ताश धर्भावछि. संसर्गता - समवाय निष्ठ संसर्गता, तन्निरुपात्प ठो ठे द्रव्यत्वनिष्ठावरछेउताभां छे. तो पण साध्यतावच्छेहता - द्रव्यत्वनिष्ठावच्छेहता तन्निरुपित संसर्गतापरछेउता - सभवायत्व निष्ठापच्छेहता, तेनो मनपच्छे प्रसिद्वत्प, तादृश सित्पावछिन्न - प्रति निष्ठा સંસર્ગતા, તનિરુપકત્વ જ દ્રવ્યત્વ નિષ્ઠાવચ્છેદકતામાં છે. भनिरुपठत्प नथी. माम सक्षागत विशेष्यस भभावीय प्रतियोगितामां घटी ४शे परंतु विशेषएइस न घटतां “एकसत्त्वेऽपि द्वयं नास्ति' मा नियमथी “सभवायेन द्रव्यत्वपदासिन द्रव्यत्वपद न" ईत्याठार मेह मे सक्षए घट नहीं जनी शठे. परंतु “सभवायेन द्रव्यत्वपद न" ईत्यागार रमेह ४ सक्ष[ घटपनी शम्शे. આમ સાધ્યાભાવ - સમવાય સંબંધથી દ્રવ્યત્વવન, ताधिरागुशाहि, तन्निरुपित वृत्तिता - गुरात्वमा, वृत्तित्वाभावગગનત્વમાં જતાં કોઈ દોષ નહીં આવે. गूढामृतलीला (५५) भवता साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वस्य साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतानवच्छेदकावच्छिन्न संसर्गत्वानिरूपकत्वे सति साध्यतावच्छेदकतानिरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गतानिरूपकत्वं परिष्कृतम् । कृते चैतादृशे परिष्कारे समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारकम् भेदमादायाव्याप्ति निराकृता । तन्न सम्यक् । यतो हि एक निष्ठावच्छेदकता संसर्गद्वयावच्छिन्ना न भवति । तथा च संसर्गद्वयनिरूपकैकावच्छेदकतायाः प्रमाणासंस्पृष्टत्वेन समवायेन द्रव्यत्ववद् कालिकेन (८२) Page #118 -------------------------------------------------------------------------- ________________ द्रव्यत्ववद्भेदीय प्रतियोगिता निरूपितयो र्कालिक सम्बन्धावच्छिन्नावच्छेदकत्व समवायसम्बन्धावच्छिन्नावच्छेदकत्वयोः भेदात् । समवायावच्छिन्नावच्छेदकतायां साध्यतावच्छेदकता निरूपिता या संसर्गता तन्निरूपिता याऽवच्छेदकता - समवायत्व निष्ठावच्छेदकता, अनवच्छेदकीभूतो धर्मः - कालिकत्वादिकम्, तदवच्छिन्ना या संसर्गता - कालिकनिष्ठसंसर्गता, तादृशसंसर्गताया अनिरूपकत्वम् समवायावच्छिन्नावच्छेदकतायां निराबाधात् । भवति च समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारको भेद: लक्षणघटकः । तदभावाधिकरणीभूतगगनादिनिरूपित वृत्तितैव गगनत्वे, वृत्तित्वाभावस्याभावादव्याप्तितादवस्थ्यम् । શશીશીલા (૫૫) તમે સાધ્યતાવરચ્છેદકતાવરચ્છેદકસંબંધાવરિચ્છનત્વનો भर्थ यो डे “साध्यतावच्छेदकता निरूपित संसर्गतानवच्छेदकावच्छिन्न संसर्गवानिरूपकत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्न संसर्गता निरूपकत्वम् ।" આ પ્રમાણે લક્ષણ કરવા દ્વારા તમે જે રીતે પૂર્વમાં આવ્યાપ્તિને ६२ री ती ते युत नथी. કેમકે એક નિષ્ઠાવચ્છેદકતા એ સંસર્ગદ્વયાવચ્છિના ન થઈ શકે, વળી સંસર્ગદ્વયથી નિરુપિકા એકાવચ્છેદકતા હોય એમાં કોઈ જ પ્રમાણ નથી. સમવાય સંબંધથી દ્રવ્યત્વવ કાલિકેન દ્રવ્યત્વવદ્ भेष्ट्रीय प्रतियोगितानो निरुप सि संभंध भने समवाय संमंध પરસ્પર ભિન્ન છે. સમવાયાવચ્છિનાવચ્છેદકતા રુપ જે સાધ્યતાવચ્છેદકતા તેનાથી નિરૂપિત જે સંસર્ગતાવચ્છેદકતા - સમવાયત્વ निष्ठापछेहता, तेनो मनपरछे धर्म - सित्पाहि, तेनाथी अपरिछन्न ठे संसर्गता - प्रति निष्ठ संसर्गता, मा प्रति निष्ठ (८३) Page #119 -------------------------------------------------------------------------- ________________ સંસતાનો અનિરુપક-સમવાયાવચ્છિનાવચ્છેદકતા સહજતાથી થઈ શકશે. કેમકે સમવાયાવચ્છિનાવરચ્છેદકતા અને કાલિકાવચ્છિનાવચ્છેદકતા પરસ્પર ભિન્ન છે. આમ સમવાય સંબંધથી દ્રવ્યત્વવત્ કાલિક સંબંધથી द्रव्यत्वप न ईत्याहार मे ४ सक्षए घटजनी शशे. साध्याभावाधि२५ - गगनाहि, तन्निरुपित वृत्तिता गगनत्वमां, वृत्तित्वाभाप न ठतां भव्याप्ति तावस्थ्य रहेशे. गूढामृतलीला (५६) अत एतादृशाव्याप्तिवारणाय प्रतियोगितायां साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्न साध्यतावच्छेदक निष्ठावच्छेदकताकत्वमित्यनेनसाध्यतावच्छेदकता निरूपित संसर्गतानवच्छेदकधर्मावच्छिन्न संसर्गताकावच्छेदकत्वा निरूपकत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्न संसर्गताकत्वं विवक्षितम् । तथा च प्रकृते समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववद् भेदीयप्रतियोगितायाः साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतानवच्छेदकीभूतकालिकत्वधर्मावच्छिन्नसंसर्गताकावच्छेदकता निरूपकत्वमस्ति । अनिरूपकत्वाभावान्नायमभावो लक्षणघटकः । यद्यपि साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताक साध्यतावच्छेदक निष्ठवच्छेदकता निरूपकत्वं वर्तते । तथापि “एकसत्त्वेऽपि द्वयं नास्ति” इति रीत्या विशेषणदलाभावादभावोऽयन्न लक्षणघटकः । समवायेन द्रव्यत्ववन्नेत्याकारको भेद एव । तदधिकरणगुणादिनिरूपितवृत्तित्वाभावस्य गगनत्वे सत्त्वान्नाव्याप्तिः ।। (८४) Page #120 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૫૬) આવતી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે પ્રતિયોગિતામાં થોડો ઉમેરો કરશું. સાધ્યતાઓવતાવછે સત્પન્થાવચ્છિન્ન સાધ્યતા વચ્ચે નિષ્ઠાવચ્છેવત્વ નો અર્થ આ પ્રમાણે કરશું. ___ साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतानवच्छेदकधर्मावच्छिन्न संसर्गताकावच्छेदकत्वानिरूपकत्वे सति साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताक साध्यतावच्छेदक નિષ્ઠાવચ્છતા નિરુપર્વ આ અર્થની વિવક્ષા કરી છે. - પ્રસ્તુતમાં સમવાયેન દ્રવ્યત્વવત્ કાલિકેન દ્રવ્યત્વવત્ ભેદીય પ્રતિયોગિતા સાધ્યતાવરચ્છેદકતા નિરૂપિત સંસર્ગજાનવચ્છેદકીભૂત કાલિકqધમવિચ્છિ, સંસર્ગનાકાવચ્છેદકતાનો નિરુપક જ છે. અનિરુપક નથી. આથી આ અભાવ લસણ ઘટક નહીં બને. લસણ સમન્વય: સાધ્યતાવરચ્છેદકતા નિરૂપિત સંસર્ગતા - સમવાય નિષ્ઠ સંસર્ગના સંસર્ગતાનો અવછે. - સમવાયત્વ, અનવ૨છે દક - કાલિકત્વ, તાદેશ કાલિકસ્વાવરિજી. સંસર્ગનાકાવચ્છેદકતાનો નિરુપક જ પ્રસ્તુત અભાવ બનશે. અનિરુપક નહિ બને. જો કે સાધ્યતાવચ્છેદકતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા - સમવાયત્વ નિષ્ઠાવચ્છેદકતા આ અવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિ. - સમવાયત્વ તાદશધમવચ્છિન્ન સંસર્ગતા - સમવાયમાં, આ સમવાય એ સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવચ્છેદકતાનો નિરુપક જ બનશે. આ વિશેષણ દલ લસણ ઘટક બનશે. શંકા : પૂર્વમાં આવ્યાપ્તિ લાવવા માટે તમે કહ્યું કે એક નિષ્ઠાવરચ્છેદકતા એ સંસર્ગઢયાવચ્છિના ન થઈ શકે તો અહીં આ નિયમ નહીં લાગે? (૮૬) Page #121 -------------------------------------------------------------------------- ________________ સમા.ઃ તમે અમારી વાત સમજયાં નહીં. પ્રતિયોગિતાવચ્છેદકતા સંસર્ગહ્રયાવચ્છિન્ના ન હોઈ શકે પરંતુ પ્રતિયોગિતા તો સંસર્ગઢયાવચ્છિના હોવામાં કોઈ જ વાંધો નથી. “एकसत्त्वेऽपि द्वयं नास्ति" आा नियमयी विशेषएा छस अभावीय પ્રતિયોગિતામાં ઘટતું હોવા છતાં પણ વિશેષ્ય દલ ન ઘટવાથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે પરંતુ શુદ્ધ સમવાયન द्रव्यत्ववछ् न ईत्याठार भेट ४ लक्षण घट5 जनशे. આમ સાધ્યાભાવ - સમવાયેન દ્રવ્યત્વવદ્ ન તદધિકરણ - गुशाहि तन्निरुपित वृत्तिता गुणत्वाद्दिमां वृत्तित्वाभाव ગગનત્વમાં જતાં અવ્યાપ્તિ નહીં આવે. · गूढामृतलीला (५७) एवं लक्षणे कृते सति कालिकेन महानसानुयोगिक संयोगविशिष्ट समवायेन वह्नित्व विशिष्टस्य संयोगेन साध्यतायां धूमादि हेतावव्याप्तिः । अत्र साध्यो वह्नित्वविशिष्टः, साध्याभावः समवायेन महानसानुयोगिकसंयोगविशिष्टकालिकेनवह्नित्वविशिष्टस्य संयोगेनाभावः । तदभावीयप्रतियोगितावच्छेदकतानिरूपित संसर्गता साध्यतावच्छेदकतानिरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरण धर्मावच्छिन्नत्वात् । तथाहि साध्यतावच्छेदकतानिरूपित संसर्गता - कालिक, समवाय निष्ठा संसर्गता, तदवच्छेदकता- कालिकत्व, समवायत्व निष्ठा, अवच्छेदकतायाः पर्याप्त्यधिकरण धर्मः - कालिकत्वं समवायत्वम्, तदवच्छिन्ना संसर्गता - समवायकालिक निष्ठा संसर्गता, तादृश संसर्गताकावच्छेदकताकप्रतियोगिताकाभावःसमवायेन महानसानुयोगिकसंयोगविशिष्ट कालिकेन वह्नित्वविशिष्टाभावः । तदभावाधिकरणीभूत पर्वतादि निरूपित वृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । " (८६) Page #122 -------------------------------------------------------------------------- ________________ શશશીલા (૫૭) આ પ્રમાણે લક્ષણ કરવા છતાં પણ કાલિકેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વનિત્વ વિશિષ્ટને સંયોગ સંબંધથી – સાધ્ય, ધૂમ - હેતુમાં અવ્યાપ્તિ આવી જશે. અભાવ-સમવાયેન માનસાનુયોગિક સંયોગ વિશિષ્ટ કાલિકેન વર્તિત્વ વિશિષ્ટાભાવ. સહેતુ નિરુપણ : કાલિકેન માનસાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટ જે વહ્નિ છે તે તો પર્વત, ચતુર, મહાસાદિમાં સર્વ ઠેકાણે છે અને ત્યાં ધૂમની વૃત્તિ જ છે. આમ સાધ્ય અને હેતુ એકાધિકરણમાં રહેવાથી સહેતુ બનશે. અહીં સાધ્ય – વહ્નિત્વ વિશિષ્ટ, સાધ્યાભાવ - સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ, કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટનો સંયોગ સંબંધથી અભાવ અર્થાત્ વહ્નિત્વ વિશિષ્ટાભાવ. અહીં સાધ્યનો જે સંબંધ છે તેનાથી વિપરીત સંબંધથી અભાવ લીધો છે. આ વહ્નિત્વવિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવરચ્છેદકતા થી નિરુપિત જે સંસર્ગતા તે સાધ્યતાવચ્છેદકતા નિરુપિત સંસર્ગતાવચ્છેદકતા પર્ધાત્યધિકરણ ધમવિચ્છિન્ન છે. - સમન્વય :- અહીં સાધ્યતાવચ્છેદકતા નિરૂપિત સંસતાકાલિક-સમવાયનિષ્ઠા સંસર્ગતા, આ સંસર્ગતાનો અવચ્છેદક કાલિકત્વ, સમવાયત્વ આ અવચ્છેદકતાનું પર્યાદિત સંબંધથી અધિકરણ ધર્મ-કાલિકત્વ, સમાવાયત્વ, તાદેશ ધર્માવચ્છિન્નસંસર્ગતા - કાલિક, સમવાય નિષ્ઠા સંસર્ગતા, તાદેશ સંસમાંતાકાવચ્છેદકતાક પ્રતિયોગિતાક ભાવ-સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ થશે. આ વહ્નિત્વ વિશિષ્ટાભાવાધિકરણ-પર્વતાદિ બનશે. કેમકે (૮૭) Page #123 -------------------------------------------------------------------------- ________________ समवायेन भशनसानुयोगि संयोग विशिष्ट सिन पलित्प विशिष्ट उपस भशनस ४ जनशे. तेना सिपाय अन्यत्र सर्व ठेठाएगे तेनो म भाव भणशे. माम साध्यामापाधिउरए[-पर्वताहि, तनिरुपित वृत्तिता ४ धूभमां शे. वृत्तित्वाभाप धूममां न तां भव्याप्ति मापशे. गूढामृतलीला . (५८) अतस्तद् दोष-शमनार्थं साध्यतावच्छेदकता निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताक साध्यतावच्छेदकनिष्ठवच्छेदकताकेत्यनेन साध्यतावच्छेदकता विशिष्टावच्छेदकता निरूपकत्वं विवक्षितम् । अवच्छेदकता वैशिष्टयञ्चावच्छेदकतायां स्व सामानाधिकरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताकत्वोभय सम्बन्धेन बोध्यम् । अत्र स्व पद साध्यतावच्छेदकपरम् । तथा च कालिकेन महानसानुयोगिकसंयोगविशिष्ट समवायेन वह्नित्वविशिष्टसंयोगेन साध्यतास्थले समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट कालिकेन वह्नित्व विशिष्टस्य संयोगेनाभावस्य न लक्षण-घटकत्वम् । तदभावीय प्रतियोगितावच्छेदकतयोः स्व सामानाधिकरण्य साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धानवच्छिन्नत्वात् । यतो हि कालिकेन महानसानुयोगिक संयोगनिष्यवच्छेदकतायाः समवायेन महानसानुयोगिकसंयोगनिष्ठावच्छेदकताया भेदात् । तथा च न तदभावमादाया व्याप्तिः । શશીશીલા (૫૮) અાવતી અ અ વ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવરછેદકતા નિઝાવરછેદકતાકત્વ આ પદ દ્વારા (८८) Page #124 -------------------------------------------------------------------------- ________________ સાધ્યતાવચ્છેદકતા વિશિષ્ટાવચ્છેદકતા નિરુપકરૂં આ પ્રમાણેની વિવક્ષા કરેલી છે. અહીં विशिष्ट પ્રતિયોગિતાવÔદકતા છે તેના માટે બે સંબંધ મૂકવામાં આવે છે. સાધ્યતાવચ્છેદકતાથી સંબંધ હ્રય : (૧) સ્વ સામાનાધિકરણ્ય અને (૨) સ્વનિરુપિત સંસર્ગતાવચ્છેદકતાપર્યાપ્ત્યધિકરણધર્માવચ્છિન્ન સંસર્ગતાકત્વ ઉભય સંબંધથી સાધ્યતાવચ્છેદકતાનું વૈશિષ્ટય અવચ્છેદકતામાં જાણવું. અહીં સ્વ સામાનાધિકરણ્ય છે. કેમકે સાધ્યતાવચ્છેદકતા પણ મહાનસાનુયોગિકત્વનિષ્ઠાવચ્છેદકતામાં છે અને અભાવીય પ્રતિયોગિતાવÔદકતા પણ મહાનસાનુયોગિકત્વમાં જ છે. આથી સામાનાધિકરણ્ય રુપ પ્રથમ દલ ઘટી જશે. દ્વિતીય દલ હવે ધટે છે કે નહિ તે બતાવે છે. સ્વ પદથી સાધ્યતાવચ્છેદકને લેવો સ્વ-માનસાનુયોગિકત્વ તત્રિરુપિત સંસર્ગતા-કાલિકનિષ્ઠા સંસર્ગતા, આ સંસંગતાની અવચ્છેદકતા-કાલિકત્વ નિષ્ઠાવચ્છેદકતા, તાદશાવચ્છેદકતાનું પતિ સંબંધયી અધિકરણ-કાલિકત્વ, તાદશ કાલિકત્વ ધર્માવચ્છિન્ન સંસર્ગતા-કાલિકનિષ્ઠા સંસર્ગતા, આ કાલિકનિષ્ઠ સંસર્ગતાથી નિરુપિત અભાવીય પ્રતિયોગિતા નહીં બની શકે. પરંતુ અનિરુપિત બનશે. કેમકે કાલિક સંબંધથી મહાનસાનુયોગિક સંયોગ નિષ્ઠાવચ્છેદકતા ભિન્ન છે અને સમવાય સંબંધી મહાનસાનુયોગિક સંયોગ નિષ્ઠાવચ્છેદકતા ભિન્ન છે, એક સમવાય સંબંધથી નિરુપિત છે અને એક કાલિક સંબંધથી નિરુપિત છે. આથી સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટાવચ્છેદકતા નહીં બની શકે. (૮૬) Page #125 -------------------------------------------------------------------------- ________________ माम समवायेन मशनसानुयोगि संयोग विशिष्ट सिन् पतित्प विशिष्टाभाव सक्षरा घटछ नहीं जनी शडे. परंतु सिन भशनसानुयोगि संयोग विशिष्ट समवायेन पहित्य विशिष्टाभाव सक्षरा घट: जनशे. माम साध्याभावाधिश पर्वतादिन जनतांठ सघाहिजनशे, तनिइपित वृत्तित्वाभाप धूभमां ठतां सक्षा समन्वय य.शे. गूढामृतलीला (५९) भवता समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट कालिकेनवह्नित्वविशिष्टाभावमादायाव्याप्तिवारणाय साध्यतावच्छेदकताविशिष्टावच्छेदकता निरूपकत्वं विवक्षितम् । तत्र वैशिष्ट्यं पूर्वोक्तोभयसम्बन्धेन प्रदर्शितम् । तथापि कालिकेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्वविशिष्टसाध्यकस्थले समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्व विशिष्टाभावमादायाव्याप्तिस्तु भवत्येव । तथाहि समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्व विशिष्टाभावीयप्रतियोगिता निरूपित महानसानुयोगिक संयोग निष्ठवच्छेदकतायां स्व सामानाधिकरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गताकत्वोभयसम्बन्धेन समवायावच्छिन्नवह्नित्वनिष्ठवच्छेदकता वैशिष्ट्य सत्त्वात् । स्व - वह्नित्व निष्ठ साध्यतावच्छेदकता, तत्सामानाधिकरण्यं - वह्नित्व निष्ठप्रतियोगितावच्छेदकतायामस्ति । एवञ्च द्वितीय स्व पदेन वह्नित्वनिष्ठा साध्यतावच्छेदकता, तन्निरूपिता या संसर्गता - समवाय निष्ठ संसर्गता, तदवच्छेदकतायाः पर्याप्त्यधिकरणो धर्मः - समवायत्वम् तदवच्छिन्ना या संसर्गतासमवाय निष्ठा संसर्गता, तन्निरूपकत्वम् - वह्नित्व निष्ठ प्रतियोगितावच्छेदकतायामस्त्येव । (९०) Page #126 -------------------------------------------------------------------------- ________________ तथा च साध्यतावच्छेदकताविशिष्टावच्छेदकताक प्रतियोगिताकाभावःसमवायेन महानसानुयोगिकसंयोग विशिष्ट समवायेन वह्नित्वविशिष्टाभावः । तदभावाधिकरणीभूत पर्वतादि निरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા (૫૯) પૂર્વોક્ત સ્થળે જે અવ્યાતિ આવતી હતી તેને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટાવરચ્છેદકતા નિરુપકત્વ અર્થની વિવસા કરી હતી તેનાથી પૂર્વના સ્થળમાં તો અવ્યાતિ દૂર થઈ. પરંતુ અન્ય સ્થળે આ વિવક્ષા કરવા છતાં પણ અવ્યાને દૂર થતી નથી. સ્થળ : કાલિકેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વવિશિષ્ટ:- સાધ્ય, ધૂમ-હેતુ, અભાવ-સમવાય સંબંધથી મહાસાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાય સંબંધથી વર્તિત્વ વિશિષ્ટાભાવ પ્રસ્તુત સ્થળે અવ્યાતિ તો આવવાની જ છે. ધ્યાનમાં રાખવું કે સાધ્યતાવચ્છેદકતા મહાનતાનુયોગિક સંયોગ નિષ્ઠાવચ્છેદકતામાં છે અને વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા બંનેમાં છે. તે જ રીતે પ્રતિયોગિતાવચ્છેદકતા પણ બંનેમાં છે. સાધ્યવચ્છેદકતાથી વિશિષ્ટ અભાવીય પ્રતિયોગિતા મહાનસાનુયોગિકસંયોગ નિષ્ઠાવરચ્છેદકતામાં ભલે અસંભવ છે તોપણ વતિત્વનિષ્ઠાવરચ્છેદકતામાં તો બંને સંબંધ ઘટી જશે. સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વતિત્વવિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાથી નિરુપિત માનસાનુયોગિક સંયોગ નિષ્ઠાવચ્છેદકતામાં સ્વ સામાનાધિકરણ્ય, સ્વ-નિરુપિત સંસર્ગતાવરચ્છેદકતાપર્યાધિકરણધમવચ્છિ, સંસર્ગતાકત્વઉભયસંબંધથી વાતત્વ નિષ્ઠાવચ્છેદકતામાં વૈશિષ્ટ આવશે. (૧૨) Page #127 -------------------------------------------------------------------------- ________________ સમન્વય: સ્વ-વહ્નિત્વનિષ્ઠાવછે દકતા, તેનું સામાનાધિકરણ્ય -વહ્નિત્વનિષ્ઠા પ્રતિયોગિતાવરચ્છેદકતામાં છે આથી પ્રથમ સંબંધ ઘટી ગયો. દ્વિતીય સંબંધ :- અહીં સ્વ પદથી-વર્તિત્વ નિષ્ઠાવચ્છેદકતા લેવી, તત્રિરુપતા યા સંસર્ગતા-સમવાય નિષ્ઠા સંસર્ગતા, આ સંસર્ગતની અચ્છેદકતાનો પર્યાપ્ત સંબંધથી અધિકરણ ધર્મ-સમવાયત્વ, તાદેશ સમવાયત્વાવચ્છિન્ન જે સંસર્ગતા સમવાય નિષ્ઠ સંસર્ગતા, તત્રિરુપકત્વ વહ્નિત્વ નિષ્ઠા પ્રતિયોગિતાવરચ્છેદકતામાં પણ છે. કેમકે દ્વિતીય સંબંધમાં સંબંધની મુખ્યતા રહે છે અર્થાત્ દ્વિતીય દલ સંબંધમાં જાય છે. પ્રસ્તુતમાં વહ્નિત્વનિષ્ઠા સાધ્યતાવચ્છેદકતા સમવાય સંબંધથી છે અને પ્રતિયોગિતાવચ્છેદકતા પણ સમવાય સંબંધથી છે. આમ બંને જગ્યાએ સમવાય સંબંધ આવવાથી દ્વિતીય સંબંધ દલ ઘટી જશે. આમ સાધ્યતાવરચ્છેદકતાવિશિષ્ટાવચ્છેદકતાક પ્રતિયોગિતાકાભાવ-સમવાયેન મહાનતાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તેનું અધિકરણ-પર્વતાદિ બનશે, તત્રિપિત વૃત્તિતા જ ધૂમમાં જશે, વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાતિ તો અાવશે. गूढामृतलीला (६०) इति तु नाशङ्कनीयम् । यतो हि प्रतियोगितायां साध्यतावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपकत्वस्यैव निवेशनीयत्वात् । अत्रापि अवच्छेदकता वैशिष्टयं स्व सामानाधिकरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताकत्वैतदुभयसम्बन्धेन बोध्यम् । तथा च समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्व (૬૨) Page #128 -------------------------------------------------------------------------- ________________ विशिष्टाभावीयप्रतियोगितावच्छेदकत्वयो मध्ये वह्नित्व निष्ठावच्छेदकतायां स्व सामानाधिकरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्न संसर्गताकत्वैतदुभय सम्बन्धेन साध्यतावच्छेदकतावैशिष्ट्यसत्त्वेऽपि महानसानुयोगिक संयोगनिष्यवच्छेदकतायां स्व सामानाधिकरण्यादावभावात् । साध्यतावच्छेदकताविशिष्टान्यावच्छेदकता पदेन महानसानुयोगिक संयोगनिष्ठावच्छेदकता धर्तुं शक्यते । तादृशावच्छेदकताया निरूपिकैव समवायेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्व विशिष्टाभावीय प्रतियोगिता वर्तते । न त्वनिरूपिका । अतः नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च कालिकेन महानसानुयोगिक संयोग विशिष्ट समवायेन वह्नित्वविशिष्टाभाव एव । तदधिकरणम् जलहूदादि, तन्निरूपितवृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૬૦) આ પ્રમાણે તમે શંકા ન કરતાં. પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકતાવિશિષ્ટાન્યાવચ્છેદકત્વાનિરુપકત્વનો નિવેશ કરવો આવશ્યક થઈ પડશે. અને આનો નિવેશ કરતાં જ પૂર્વોત અવ્યાપ્તિ દૂર થઈ જશે અહીં પણ અવચ્છેદકતાનું વૈશિષ્ટય પૂર્વોત સંબંધદ્વયથી જાણવું. અહીં સમવાયેલ મહાનસાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વવિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતાની મધ્યમાં ભલે વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતામાં ઉભય સંબંધથી સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટદ્ય છે તો પણ મહાનતાનુયોગિક સંયોગ નિષ્ઠાવચ્છેદકતામાં સ્વ સામાનાધિકરણ્ય આવશે પરંતુ દ્વિતીય સંબંધ નહીં આવે. આમ “એકસન્ડેડપિ દ્વયં માસિ” આ નિયમથી સંબંધ ઢયનો અભાવ મળશે. આમ સાધ્યતાવછેદકતા વિશિષ્ટાચાવચ્છેદકતા પદથી અમે (શરૂ) Page #129 -------------------------------------------------------------------------- ________________ મહાનતાનુયોગિક સંયોગનિષ્ઠાવચ્છેદકતા પણ ગ્રહણ કરી શકીશું. નિરુક્ત અવચ્છેદકતાની નિરુપિકા જ અભાવીય પ્રતિયોગિતા બનશે. અનિરુપિકા નહીં બને. જયારે અમારે તો વિશિષ્ટાન્યાવચ્છેદકતાની જે અનિરુપિકા હોય તે જ અભાવીય પ્રતિયોગિતા લક્ષણ ઘટક બની શકે. આથી અભિરુપિકા અભાવીય प्रतियोगिता न जनता प्रस्तुत भरभाव सक्षए घट नहीं जने. પરંતુ કાલિકેન માનસાનુયોગિક સંયોગ વિશિષ્ટ સમવાયેલ વતિત્વ વિશિષ્ટાભાવ અર્થાત્ સાધ્યાભાવ જ લક્ષણ ઘટક બનશે. તાદેશ સાધ્યાભાવાધિકરણ-જલદ, તત્રિરુપિત વૃત્તિતા મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. લક્ષણ સમન્વય : સ્વ નિરુપિત સંસર્ગતાવચ્છેદકતાકાલિકત્વનિષ્ઠાવચ્છેદકતા, સ્વ પદથી સાધ્યતાવરચ્છેદકતા ગ્રહણ કરવી. તાદશ અવચ્છેદકતાનું પર્યાપ્ત સંબંધથી અધિકરણ ધર્મકાલિકત્વ, આ કાલિકવાવચ્છિન્ન સંસર્ગતા-કાલિકનિષ્ઠા સંસર્ગતા, તેનાથી અભાવીય પ્રતિયોગિતા નિરુપિત નથી. સ્વ સામાનાધિકરણ્ય છે. પરંતુ સંબંધ દ્રય ન હોવાથી ઉભય સંબંધાભાવ મળી જશે. આથી આ અભાવ લક્ષણ ધટક નહીં બને. પૂઢામૃતનીના (६१) तथा च लक्षणस्वरूपम् - साध्यतावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपितप्रतियोगिताकाभावाधिकरणनिरूपित वृत्तित्वाभावो व्याप्तिः । वैशिष्टयञ्च स्वसामानाधिरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताकत्चैतदुभय सम्बन्धेन । ___ एवं लक्षणे कृतेऽपि कालिकेन गन्धविशिष्टत्वे सति समवायेन गुण विशिष्टस्य तादात्म्येन साध्यतायां जन्यद्रव्यत्वहेतावव्याप्तिः। तथाहि साध्यनिष्ठ प्रतियोगिताकाभावपदेन समवायेन गन्ध विशिष्टत्वे (૬૪) Page #130 -------------------------------------------------------------------------- ________________ सति कालिकेन गुण विशिष्टभेदोऽपि धर्तुं शक्यते । गन्ध विशिष्ट तद्भेदीयप्रतियोगितावच्छेदकताया गुणनिष्ठ साध्यतावच्छेदकताविशिष्टत्वात् । एवञ्च गुणनिष्ठ तत्प्रतियोगितावच्छेदकताया अपि गन्धनिष्ठ साध्यतावच्छेदकताविशिष्टत्वात् । यतो हुभयो र्गुणत्वात् स्व सामानाधिकरण्यमस्ति । अथ च स्व निरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गताकत्वमपि वर्तते । अतः साध्यतावच्छेदकताया वैशिष्ट्यमेव समवायेन गन्धनिष्ठ एवं कालिकेन गुणनिष्ठयाऽवच्छेदकता तस्यामस्ति । अतः भवति समवायेन गन्धविशिष्टत्वे सति कालिकेन गुणविशिष्टाभावो लक्षणघटकः । तदभावाधिकरणीभूतजलहूदादिनिरूपितवृत्तितैव जन्यद्रव्यत्वे । वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશાલા (૬૧) આમ લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે થશે. સાધ્યતાવરચ્છેદકતાવિશિષ્ટાચાવચ્છેદકવાનિરુપિત પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપત વૃત્તિવાભાવો વ્યાતિઃ વૈશિષ્ટયં સ્વ સામાનાધિકરણ્ય સ્વ નિરુપિત સંસતાવરચ્છેદકતા પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત સંસર્ગતાવચ્છેદકતા- પર્યાધિકરણધમવચ્છિન્ન સંસર્ગાકવૈતદુભયસમ્બન્ધન. - આ પ્રમાણે લક્ષણ કરાયું હોવા છતાં પણ કાલિકેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ સમવાયેન ગુણ વિશિષ્ટને તાદાભ્યથી-સાધ્ય, જચંદ્રવ્યત્વ-હેતુ આ સ્થળે આવ્યાતિ આવશે. અહીં અભાવ-સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વેસતિ કાલિકેન ગુણ વિશિષ્ટ ન ભેદ લેવાશે. સહેતુ નિરુપણ :- હેતુ-જચંદ્રવ્યત્વ છે તે નિત્ય દ્રવ્યોને છોડીને સર્વ જન્ય દ્રવ્યોમાં છે. જ્યારે સાધ્ય-સમવાયેલ ગુણ વિશિષ્ટ સર્વ દ્રવ્ય થશે જયારે કાલિકેન ગબ્ધ વિશિષ્ટ માત્ર જન્ય દ્રવ્ય થશે. હેતુ અને સાધ્યનું એકાધિકરણ બનતાં સહેતુ બનશે. (૬૬) Page #131 -------------------------------------------------------------------------- ________________ લસણ સમન્વય :- સ્વ સામાનાધિકરણ્ય-ગબ્ધ વિશિષ્ટ ભેદીય પ્રતિયોગિતાવચ્છેદકતા ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા થી વિશિષ્ટ છે. એ જ પ્રમાણે ગુણ નિષ્ઠ ભેદીય પ્રતિયોગિતાવરચ્છેદકતા ગધ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાથી વિશિષ્ટ છે કેમકે બંને ગુણ સ્વરુપ જ છે. આથી સ્વ સામાનાધિકરણ્ય ઘટી જશે. સ્વ નિરુપિત સંસર્ગતાવરચ્છેદકતા પયટ્યાધિકરણ ધમવિચ્છિન્ન સંસર્ગતાકત્વ પણ આ અભાવીય પ્રતિયોગિતામાં છે સ્વ-સાધ્યતાવચ્છેદકતા, સ્વનિરુપિત સંસર્ગતા-કાલિક, સમવાય નિષ્ઠા સંસર્ગતા, સંસર્ગતાવચ્છેદકતા-કાલિકત્વ, સમવાયત્વ નિષ્ઠા, તાદેશઅવચ્છેદકતાનું પતિ સંબંધથી અધિકરણ ધર્મ-કાલિકત્વ, સમવાયત્વ, તાદેશધર્માવચ્છિન્ન સંસર્ગતા-કાલિક, સમવાય નિષ્ઠા સંસર્ગતા. આથી સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટય સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ નિષ્ઠાવચ્છેદકતામાં છે. આમ સાધ્યાભાવ થી સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ વિશિષ્ટ ન ભેદ લઈ શકાશે. આમ સાધ્યાભાવાધિકરણ-જલદ, તત્રિરુપિત વૃત્તિતા જ ચદ્રવ્યત્વમાં છે. વૃત્તિવાભાવ હેતુમાં ન જતાં અવ્યાતિ. गूढामृतलीला (६२) अतस्तद् दूषणदूषणाय वैशिष्ट्य नियामक सम्बन्धमध्ये (स्व सामानाधिकरण्य, स्व निरूपितसंसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्न संसर्गताकत्व मध्ये) व्यापकत्वमपि निवेश्यते । कृते च निवेशे कालिकेन गन्धविशिष्टत्वे सति समवायेन गुणविशिष्टस्य तादात्म्येन साध्यता स्थले यो हि समवायेन गन्ध विशिष्टत्वे सति कालिकेन गुण विशिष्टाभावो गृहीतः । तदभावीयप्रतियोगितानिरूपिता गन्धनिष्ठप्रतियोगिता (૬૬) Page #132 -------------------------------------------------------------------------- ________________ वच्छेदकताया गुणनिष्ठसाध्यतावच्छेदकताव्यापकत्वाभावेन साध्यतावच्छेदकता विशिष्टान्यतया तादृशोभेदः साध्यतावच्छेदकता विशिष्टान्यावच्छेदकताया निरूपक एव न त्वनिरूपकः । अतः न तमादायाव्याप्तिः । साध्यतावच्छेदकता व्यापकत्वञ्च साध्यतावच्छेदकतावन्निष्यत्यन्ताभावाप्रतियोगित्वम् । प्रकृते साध्यतावच्छेदकता कालिकेन गन्ध निष्ठा अथ च समवायेन गुण निष्ठ । अवच्छेदकतावान् गन्धो गुणश्च तन्निष्ठो योऽभावः समवायेन गन्धनिष्ठ कालिकेन गुणनिष्ठवच्छेदकता नास्तीत्याकारकाभावः । तत्प्रतियोगित्वमेव समवायेन गन्धनिष्ठ कालिकेन गुणनिष्ठवच्छेदकतायां वर्तते । अप्रतियोगित्वन्नास्ति । अतः साध्यतावच्छेदकताव्यापकत्वाभावान्नायमभावो लक्षणघटकः । अतो नाव्याप्तिः । શશીશીલા (૬૨) આ અવ્યાતિ દૂર કરવા માટે અમે વૈશિષ્ટય નિયામક જે સંબંધ છે તેમાં ફેરફાર કરશું. સ્વ સામાનાધિકરણ્યને બદલે સ્વ વ્યાપકત્વનો નિવેશ કરશું. સ્વ વ્યાપકત્વનો સંબંધમાં પ્રવેશ થતાં પૂર્વોત સ્થળે જે અભાવ તમે ગ્રહણ કરતાં હતાં તે હવે ગ્રહણ નહીં કરી શકો. કેમકે પૂર્વમાં તમે ગબ્ધ નિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતાને ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટ બનાવતાં હતાં. પરંતુ તે હવે ગ્રહણ નહીં થઈ શકે. ગબ્ધ નિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતા તો કેવલ પૃથ્વીમાં જ રહે છે જયારે ગુણ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતા તો સર્વ જન્ચ દ્રવ્યોમાં છે અર્થાતુ પૃથ્વી કરતાં અધિક દેશમાં વૃત્તિ થશે. અભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા એ વ્યાપક બને તો જ લક્ષણ ઘટક બની શકે. જ્યારે અહીં અભાવીય પ્રતિયોગિતાથી નિરુપિત એવી ગધ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા એ ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા ને વ્યાપક (૨૦) Page #133 -------------------------------------------------------------------------- ________________ ન બનતી હોવાથી સાધ્યતાવછેદકતાથી અભાવીય પ્રતિયોગિતા વચ્છેદકતા એ વિશિષ્ટ નથી બનતી. પરંતુ વિશિષ્ટાચ બનશે. આમ સાધ્યતાવરચ્છેદકતાવિશિષ્ટાચ પ્રતિયોગિતાવરચ્છેદકત હોવાથી પ્રસ્તુત ભેદ એ સાધ્યતાવચ્છેદકતાવિશિષ્ટાન્ય અવચ્છેદકતાનો નિરુપક જ બનશે અનિરુપક નહીં બને. આથી નિરુકત ભેદ એ લસણ ઘટક બની શકે નહીં આથી તે અભાવને લઈને જે અવ્યાતિ આપતાં હતાં તે પણ હવે નહીં આપી શકાય. શંકા :- સાધ્યતાવચ્છેદકતા વ્યાપકત્વનો અર્થ શું છે? સમા :- સાધ્યતાવચ્છેદકતાવન્નિષ્ઠાત્યન્તભાવપ્રતિયોગિત્વમ્. પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદકતી-કાલિક સંબંધથી ગબ્ધ નિષ્ઠા અને સમવાય સંબંધથી ગુણ નિષ્ઠા છે. આ જે અવરચ્છેદકતા છે તેનું અધિકરણ અર્થાત્ અવરચ્છેદકતાવતું-ગધ અને ગુણ થશે. તનિષ્ઠ જે અભાવ-સમવાયેન ગધનિષ્ઠ અને કાલિકેન ગુણ નિષ્ઠાવચ્છેદકતા નાસ્તિ એ પ્રમાણે નો અભાવ મળશે. અને આ અભાવનો પ્રતિયોગિ જ સમવાયેન ગધનિષ્ઠ, કાલિકેન ગુણનિષ્ઠાવચ્છેદકતા બનશે અપ્રતિયોગિ નહીં થાય. આથી સાધ્યતાવચ્છેદકતા ને વ્યાપક ન હોવાથી પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે. પરંતુ કાલિકે ગબ્ધ વિશિષ્ટત્વે સતિ સમવાયેન ગુણ વિશિષ્ટાભાવ લક્ષણ ઘટક બનશે. શંકા: સારું, પૂર્વમાં અમે જે અભાવ લીધો હતો તે વ્યાપક નહોતો બની શકતો આથી એ અભાવ લક્ષણ ઘટક ન બની શકે પરંતુ તમે જે કાલિકેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ સમવાયેલ ગુણ વિશિષ્ટાભાવ (અથતુ શુદ્ધ સાધ્યાભાવી લીધો છે તે સાધ્યતાવચ્છેદકતાને કેવી રીતે વ્યાપક બની શકશે. (૧૮) Page #134 -------------------------------------------------------------------------- ________________ સમા.: તમે સમજયાં નહી, સ્વ સ્વનો વ્યાપ્ય અને વ્યાપક બંને ગણાય છે આ નિયમથી પ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતાને વ્યાપક બની જશે. આમ સાધ્યાભાવ એ सक्षरा घट जनशे. गूढामृतलीला (६३) अस्तु तावत् व्यापकत्व निवेशे पूर्वोक्ताव्याप्ति वारणम् । तथापि विषयितया स्वरूपतः ज्ञानत्व विशिष्ट समवायेन ज्ञानत्वत्वावच्छिन्न विशिष्टस्य तादात्म्येन साध्यतायां ज्ञानत्व हेतावव्याप्तिस्तु दुर्धरैव । तथाहि तत्र साध्याभावपदेन विषयितया ज्ञानत्वत्वावच्छिन्न विशिष्ट समवायेन स्वरूपतः ज्ञानत्ववन्नेत्याकारको भेदोऽपि धर्तुं शक्यते । तद्भेदीयप्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकता विशिष्टैव वर्तते । यतो हि तद्भेदीय प्रतियोगितावच्छेदकतयो नित्वमात्रनिष्ठयोः स्वसामानाधिकरण्यं एवञ्च साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वात् स्वनिरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गतानिरूपकत्व, स्वव्यापकत्वमपि वर्तते । अतो भवत्यभावोऽयं लक्षणघटकः । तदभावाधिकरणम् - विषयितया स्वरूपतः ज्ञानत्वविशिष्ट समवायेन ज्ञानत्वत्वावच्छिन्न ज्ञानम् । तन्निरूपितवृत्तितैव ज्ञानत्वे । वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (६3) भानी सीधुं छे तभे “व्यापउत्प"नो प्रवेश पुरीने पूर्वोत्त અવ્યાતિ દૂર કરી. તો પણ અન્ય સ્થળે અવ્યાતિ તો આવી જ રહી છે. स्थण : विषयिता संबंधथी स्वरुपतः ज्ञानत्प. विशिष्ट, सभवाय संबंधथी ज्ञानत्वत्वापछि. विशिष्टने ताहात्म्य संबंधथीसाध्य, शानत्प-हेतु, भभाव-विषयिता संगंधथी ज्ञानत्यत्वापछि. विशिष्ट समवाय संबंधथी, स्परुपतः शानत्ववान मा प्रभारोनो (९९) Page #135 -------------------------------------------------------------------------- ________________ मे ग्रहएइरशुं. પ્રસ્તુતમાં અભાવીય પ્રતિયોગિતાવછે દકતા એ साध्यतापरछेउ थी विशिष्ट ४ जनशे. विशिष्टान्य नहीं जने. - भठे भेटीय प्रतियोगितावच्छेहता ज्ञानत्व निष्ठ छे. माथी સ્વ સામાનાધિકરણ્ય જતું રહેશે. બંને વિષયિત્વ અને સમવાય સંબંધાવચ્છિન્ન છે આથી સ્વ નિરુપત સંસર્ગતાવચ્છેદકતા પયટ્યધિકરણ ધવચ્છિન્ન સંસર્ગતા નિરુપકત્વ દલ પણ ઘટી જશે. બંને સમનિયત હોવાથી સ્વવ્યાપકત્વ દલ ઘટી જશે.' माथी म भेद सक्षए। घटछ अनी शे. ते मभावनुं અધિકરણ-વિષયના સંબંધથી સ્વરુપતઃ જ્ઞાનત્વ વિશિષ્ટ સમવાય संबंधथी ज्ञानत्वत्पावच्छिन्न विषय: शान जनशे. तनिपित पृत्तिता ४ ज्ञानत्वमा शे. पृत्तित्वाभाव न तां भव्याप्ति मापशे. - गूढामृतलीला (६४) अतस्तदव्याप्तिवारणार्थं साध्यतावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरुपकत्वमित्यत्र साध्यतावच्छेदकता वैशिष्टयमवच्छेदकतायां न स्व सामानाधिकरण्य, स्व निरूपित संसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नसंसर्गताकत्वैतदुभय सम्बन्धेन विवक्षितम्। अपि तु स्वसजातीयत्व, स्वव्यापकत्व, स्वनिरूपितसंसर्गताविशिष्टसंसर्गता-निरुपकत्वमेतत्रितय सम्बन्धेन बोध्यम् । स्व साजात्यञ्च सावच्छिन्नत्व, निरवच्छिन्नत्वैतदन्यतररूपेण । कृते चैतादृशे परिष्कारे विषयितया स्वरूपतः ज्ञानत्व विशिष्ट समवायेन ज्ञानत्वत्वावच्छिन्नविशिष्टवज्ञानत्वादित्यत्र नाव्याप्तिः । तथाहि विषयितया ज्ञानत्वत्वावच्छिन्न विशिष्ट समवायेन स्वरूपतः (१००) Page #136 -------------------------------------------------------------------------- ________________ ज्ञानत्ववभेदीयप्रतियोगितानिरूपितज्ञानत्वत्वावच्छिन्न ज्ञानत्वनिष्ठ विषयित्वसम्बन्धावच्छिन्नावच्छेदकतायां स्वरूपतः ज्ञानत्व निष्ठ विषयित्वसम्बन्धावच्छिन्न निरवच्छिन्नसाध्यतावच्छेदकतायाः स्व व्यापकत्वमेवं स्व निरूपित संसर्गता विशिष्ट संसर्गता निरुपकत्वैतत् द्वितीयतृतीयसम्बन्धयोः सत्त्वेऽपि विषयित्व सम्बन्धावच्छिन्न ज्ञानत्वत्वावच्छिन्न ज्ञानत्व निष्ठ प्रतियोगितावच्छेदकतायाः सावच्छिन्नत्वेन । अथ च विषयित्वसम्बन्धावच्छिन्न स्वरूपतः ज्ञानत्व निष्ठ साध्यतावच्छेदकताया निरवच्छिन्नत्वेन स्व सजातीयत्व स्वरूप प्रथमसम्बन्धाभावेन नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च विषयितया स्वरूपतः ज्ञानत्वविशिष्ट समवायेन ज्ञानत्वत्वावच्छिन्न विशिष्टो न । तद्भेदाधिकरणीभूतघट-पटादिनिरूपितवृत्तित्वाभावस्य ज्ञानत्वे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૬૪) અાથી અા અવ્યાપ્તિને દૂર કરવા માટે “સાધ્યતાવચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદકત્વાનિરુપકત્વઅહીં અવચ્છેદકતાનું વૈશિષ્ટય સ્વ સામાજાધિકરણ્ય, સ્વ નિરુપત સંસર્ગતાવરચ્છેદકતાપયfસ્યધિકરણધમવિચ્છિન્નસંસર્ગતકત્વ આ ઉભય સંબંધથી વિવફા નહી કરીને સ્વ સજાતીયત્વ, સ્વ વ્યાપકત્વ, સ્વ નિરુપિત સંસર્ગતા વિશિષ્ટ સંસર્ગતા નિરુપકત્વ આ ત્રણ संमंधथी ठाए. સાજાત્ય સાવચ્છિન્નત્વ, નિરવચ્છિન્નત્વ અ અન્યતરરુપથી જાણવું આવું કથન કરવાથી તમે વિષયિતા સંબંધથી સ્વરૂપત: ज्ञानत्व विशिष्ट, सभवायेन शानत्वत्वावछिन्नविशिष्ट पद शानत्व આમાં અવ્યામિ નહીં આવે. भळे विषयिता संबंधथी शानत्वत्पावछिन्न विशिष्ट समवाय संपंधथी स्वरुपत: ज्ञानत्वपक्ष भेटीय प्रतियोगिता थी निरुपित ठे शानत्वत्पापरिछन् शानत्व निष्ठ विषयता (१०१) Page #137 -------------------------------------------------------------------------- ________________ संजंधापरिछन्नसाध्यतापछेहता छ, तेमा स्वरुपतः शानत्व निष्ठ વિષયિત્વ સંબંધાવચ્છિન્ન નિરવચ્છિન્ન સાધ્યતાવચ્છેદકતાનું વ્યાપકત્વ, અને સ્વ નિરુપિત સંસર્ગના વિશિષ્ટ સંસર્ગતા નિરુપકત્વ माणंने संपंधो रहेपा छतां पा स्व सठातीयत्व संबंध नही ठाय. भले विषयित्व संबंधापछि शानत्पत्वापछि. शानत्व निष्ठ प्रतियोगितावछता सापछिन रोपाथी मने. विषयिता સંબંધથી સ્વરુપતઃ જ્ઞાનત્વ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતા નિરવચ્છિન્ન शेपाथी मा म भाप सक्षए घट नहीं जनी शडे. ___ सक्ष[ घटऽ म भाप साध्याभाव ४ जनी शशे. भा भेनु अधि:२५ - घट, पटाटि जनशे. तनिरुपित पृत्तिता घटत्प, पटत्पादिभां, वृत्तित्वाभाव ज्ञानत्वमा ४ तां मोछ घोष नहीं मावे. गूढामृतलीला (६५) भवता साध्य निष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकावच्छिन्नत्वं निवेशितम् । तेन तत्तद्वह्नित्वावच्छिन्नाभावमादाय नाव्याप्तिरित्युक्तम् । अत्र किञ्चिद् विचार्यते । ___ “सम्भवति च लघुधर्मगुरौ तदभावात्” इति नियमाङ्गीकारेऽति प्रसङ्गाद्यनापादक लघुधर्मसमानाधिकरण गुरोरनवच्छेदकत्वस्य दीधितिकारैरभिधानात् । एवं स्वीकारे प्रमेयवहिमान् धूमादित्यादावव्याप्तिः । यतो हि साध्यः प्रमेयवह्निः, साध्याभावः प्रमेयवहित्वावच्छिन्न प्रतियोगिताकाभावः । स चाप्रसिद्धः पूर्वोक्तनियमात् । अतः साध्याभावस्य लक्षणघटकाभावपदेनागृहीततयाव्याप्तिः । શશીશીલા (६५) तमे साध्यनिष्ठप्रतियोगितामा साध्यतावच्छेछा (१०२) Page #138 -------------------------------------------------------------------------- ________________ વચ્છિન્નત્વ દલનો પ્રવેશ કર્યો છે. જેનું કારણ તમે પૂર્વમાં બતાવ્યું છે કે તદ્દ તદ્દ વહિ: નાસ્તિ આ અભાવ લઈને દોષ ન આપી શકાય માટે જ નિરુત દલનો પ્રવેશ કરેલ છે. અહીં કાંઈક તેના માટે વિચારણા કરાય છે. આ દલનો નિવેશ કરવા છતાં પણ અવ્યાપ્તિ દોષ તો આવે જ છે. સ્થળ : પ્રમેયવહિમાન ધૂમાÇ એક નિયમ છે કે “સમ્ભવતિ લધુધર્મ ગુરૌ તદભાવાત્” આ નિયમનો સ્વીકાર કરતાં દીધિતિકારે કહ્યું છે કે અતિવ્યાપ્તિ ઈત્યાદિ દોષ જો ન લાગતો હોય તો લઘુધર્મનો સમાનાધિકરણ એવો ગુરુધર્મ અવચ્છેદક બની શકતો નથી. હવે અવ્યાપ્તિ દોષ બતાવતાં કહે છે. પ્રસ્તુતમાં સાધ્વ-પ્રમેયવહિ, સાધ્યાભાવ-પ્રમેયવહિત્પાવચ્છિન્નપ્રતિયોગિતાકપ્રમેયવહ્રયભાવ, આ પ્રમેયવÇચભાવ તો અપ્રસિદ્ધ છે, નિરુત નિયમને આધારે. અહીં વહ્નિત્વ એ લઘુધર્મ છે જ્યારે ગુરુધર્મ પ્રમેયત્વ થી વિશિષ્ટ વહિત્વ છે. નિયમાનુસાર ગુરુધર્મીય પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનતાં સાધ્યાભાવ લક્ષણ ઘટક નહીં બની શકે. આથી અવ્યાપ્તિ આવશે. गूढामृतलीला (६६) प्रमेयवह्निमान् धूमादित्यत्र साध्यतावच्छेदकीभूत प्रमेय वह्नित्वावच्छिन्नप्रतियोगिताया अप्रसिद्धावपि तद् घटक वह्नित्वावच्छिन्न प्रतियोगितायाः प्रसिद्धतया तामदायैव लक्षणसमन्वय सम्भवः । तथा हि साध्यः प्रमेयवह्निः साध्याभावो वह्नित्वावच्छिन्न प्रतियोगिताकवह्न्यभावः । तदधिकरणम्- जलहूदादिकम्, तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । (૩૦૩) Page #139 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૬૬) તમારી વાત ઠીક છે, પણ અમે જે રીતે કહીએ છીએ તે રીતે અમને કોઈ જ દોષ નથી આવતો. પ્રસ્તુત સ્થળ પ્રમેયવર્તિમાન્ ધૂમાત્ માં અમે એમ કહીએ છીએ કે સાધ્યતાવચ્છેદકીભૂત પ્રમેયવલિંવાવચ્છિન પ્રતિયોગિતા ભલે અપ્રસિદ્ધ છે તો પણ તેના ઘટકભૂત જે વહ્નિત્વ છે તાદેશ વહિવાવચ્છિન્નપ્રતિયોગિતા તો પ્રસિદ્ધ જ છે. આથી વહિવાવચ્છિન્ન વર્ચભાવીય પ્રતિયોગિતાને ગ્રહણ કરીને લક્ષણ સમન્વય થઈ જશે. આમ સાધ્ય-પ્રમેયવ, સાધ્યાભાવ-વલિંવાવચ્છિન્ન પ્રતિયોગિતાકવચભાવ, સાધ્યાભાવાધિકરણ-જલકૂદાદિ, તનિરુપત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. गूढामृतलीला (६७) एवं पूर्वोक्तक्रममाश्रित्य महानसीय वहिमान् धूमादित्यत्राति व्याप्तिः । प्रस्तुतस्थलंत्वसद्धेतोरेव । यतो हि धूमस्य पर्वतादावपि सत्त्वेन महानसीय वहः संयोग सम्बन्धेन महानसे एव विद्यमानत्वेन नाऽयं सद्धेतुः । “व्याप्ति पक्षधर्मताविरहितत्वरूपासद्धेतुलक्षणस्य तत्राक्षतत्वात्” । तथा हि साध्यो महानसीय वह्निः, साध्याभावः वह्नित्वावच्छिन्न प्रतियोगिताकाभावः । तदधिकरणं जलहूदादिकम्, तन्निरूपित वृत्तिता मीनादौ, वृत्तित्वाभावस्य धूमे सत्त्वादतिવ્યતિઃ શશીશીલા (૬૭) અહા, હા! શું તમે નવી જ પદ્ધતિ બતાવી છે. જો આ રીતે પ્રમેયવર્તમાન માં દોષ દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો (૦૪) Page #140 -------------------------------------------------------------------------- ________________ તો પછી માનસીયવતિમાનું ધૂમતુ માં અતિવ્યાતિ આવી જશે. પ્રસ્તુત સ્થળ એ અસહેતુવાળું છે. કેમકે ધૂમરુપ હેતુ તો પર્વતાદિમાં પણ છે જ્યારે માનસીય વહ્નિ સંયોગ સંબંધથી મહાનસમાં જ વિદ્યમાન છે પર્વતાદિમાં માનસીય વન્યભાવ મળશે આથી આ અસહેતુ છે. અને અસતુનું જે લક્ષણ છે તે અહીં અખંડિત જ છે. લક્ષણ : “વ્યાતિપક્ષધર્મતાવિરત્વિ ” વ્યાપ્તિ અને પક્ષ ધર્મતાથી રહિત જે છે હેતુ છે તે અસતુ જાણવો. શંકા : અતિવ્યાતિ કેવી રીતે આવે છે? સમા. : તમે તો સાધ્યતાવરચ્છેદક ઘટકીભૂત અભાવ ગ્રહણ કરો છો. તાદશ અભાવ લઈને તમે પૂર્વમાં દોષ દૂર કર્યો હતો. તે જ પદ્ધતિથી અમે માનસીયતમાનું રુપ સાધ્યમ માનસીય વહિવાવચ્છિન્નપ્રતિયોગિતાકમાનસીયવહચભાવ ન લેતાં તેના ઘટકભૂત કેવલ વહ્નિત્વાવચ્છિત્રપ્રતિયોગિતાકવચભાવ લઈશું. આમ સાધ્ય-માનસીયવર્તિ, સાધ્યાભાવ-વહ્નિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકવયભાવ, તેનું અધિકરણ-જલદૂદાદિ, તત્રિપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અતિવ્યાતિ આવશે. गूढामृतलीला (६८) अतस्तद् वारणाय साध्यतावच्छेदकता पर्याप्त्यधिकरण धर्मावच्छिन्न प्रतियोगितायां विवक्षणीयतया भवति पूर्वोक्तातिव्याप्ति वारणम् । पर्याप्तिनिवेशे लक्षणस्वरूपन्तावत् - साध्यतावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकरूपवृत्ति प्रतियोगिताकाभावाधिकरण निरूपितवृत्तित्वाभावो व्याप्तिः । तथा च प्रकृते साध्यतावच्छेदकता महानसीयत्व वह्नित्व निष्ठ, पर्याप्ति (૨૦) Page #141 -------------------------------------------------------------------------- ________________ सम्बन्धेनावच्छेदकता महानसीयत्वे वह्नित्वे च तिष्ठति । अतोऽनुयोगिता महानसीयत्व वह्नित्व निष्ठ । अनुयोगितावच्छेदकरूपम्-महानसीयत्ववह्नित्वगतं द्वित्वम् । तादृश रूपावच्छिन्ना या साध्यतावच्छेदकता पर्याप्त्यधिकरणो धर्मः - महानसीयत्व वह्नित्वरूपो धर्मः । तद्धर्मावच्छिन्न प्रतियोगिताकाभावः - न हि केवलं वह्नित्वा वच्छिन्नप्रतियोगिताकाभावः, अपि तु महानसीयवह्नित्वावच्छिन्न प्रतियोगिताकाभाव एव । तदधिकरणम्-पर्वतादिकम्, तन्निरूपित वृत्तितैव धूमे, वृत्तित्वाभावस्या भावान्नातिव्याप्तिः । શશીશીલા (૬૮) આ અતિવ્યાતિને દૂર કરવા માટે લક્ષણમાં અમે થોડો કે રફાર કરશે. પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છ દકતા પર્યાધિકરણધર્માવચ્છિન્નત્વ નો પ્રવેશ કરશું. જેથી પૂર્વોક્ત અતિવ્યાતિ દૂર થઈ જશે. - લસણ સ્વરુપ : સાધ્યતાવચ્છેદકતાત્વાવચ્છિ પ્રતિયોગિતાક પયત્યયાિતાવછે દક રૂપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવાધિકરણનિરૂપિત વૃત્તિવાભાવો વ્યાતિ :. લસણ આ પ્રમાણે કરવાથી હવે તમે કેવલ વચભાવ નહીં લઈ શકો કેમકે પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદકતા-માનસીયત્વ, વહ્નિત્વ નિષ્ઠા; તાદેશ સાધ્યતાવચ્છેદકતાવાવરિષ્ઠસાવચ્છેદકતામાનસીયત્વ, વતત્વમાં; આ અવચ્છેદકતા પયત સંબંધથીમાનસીયત વહ્નિત્વમાં રહેશે. પતિ સંબંધનો અનુયોગમાનસીયત્વ વહ્નિત્વ બનશે. અનુયોગિતાવચ્છ દકરુપમાનસીયત્વ વહ્નિત્વગધિત્વ બનશે. તાશ રુપાવચ્છિન્ન જે સાધ્યતાવચ્છેદકતા પર્યાધિકરણ ધર્મ માનસીયત્વ વહ્નિત્વ રુપ ધર્મ જ થશે. તાદેશધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવમહાનલીયવહ્નિવાવરિચ્છન્નપ્રતિયોગિતાક મહાનસીયવતયભાવ જ (૩૦૬) Page #142 -------------------------------------------------------------------------- ________________ થશે. કેવલ વહુચભાવ નહીં બની શકે. આમ સાધ્યાભાવ-માનસીયવડ્યભાવ તેનું અધિકરણપર્વતાદિ તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અતિવ્યાતિ નહીં આવે. गूढामृतलीला (६९) भवता साध्यतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वं निवेश्य महानसीयवह्निमान् धूमादित्यादौ यथातिव्याप्तिर्वारिता तथैव पूर्वोक्त प्रमेयवहिमान् धूमादित्यादावव्याप्तिः दुरुद्धरैव । तथाहि प्रकृते साध्यतावच्छेदकता-प्रमेयवह्नित्वनिष्ठ, साध्यतावच्छेदकताया पर्याप्तिसम्बन्धेनाधिकरणम् - प्रमेयत्वं वह्नित्वञ्च, तद्धर्मावच्छिन्नप्रतियोगिताकाभावः - नहि केवलं वह्नित्वावच्छिन्न प्रतियोगिताकाभावः । अपि तु प्रमेयवह्नित्वावच्छिन्नप्रतियोगिताकाभाव एव । तादृशाभावीयप्रतियोगितायां लघुधर्मसमनियतगुरुभूत प्रमेयवह्नित्वावच्छिन्नप्रतियोगिताऽप्रसिद्धयाव्याप्तिः । શશીશીલા . (૬૯) “ઈતો વ્યાધ: ઈતdટી” આ ચાય અહીં બરોબર લાગે છે. તમે પ્રતિયોગિતામાં સાધ્યાવચ્છેદકતા પત્યધિકરણધમવિચ્છિન્નત્વનો પ્રવેશ કરીને જે રીતે માનસીય વર્તિમાન ધૂમાતુ માં અતિવાતિ દૂર કરી તે જ રીતથી પ્રમેયવતિમાનું ધૂમતુ માં અવ્યાતિ આવી જશે. જો પર્યાતિ ઘટિત લક્ષણ કરશો તો અવ્યાપ્તિ આવશે. અને જો પતિ ઘટિત લક્ષણ નહીં બનાવો તો મહાનસીયવર્તિમાનું ધૂમાતમાં અતિવ્યાપ્તિ આવશે. આથી બંને બાજુથી તમે ફસાયેલાં છો. (૧૦૭) Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયવહિમાન્ ધૂમામાં અવ્યાપ્તિ કેવી રીતે આવે છે તે બતાવે છે પ્રસ્તુતમાં સાધ્યતાવચ્છેદકતા-પ્રમેયવહ્નિત્વમાં, साध्यतावच्छेदृतानुं पर्याप्ति संबंधथी अधिकरण- प्रमेयत्व, वह्नित्व, તાદશધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ-શુદ્ધ વહિત્પાવચ્છિન્ન પ્રતિયોગિતાકવન્યભાવ ન બનતાં પ્રમેયવહ્નિત્પાવચ્છિન્ન પ્રતિયોગિતાક પ્રમેયવÇચભાવ જ યશે. અને આ પ્રમેયવÇચભાવીય પ્રતિયોગિતા તો અપ્રસિદ્ધ જ છે જે અમે પૂર્વમાં જણાવી જ દીધું છે. આમ અપ્રસિદ્ધિ થવાથી અવ્યાપ્તિ આવશે. गूढामृतलीला (७०) भवता महानसीयवह्निमान् धूमादित्यत्रातिव्याप्तिवारणाय पर्याप्ति र्निवेश्यते । तेन च प्रमेयवह्निमान् धूमादित्यत्राव्याप्तिः प्रसाधिता । तन्न प्रतिभाति सम्यक् । यतो हि पर्वतो धूमवान् वह्नेरित्यत्र धूमाभावाधिकरण जलहूदादि निरूपित वृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वेनातिव्याप्तिः । अतस्तद् वारणाय साध्याभावाधिकरणनिरूपितवृत्तित्वाभाव इत्यत्र साध्यतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकाभाववद् वृत्तित्वत्वावच्छिन्नप्रतियोगिताकाभावस्यैव विवक्षितत्वात् । (अर्थात् वृत्तित्वसामान्याभावं निवेश्यते) कृते चैतादृशे निवेशे धूमत्वावच्छिन्नप्रतियोगिताकाभाववद् वृत्तित्वसामान्यान्तर्गतायोगोलकनिरूपितवृत्तितापि जाता । वृत्तित्वाभावस्य वह्नावभावान्नातिव्याप्तिः । तथैव महानसीय वह्निमान् धूमादित्यत्रापि महानसीयवह्नित्वावच्छिन्नप्रतियोगिताकाभाववत् वृत्तित्व सामान्यान्तर्गत पर्वतनिरूपित - वृत्तिताप्यस्ति, वृत्तित्वाभावस्याभावान्नातिव्याप्तिः । तद् वारणाय न्यूनवारक पर्याप्तेरनावश्यकत्वेन प्रमेयवह्निमान् धूमादित्यत्र वह्नित्वावच्छिन्न प्रतियोगिताकाभावाधिकरण जलहूदनिरूपितवृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वान्नाव्याप्तिः । (१०८) Page #144 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૧૦) તમે ચિંતા ન કરો. કેમકે અમે પર્યાતિ ઘટિત લક્ષણ જ નહીં બનાવીએ. શંકા : તો તો પછી મહાનસીયવલિમાનું ધૂમાતુ માં અતિવ્યાતિ ઉભી રહેશે. સમા. તે અતિવ્યાતિનું વારણ તો અમે બીજી રીતે કરશું. તમે માનસીયવ&િમાનું ધૂમાલૂમાં અતિવ્યાતિને દૂર કરવા માટે પતિનો પ્રવેશ કરો છો પણ તે યુત નથી. ' પર્વતો ધૂમવાનું વર્તે: આ અસહેતુ સ્થળમાં અતિવ્યાતિ આવે છે. કેમકે સાધ્ય-ધૂમ, સાધ્યાભાવ-ધૂમાભાવ, તાધિકરણજલદ તત્રિરુપિત વૃત્તિવાભાવ-વહ્નિમાં જતાં અતિવ્યાતિ આવશે. તમે અહીં વૃત્તિત્વ સામાન્યાભાવનું કથન તો કર્યું નથી તેથી જેમ અયોગોલક તમે લો તેમ અમે જલદ લઈને તમને દોષ તો આપી જ શકીએ છીએ. “વાદિ ભદ્ર ન પશ્યતિ” આમ આ અતિવ્યાતિનું વારણ કરવા માટે તમારે સાધ્યાભાવાધિકરણનિરુપતવૃત્તિવાભાવ નો અર્થ સાધ્યતાવરચ્છેદકા- વરિચ્છન્ન પ્રતિયોગિતા કામાવાધિકરણ નિરૂપિત વૃત્તિવત્નાવચ્છિ. પ્રતિયોગિતાકાભાવ કરવો પડશે જેથી ધૂમાભાવાધિકરણ જલદ ન લઈ શકાય કેમકે ધૂમવાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવાધિકરણમાં વૃત્તિત્વ સામાન્ય ની અંદર તો જેમ જલદ નિરૂપિત વૃત્તિતા છે. તેમ અયોગોલક નિરુપિત વૃત્તિતા પણ છે આથી વૃત્તિવાભાવ વહ્નિરુપ હેતુમાં ન જતાં અતિવ્યાતિ નહીં આવે જે રીતે અહીં અતિવ્યાતિ દૂર કરવા માટે તમે આ પરિષ્કાર કર્યો છે તે પરિષ્કાર દ્વારા (૨૦) Page #145 -------------------------------------------------------------------------- ________________ જ માનસીયવલિંમાનું ધૂમાત્ માં પણ અતિવ્યાતિ દૂર થઈ જશે. મહાનલીયવલિમાનું ધૂમા આ સ્થળમાં પણ માનસીયવહ્નિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવવ૬ વૃત્તિત્વ સામાન્યની અંદર પર્વત નિરુપત વૃત્તિતા પણ છે. આ સાધ્યાભાવાધિકરણ પર્વતની અંદર ધૂમ હેતુની વૃત્તિ જ છે. વૃત્તિવાભાવ ન જતાં અતિવ્યાતિ નહીં આવે આ અતિવ્યાતિને દૂર કરવા તમે પૂર્વમાં જે જૂનવારક પતિનો પ્રવેશ કરવાનું કહેતાં હતાં તે હવે નિરર્થક જશે કેમકે અતિવ્યાતિ તો નિરુકૃત પરિષ્કાર દ્વારા જ દૂર થઈ જાય છે. આમ પ્રમેયવતિમાનું ધૂમાત્ માં વહ્નિત્વાવરિષ્ઠ પ્રતિયોગિતાકાભાવ- વભાવ, તાદશ વચભાવાધિકરણજલદ, તત્રિરુપત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અવ્યાતિ નહીં આવે. गूढामृतलीला (७१) भवता वृत्तित्वसामान्यभावं निवेश्य पूर्वोक्तातिव्याप्तिवारणं कृतम् । एवञ्च पर्याप्ति निवेशोऽनावश्यकत्वेन प्रमेयवह्निमान् धूमादित्यत्राव्याप्ति रिता । तन्न युक्तम् । यतो हि वह्रिघटान्यतरवान् धूमादित्यादावव्याप्तिः । तथाहि साध्यतावच्छेदकावच्छिन्नप्रतियोगिताकाभावपदेन घटत्वावच्छिन्नप्रतियोगिताकाभावोऽपि धर्तुं शक्यते । तदभावाधिकरणीभूतपर्वतादिनिरूपितवृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । अतस्तद् वारणाय न्यूनवारकपर्याप्तेरा वश्यकत्वेन प्रमेयवह्रिसाध्यक धूमहेतुकस्थलेऽव्याप्तिः दुर्धरैव । - શશીશીલા (૦૧) તમે વૃત્તિત્વ સામાચાભાવ નો પ્રવેશ કરીને પૂર્વોત અતિવાસિને દૂર કરી તેમજ પતિ ઘટિત લક્ષણનો નિવેશ અનાવશ્યક બનાવાથી પ્રમેયવલિમાનું ધૂમાત્ માં પણ અવ્યાતિ દૂર (૨૦) Page #146 -------------------------------------------------------------------------- ________________ કરી પરંતુ આ યુક્ત નથી કેમકે અન્ય સ્થળે અવ્યાપ્તિ આવે છે. સ્થળ : વહિયટાન્યતરવાન્ ધૂમાત્ ધ્યાન રાખવું કે પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનશે ત્યાં પ્રમેયવહિમાન્ ધૂમાત્ માં અવ્યાપ્તિ આવશે. અહીં સાધ્યતાવચ્છેદકાવચ્છિ. પ્રતિયોગિતાકાભાવ આ પદ દ્વારા ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ પણ ગ્રહણ કરી શકાય છે કેમકે “યોરેક: અન્યતર:” આથી સાધ્યાભાવ પદથી ઘટાભાવ પણ લેવાશે. આમ સાધ્યાભાવધિકરણ-પર્વતાદિ, તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ. આ અવ્યાતિને દૂર કરવા માટે પર્યાતિનો નિવેશ આવશ્યક છે. પર્યાસિટિત લક્ષણ : સાધ્યતાવચ્છેદકતાત્પાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદક રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિત્વાભાવો વ્યાપ્તિ. રુપવૃત્તિત્વગ્ન સ્વનિરુપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકપર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદકસમ્બન્ધન બોધ્યમ્. લક્ષણ સમન્વય : પ્રસ્તુત સ્થળ વહિઘટાન્યતરવાન્ ધૂમાÇ માં અભાવ ઘટાભાવ લઈશું. અહીં સાધ્ય વહિઘટાન્યતર, સાધ્યતાવÔદક-વહ્રિધટાન્યતરત્વ, તાશવહ્રિષટાન્યતરસ્વા વચ્છિન્નાવÒદકતા -વહિઘટાન્યતરનિષ્ઠાવચ્છેદકતા આ અવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધનો તેનો અનુયોગિતાવચ્છેદકરુપ-વહ્નિ ઘટાન્યતરત્વ ગત દ્વિત્વમાં જશે. અભાવીય પ્રતિયોગિતામાં જો રુપવૃત્તિ સમાન થશે તો જ અભાવ લક્ષણ ઘટક બનશે અહીં સ્વ નિરુપિતાવચ્છેદકતાધટત્વનિષ્ઠાવચ્છેદકતા, તાદેશઅવચ્છેદકતાÇાવચ્છિન્ન (???) Page #147 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगिताऽपर्याप्त्यनुयोगिता-घटत्वमां, मनुयोगितावरछेछ घटत्वगत सेउत्प छे. माभ रुपवृत्ति समान न यतां घटाभाव से લસણ ઘટક નહીં બની શકે. આથી ઘટાભાવ લઈને જે અવ્યાતિ भापती स्ती ते नहीं मापे मही तमारे समाप पलिघटान्यतराभाव ४ सेपो पऽशे. माम साध्यामाप-पलिघटान्यतरामाप, तधिरसङ्गठ, तनिरुपित वृत्तिता-भीनाटिभां, वृत्तित्वाभाव-धूभभां तां લક્ષણ સમન્વય થઈ જશે. परंतु पर्याप्ति घटित सक्षए। जनतां ४ पूर्वोत प्रमेयपलिभान् ધૂમાત્ માં અવ્યાતિ તો ઉભી જ રહેશે. गूढामृतलीला (७२) अत्र केचित् साक्षादवच्छेदकत्वस्यैव प्रतियोगितावच्छेदकत्वमितिनियममाश्रित्य प्रतियोग्यंशे साध्यतानिरूपित साक्षादवच्छेदकताश्रयधर्मावच्छिन्नत्वं निवेश्यान्यतरत्वघटकभेद विशेषणतया परम्परया साध्यतावच्छेदक घटत्वावच्छिन्न प्रतियोगिताकाभावमादायाव्याप्तिः सम्भवत्येव नहि । यतो हि प्रतियोग्यंशे साध्यतानिरूपित साक्षादवच्छेदकताया प्रवेशेन प्रकृते यो हि घटत्वावच्छिन्नप्रतियोगिताकाभावः तदभावीय प्रतियोगितावच्छेदकताया साक्षादवच्छेदकत्वाभावेन लक्षणघटकाभावपदेन वक्तुमशक्यत्वात् । लक्षणघटकाभावपदेन वहिघटान्यतरन्नास्तीत्याकारकाभावः, तदधिकरणजलहूदादि निरूपित वृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वेनाव्याप्त्यसम्भवान्न्यूनवारकपर्याप्ते नैष्फल्यमिति वदन्ति तन्न । શશીશીલા (७२) भरे, पलिघटान्यतरवान् धूभात् मां भव्यातिने दूर કરવા માટે પર્યાતિઘટિત લક્ષણ બનાવવું જરૂરી નથી. આ અવ્યાતિ Page #148 -------------------------------------------------------------------------- ________________ તો અન્ય રીતે પણ દૂર થઈ શકે. પ્રતિયોગ્યેશમાં “સાધ્યતાનિરુપિત સાક્ષાદવચ્છેદકતાશ્રય ધર્માવચ્છિન્નત્વ” નો નિવેશ કરશું અહી પૂર્વમાં જે પ્રમાણે જણાવ્યું હતું કે “સાક્ષાદવચ્છેદકચૈવ પ્રતિયોગિતાવરચ્છેદકત્વ” સાક્ષાત્ જે અવરચ્છેદક હોય તે જ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે. આ નિયમનો સ્વીકાર થતાં જ હવે તમે ઘટાભાવ નહીં લઈ શકો કેમકે વઘિટાચતરત્વ અર્થાત્ “વલિંઘટભિન્ન ભિન્નત્વમ્” અહીં ઘટત્વ એ પરંપરાથી વિશેષણ બનવાથી સાધ્યતાવચ્છેદક ઘટત્નાવચ્છિન્નપ્રતિયોગિતા ઘટાભાવ લઈને દોષ આપી જ ન શકાય. કેમકે પ્રતિયોગી અંશમાં સાધ્યતા નિરુપિત સાક્ષાત્ અવચ્છેદકતાનો પ્રવેશ કરેલ છે. પ્રસ્તુતમાં ઘટાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ-ઘટાભાવ, એ ઘટાભાવીય પ્રતિયોગિતાવરચ્છેદકતામાં અન્યતરત્વ સાક્ષાત્ અવચ્છેદક ન હોવાથી સાધ્યાભાવ પદ દ્વારા તે લઈ શકાશે નહિ. પરંતુ સાધ્યભાવ દ્વારા વલિંપટાન્યતરાભાવ જ લઈ શકાશે. આમ સાધ્યાભાવ-વત્રિઘટાન્યતરાભાવ, તદધિકરણજલહૂદાદિ તત્રિરૂપિત વૃત્તિતા-મીરાદિ, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થતાં અવ્યાતિ દૂર થઈ જશે. આથી જૂનવારક પતિનો નિવેશ કરવો અનાવશ્યક થઈ જશે. જો તમે અાવું કથન કરો તો ન કરતાં. गूढामृतलीला (७३) वहिघटान्यतरवान् धूमादित्यादौ साध्यतानिरूपित साक्षादवच्छेदकताश्रयधर्मावच्छिन्नत्वं निवेश्याव्याप्तिस्तु वारिता । परन्तु विषयितया वहित्वत्वावच्छिन्नविशिष्टस्य तादात्म्येन साध्यतायां तज्ज्ञानत्वस्वरूपहेतावવ્યાતિઃ | (૨૩) Page #149 -------------------------------------------------------------------------- ________________ तथाहि वह्नित्व निष्ठ निरवच्छिन्न प्रतियोगितावच्छेदकताक स्वरूपतः विषयितया वह्नित्ववन्नेत्याकारकभेदोऽपि साध्याभावपदेन धर्तुं शक्यते । तभेदाधिकरणं - विषयितया वह्नित्वत्वावच्छिन्नविशिष्टज्ञानम् । तन्निरूपितवृत्तितैव तज्ज्ञानत्वरूपहेतौ विद्यमानत्वात् । वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । तद् वारणाय न्यूनवारकपर्याप्तेरावश्यकत्वेन प्रमेयवहिमान् धूमादित्यादावव्याप्तिः। શશશીલા (93) ભલે તમે વઘિટાચતરવાનું ધૂમાત્ માં સાધ્યતા નિરુપિત સાક્ષાત્ અવચ્છેદકતાશ્રયધર્માવચ્છિન્નત્વનો પ્રવેશ કરીને અવ્યાતિ દૂર કરી તો પણ વિષયિતા સંબંધથી વહ્નિવવાવચ્છિન્ન વિશિષ્ટને તાદાભ્યસંબંધથી સાધ્ય કરતાં અને તદ્જ્ઞાનત્વ-હેતુ બનાવતાં અવ્યાતિ તો આવશે જ. અહીં સાધ્યભાવ - સ્વરુપતઃ વિષયિતા સંબંધથી વહ્નિત્વવત્ર આ ભેદ ગ્રહણ કરીશું. આ ભેદનું અધિકરણ-વિષયિતા સંબંધથી વાતત્વવાવચ્છિન્ન વિશિષ્ટ જ્ઞાન બનશે. તાંત્રિરુપિત વૃત્તિતા જ તદ્જ્ઞાનત્વ રુપ હેતુમાં વિદ્યમાન છે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાતિ આવશે. આ અવ્યાતિને દૂર કરવા માટે તમારે જૂનવારક પતિનો પ્રવેશ આવશ્યક થઈ પડશે. પતિ ઘટિત લક્ષણ બનાવતાં જ અવ્યાતિ દૂર થઈ જશે કેમકે સાણતાવરચ્છેદક અને પ્રતિયોગિતાવરચ્છેદક બંનેની રુપવૃત્તિતા સમાન નહીં આવે સાધ્યતાવરચ્છેદકતા સાવચ્છિન્ના છે જયારે પ્રતિયોગિતાવચ્છેદકતા નિરવચ્છિન્ના છે. લસણ : સાધ્યતાવચ્છેદકતાવાવચ્છિન્નપ્રતિયોગિતાક પયટ્સનુયોગિતાવચ્છેદક રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિઃ (૨૪) Page #150 -------------------------------------------------------------------------- ________________ સમન્વય : સાધ્યતાવરચ્છેદકતા - વતિત્વનિષ્ઠા, તાદેશ વહિન્દુત્વાચ્છિન્નાવચ્છેદકતા વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતા, આ વતિત્વનિષ્ઠાવચ્છેદકતા છે પ્રતિયોગિ જે પયtત સંબંધનો એનો અનુયોગી - વતિત્વ, અનુયોગિતાવચ્છેદક-વહ્નિતત્વ. કેમકે વહ્નિત્વ એ સાવચ્છિન્ન છે. વસ્તિત્વનો સાધ્યમાં વતત્વત્વેન ઉલ્લેખ કર્યો છે માટે સાવચ્છિન્ન છે (“ઉત્તિર્ણમાના ગતિઃ વિષ્યિવેગ માસ"I) રુપવૃત્તિત્વખ્ય સ્વનિરુપતાવચ્છ દકતા–ાવચ્છિત્ર પ્રતિયોગિતાક પર્યાસ્યનુયોગિતાવચ્છેદક સમ્બન્ધન | સ્વ - સ્વરુપતા વિષયિતા સંબંધથી વહ્નિત્વવેદ સ્વનિરુપિતાવરચ્છેદકતા-વહ્નિત્વનિષ્ઠાવરણે દકતા તાદેશ વર્તિત્વવાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાસ્યનુયોગિતા-વતિત્વ નિષ્ઠા અનુયોગિતાવછે. વહ્નિતત્વ ન બનતાં વહ્નિત્વ ગત એકત્વ બનશે કેમકે અહીં અભાવ સ્વરુપતઃ લીધો છે જે નિરવચ્છિન્ન છે. આથી વહ્નિતત્વ અવચ્છેદક ન બની શકે (“નુત્તિરધ્યમના નાતિઃ સ્વરૂપતિઃ ભારતે”) રુપવૃત્તિ સમાન ન થતાં આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. પરંતુ સાધ્યાભાવ “વર્તિત્વવાવચ્છિ, વિશિષ્ટ ન” ભેદ લઈને લસણ સમન્વય થઈ જશે. લક્ષણ પયંતિઘટિત બન્યું છે આથી પ્રમેયવર્તિમાનું ધૂમાત્ માં અવ્યાપ્તિ તો ઉભી જ છે. હામૃતીના (७४) कृतेऽपि पर्याप्तिनिवेशे दोषस्तु सम्भवत्येव । तथा च विषयितया स्वरूपतः वह्नित्वविशिष्टस्य तादात्म्येन साध्यतायां तज्ज्ञानत्व रूपहेतावव्याप्तिः । तथाहि साध्यतावच्छेदकता पर्याप्त्यधिकरण वह्नित्व घटित वह्नित्वत्वावच्छिन्ना वच्छिन्नं नेत्याकारकभेदोऽपि साध्याभावपदेन धर्तुं शक्यते । तादृश प्रतियोगिताकभेदाधिकरणं - स्वरूपतः वह्नित्व विषयकं ज्ञानम्, तन्निरूपितवृत्तितैव तज्ज्ञानत्वे । Page #151 -------------------------------------------------------------------------- ________________ वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अतस्तद् वारणाय साध्यतावच्छेदकविशिष्टावच्छेदकताप्रतियोगिकत्वं विवक्षणीयम् । वैशिष्टयञ्च स्व सजातीयत्व स्व समानाधिकरणत्व, स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वैतत्त्रितय सम्बन्धेन बोध्यम् । तथा च स्वरूपतः वह्नित्वस्य साध्यतावच्छेदकस्थले वह्नित्वत्वावच्छिन्नावच्छेदकताया इव वह्नित्वत्वेन वहित्वस्य साध्यतावच्छेदकतायां वह्नित्वनिष्ठ निरवच्छिन्नावच्छेदकताया साध्यतावच्छेदकता साजात्यविरहेण ताद्दशावच्छेदकताप्रतियोगिताकभेदमादाय नाव्याप्तिः । तद् वारणाय न्यूनवारकपर्याप्तेरनावश्यकत्वेन न पूर्वोक्ताव्याप्तिः । શશીશીલા (૭૪) અમે તો કહીએ છીએ કે તમે પયતિઘટિત લક્ષણ બનાવશો તો પણ દોષ તો ઉભો જ છે. સ્થળ : વિષયિતા સંબંધથી સ્વરુપત: વહ્નિત્વ વિશિષ્ટ ને તાદાભ્ય સંબંધથી - સાધ્ય અને તદ્જ્ઞાનત્વ - હેતુ અહીં આવ્યાતિ આવી જશે. સાધ્યતાવરચ્છેદકતા પયત્યધિકરણ-વહ્નિત્વ, તાદશ વર્તિત્વ ઘટિત, વહ્નિત્નાવચ્છિન્નાવચ્છિન્ન ન આ ભેદ સાધ્યાભાવ દ્વારા ગ્રહણ કરશું. તાદેશ વહિવત્નાવચ્છિન્નનાવચ્છિનાધિકરણ - સ્વરુપતઃ વહ્નિત્વ વિષયક જ્ઞાન બનશે. તત્રિરૂપિત વૃત્તિતા જ તજ્ઞાનત્વમાં જશે. વૃત્તિવાભાવ ન જતાં અવ્યાતિ. આથી આ અવ્યાતિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક વિશિષ્ટાવચ્છેદકતા, પ્રતિયોગિકત્વની વિવફા કરશું આથી લસણ આ પ્રમાણે થશે. સાધ્યતાવચ્છેદકવિશિષ્ટાવચ્છેદકતાક પ્રતિયોગિતાકા ભાવાધિકરણ નિરુપત વૃત્તિવાભાવો વ્યાતિ” અવચ્છેદકતામાં વૈશિષ્ટયં ચ - સ્વ સજાતીયત્વ, સ્વ સામાનાધિકરણ્યત્વ, (૨૬) Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વાવચ્છેદક સમ્બન્ધાવચ્છિન્નત્વ" એતત્રિતય સમ્બન્ધન વહ્નિત્વન વહ્નિત્વને જ્યાં સાધ્યતાવચ્છેદક કર્યું છે તેમજ અભાવ-સ્વરૂપતઃ વહિત્વqાવચ્છિન્નાવચ્છિનં ન લીધો છે ત્યાં જેવી રીતે સાજાત્ય ઘટતું નથી તેની જેમ જ્યાં સ્વરૂપતઃ વહ્નિત્વને સાધ્યતાવચ્છેદક બનાવ્યો છે તેમજ અભાવ-વહિત્વત્વાવચ્છિન્નાવચ્છિમાં ન લીધો છે ત્યાં પણ સાજાત્ય ઘટી શકતું નથી. આમ સાધ્યતાવચ્છેદકતાનો પ્રતિયોગિતાવચ્છેદકતાની સાથે સાજાત્યનો વિરહ થવાથી પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બને. સાધ્ય વહિત્વ વિશિષ્ટને સ્વરુપ થી લીધું છે તે નિરવચ્છિન્ન છે જ્યારે અભાવ વહિત્વત્વાવચ્છિન્નાવચ્છિન્ન ન એ સાવચ્છિન્ન છે. આથી સાજાત્ય નહીં ધટે કેમકે સાજાત્યનો અર્થ કર્યાં છે. સાવચ્છિન્નત્વ, નિરવચ્છિન્નત્વ એતદ્ અન્યતર રુપથી અર્થાત્ કાં તો બંને સાવચ્છિન્ન હોવા જોઈએ અથવા બંને નિરવચ્છિન્ન હોવા જોઈએ. જ્યારે અહીં એક સાવચ્છિન્ન છે એક નિરવચ્છિન્ન છે આથી સાજાત્ય નથી ઘટતું. અન્ય બે સંબંધો ઘટતાં હોવા છતાં સાજાત્ય ન ઘટવાથી સાધ્યતાવચ્છેદકતાથીવિશિષ્ટાવચ્છેદકતા પ્રતિયોગિતા વચ્છેદકતાની નહીં બને. આથી પ્રસ્તુત અભાવ લઈને તમે અવ્યાપ્તિ મહીં આપી શકો. વળી તમે જે કહ્યું હતું નિરુક્ત અભાવ લઈશું એટલે અવ્યાપ્તિ આવશે તેને દૂર કરવા પર્યાસિઘટિત લક્ષણ કરવું પડશે અને પર્યાપ્તિ ઘટિત લક્ષણ કરવાથી પ્રમેયવલિમાન માં અવ્યાપ્તિ આવશે. આવું કાંઈ જ નહીં બને કેમકે પર્યાતિ ઘટિત લક્ષણ બનાવીએ તો દોષ આવે. અમે પર્યાપ્તિ ઘટિત લક્ષણ કર્યા વગર જ દોષ દૂર કર્યો છે. (??૭) Page #153 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (७५) भवता विषयितया वह्नित्वत्वेन वह्नित्वस्य साध्यतावच्छेदकतायां स्वरूपतः वह्नित्वावच्छिन्नभेदमादाय, अथ च विषयितया स्वरूपतः वह्नित्वस्य साध्यतावच्छेदकतायां वह्नित्वत्वावच्छिन्नं नेत्याकारकं भेदमादाय दोषासम्भवेऽपि विषयितया वहित्वत्वावच्छिन्न विशिष्टसाध्यक तज्ज्ञानत्वहेतुकस्थले विषयितया जातित्व विशिष्टावच्छिन्नं नेत्याकारकभेदमादायाव्याप्ति र्दुवारा । तथाह्यत्र साध्यतावच्छेदकतापि सावच्छिन्ना अथ च जातित्व निष्ठा प्रतियोगितावच्छेदकतापि सावच्छिन्नैव । जातित्वावच्छिन्न तद्भेद प्रतियोगितावच्छेदकतायां वह्नित्वत्वावच्छिन्नसाध्यतावच्छेदकता साजात्यघटितसम्बन्धत्रयस्य सत्त्वात् न्यूनवारक पर्याप्तेरावश्यकीति मन्यते । तथा च पूर्वोक्ताव्याप्तिस्तु કુરિવ / શશીશીલા (૭૫) અથવા તો વિષયિતા સંબંધથી વહિન્દુત્વેન વહ્નિત્વવદને સાધ્ય અને તદ્દશાનત્વ-હેતુ તેમાં સ્વરુપતા વહિવાવચ્છિન્ન ન આ ભેદ ગ્રહણ કરશો તો પણ દોષ નહીં લાગે. પ્રસ્તુત સ્થળમાં ફેરફાર એટલો જ કર્યો છે કે પૂર્વમાં (નં.:-૭૪માં) સાધ્ય જે નિરવચ્છિન્ન હતું તે અહીં સાવચ્છિન્ન કર્યું છે અને પૂર્વમાં અભાવ સાવચ્છિન્ન હતો તે અહીં નિરવચ્છિન્ન કર્યો છે. આમ સાધ્ય અને અભાવ માં સાવચ્છિન્ન નિરવચ્છિન્ન બદલ્યું છે. આથી અહીં પણ સાજાત્ય તો જવાનું જ નથી કેમકે એક સાવચ્છિન્ન છે બીજું નિરવચ્છિન્ન છે. આમ અહીં પણ દોષ નથી સંભવી શકતો તો પણ અમે અન્ય સ્થળે દોષ આપીએ છીએ. સ્થળ : વિષયિતા સંબંધથી વહ્નિત્વવાવચ્છિન્ન વિશિષ્ટને તાદાભ્યથી-સાધ્ય, તજ્ઞાનત્વ-હેતુ, અભાવ-વિષયિતા સંબંધથી (૨૨૮) Page #154 -------------------------------------------------------------------------- ________________ જાતિત્વ વિશિષ્ટાવચ્છિન્ન ન આ ભેદને ગ્રહણ કરીને અવ્યાતિ દોષ આવે છે. તમે તો લસણમાં ત્રિતય સંબંધને ગ્રહણ કર્યો છે. જે પ્રસ્તુત અભાવમાં ઘટી જશે. લસણ સમન્વય : સ્વ સજાતીયત્વ-બંને સાવચ્છિન્ન છે. સાધ્યતાવછે. નો વહ્નિતત્વેન ઉલ્લેખ કર્યો છે. પ્રતિયોગિતાવછે. નો જાતિત્વેન ઉલ્લેખ કર્યો છે આથી સ્વ સજાતીયત્વ દલ ઘટી જશે. સ્વાવછે. સંબંધાવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છે. સંબંધ અને પ્રતિયોગિતાવચ્છે. સંબંધ બંને વિષયિતા સંબંધથી છે. આથી સામાનાધિકરણ્ય દલ પણ ઘટી જશે. , આમ ત્રિતય સંબંધ ઘટી જવાથી પ્રસ્તુત અભાવ વિષયિતા સંબંધથી જાતિત્વ વિશિષ્ટાવચ્છિન્ન ન ભેદ લક્ષણ ઘટક બની જશે. આ ભેદ લસણ ઘટક બનતાં અવ્યાતિ આવશે કેમકે વિષયિતા સંબંધથી વતિત્ત્વચ્છિન્ન વિશિષ્ટ જ્ઞાન ભિન્ન છે. અને વિષયિતા સંબંધથી જાતિત્વવિશિષ્ટાવચ્છિન્ન જ્ઞાન ભિન્ન છે. આમ સાધ્યભાવ - જાતિત્વવિશિષ્ટાવચ્છિન્ન ભેદ, તાધિકરણવર્તિત્વવાવચ્છિન્ન વિશિષ્ટ વહ્નિ, તનિરૂપિત વૃત્તિતા જ તદ્દજ્ઞાનત્વમાં જશે વૃત્તિવાભાવ ન જતાં આવ્યાપ્તિ. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે પર્યાપ્તિધટિત લક્ષણ બનાવવું પડશે. પયપ્તિધટિતલક્ષણ બનતાં પૂર્વમાં આવતી અવ્યાપ્તિ દૂર થઈ જશે. કેમકે પર્યાપ્તિ ઘટિત લક્ષણ - સાધ્યતાવરચ્છેદકતાવાવચ્છિ પ્રતિયોગિતાક પયટ્સનુયોગિતાવચ્છ.-વહ્નિત્વત્વ બનશે. જયારે સ્વ નિરુપતાવરચ્છેદકતાવાવચ્છિ. પ્રતિયોગિતાક પર્યાયયોગિતાવરછે.-જાતિત્વ બનશે. અહીં રુપવૃત્તિ સમાન ન થતાં (૨૨) Page #155 -------------------------------------------------------------------------- ________________ વિષયિતયા જાતિત્વવિશિષ્ટાવચ્છિનં ન ભેદ નહીં લઈ શકો. પરંતુ સાધ્યાભાવ વહ્નિત્વqાવચ્છિન્ન વિશિષ્ટ ન ભેદ જ લેવો પડશે. અને આ અભાવ લેતાં લક્ષણ સમન્વય થઈ જશે. આથી અવ્યાપ્તિ દૂર થઈ જશે. પરંતુ પર્યાપ્તિટિત લક્ષણ બન્યું છે આથી પ્રમેયવહિમાન્ ધૂમાત્ માં તો અવ્યાપ્તિ આવશે જ. गूढामृतलीला (७६) इत्थं प्रकारेण विषयितया वह्नित्वत्वावच्छिन्नावच्छिन्नस्य तादात्म्येन साध्यतायां तज्ज्ञानत्वहेतौ पूर्वोक्तयुक्त्याव्याप्तिवारणेपि तत्रैव विषयितया वह्नित्वत्वावच्छिन्नविशिष्ट विषयितया जातित्वावच्छिन्न विशिष्टं नेत्याकारकभेदस्यापि साध्यतावच्छेदकता विशिष्टावच्छेदकताभावपदेन धर्तुं शक्यत्वात् । एतादृशाभावीयप्रतियोगितानिरूपित विषयित्वसम्बन्धावच्छिन्न वह्नित्त्वत्वावच्छिन्न निष्ठावच्छेदकतायां साध्यतावच्छेदकीभूत विषयित्व सम्बन्धावच्छिन्न वह्नित्वनिष्ठावच्छेदकताया वैशिष्ट्यसत्त्वात् । अतः विषयितया वह्नित्वत्वावच्छिन्नविशिष्टविषयितया जातित्वावच्छिन्नविशिष्टं नेत्याकारक भेदोऽपि साध्याभावपदेन ग्रहीतुं शक्यते । तदधिकरण वह्नित्वत्वावच्छिन्नविशिष्टविषयकज्ञाननिरूपितवृत्तितैव तज्ज्ञानत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिस्तु भवत्येव । શશીશીલા (१६) तभे पर्याप्ति घटित सक्षा जनावीने घोष दूर પરંતુ અમે પુનઃ તમને અન્ય રીતે દોષ આપીએ છીએ. સ્થળ : વિષયિતા સંબંધથી વહ્નિત્વત્વાવચ્છિન્નાવચ્છિન્ન ને ताहात्म्यथी - साध्य अने तज्ञानत्व- हेतु अभाव - विषयिता સંબંધથી વહ્રિસ્વqાવચ્છિન્નવિશિષ્ટ વિષયતા સંબંધી तित्वावच्छि विशिष्टं न खा लेह सीधो. (१२०) Page #156 -------------------------------------------------------------------------- ________________ પૂર્વમાં જે અભાવ લીધો હતો તેમાં થોડોક ઉમેરો કરીને અહીં અભાવ લીધો છે. આ ભેદ લેતાં પૂર્વમાં તમે જે રીતે પર્યાસિ ઘટિત લક્ષણ લઈને દોષ દૂર કર્યો હતો તે અહીં પુનઃ લાગશે કેમકે સાધ્યતાવચ્છેદકતાત્વાવચ્છિ. પ્રતિયોગિતાક પર્યાપ્તનુયોગિતાવછે.- વહ્નિત્વત્વ બન્યો જ્યારે સ્વ નિરુપિતાવછેદકતાત્વાવચ્છિ. પ્રતિયોગિતાક પર્યાપ્ત-યોગિતાવછે. વહ્નિત્વત્વ, જાતિત્વ બનશે. અહીં રુપવૃત્તિ સમાન બનશે. કેમકે “અધિક પ્રવિષ્ટ ન તદ્ઘાનિકરમૂ" આ નિયમથી જાતિત્વ ભલેને વધારાનો અવછે. બનતો હોય તો પણ કોઈ મુશ્કેલી આવતી નથી આમ રુપવૃત્તિ સમાન બનતાં અભાવ લક્ષણ ઘટક બની જશે. આયી અવ્યાપ્તિ આવશે. કેમકે વિષયિતા સંબંધથી વહ્નિત્વqાવચ્છિન્નાવચ્છિ. જ્ઞાન ભિન્ન છે અને વિષયિતા સંબંધથી વહ્નિત્વત્વાવચ્છિન્નાવચ્છિ. વિષયિતયા જાતિત્વાવચ્છિ. વિશિષ્ટ જ્ઞાન મિત્ર છે. આમ સાધ્યાભાવાધિકરણવહિત્વત્વાવચ્છિન્નાવચ્છિન્ન વહ્નિ બનશે. તત્રિરુપિત વૃત્તિતા જ તદ્જ્ઞાનત્વમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. આમ પર્યાતિ ઘટિત લક્ષણ કરવા છતાંપણ અવ્યાપ્તિ દોષ દૂર થતો નથી. गूढामृतलीला (७७) अतस्तद् वारणाय साध्यतावच्छेदकता विशिष्टावच्छेदकताकप्रतियोगिताकाभावाधिकरणनिरूपित वृत्तित्वाभावो व्याप्तिः । इत्यत्रावच्छेदकता वैशिष्ट्यं पूर्वोक्तसम्बन्धत्रयेण इत्यपहाय स्व सजातीयत्व, स्वानवच्छेदकानवच्छिन्नत्व, स्वावच्छेदक सम्बन्धावच्छिन्नत्व, स्व सामानाधिकरण्यैतच्चतुष्टयसम्बन्धेन साध्यतावच्छेदकताविशिष्टान्यावच्छेदकत्वानिरूपकत्वस्य निवेशनीयવાત્ । (?૨) Page #157 -------------------------------------------------------------------------- ________________ कृते च निवेशे साध्यतावच्छेदकतानवच्छेदकीभूत जातित्वत्वावच्छिन्नवच्छेदकताक जातिमद्भेदवारणात् । तत्र प्रसिद्धसम्बन्धचतुष्टयमध्ये स्वानवच्छेदकानवच्छिन्नत्वाभावात् । तदनुरोधेन न्यूनवारकपर्याप्तेरनावश्यकत्वात् । तथा च प्रमेयवह्निमान् धूमादित्यादौ पूर्वोक्तचतुष्टयसम्बन्धेन वह्नित्वनिष्ठ साध्यतावच्छेदकता विशिष्ट वह्नित्व निष्ठ निरवच्छिन्नावच्छेदकतामात्रनिरूपकप्रतियोगिताकाभावमादाय लक्षणसङ्गतिरिति चेन्न । શશીશીલા (૭૭) આ અવ્યાપ્તિને દૂર કરવા લક્ષણ નવું બનાવશું “સાધ્યતાવÔદકતાવિશિષ્ટાવચ્છેદકતાકપ્રતિયોગિતાકા ભાવાધિકરણનિરુપિત્તવૃત્તિત્વાભાવો વ્યાપ્ત:” અહીં અવચ્છેદકતાના વૈશિષ્ટય માટે સંબંધ ચતુષ્ટય મૂકશું. આ ચતુષ્ટય સંબંધથી સાધ્યતાવચ્છેદકતા વિશિષ્ટ અવચ્છેદકતાથી અન્ય જે અવચ્છેદકતા બને તેનો અનિરૂપક અભાવ હોવો જોઈએ. જો અનિરૂપક બને તો જ અભાવ લક્ષણ ઘટક બની શકે. સ્વ સજાતીયત્વ, સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ, સ્વાવચ્છેદકસંબંધાચ્છિન્નત્વ, સ્વ સામાનાધિકરણ્ય આ સંબંધ ચતુષ્ટયનો પ્રવેશ કરશું જેથી પૂર્વીકૃત અવ્યાપ્તિ દૂર યઈ જશે. સ્થળ તો પૂર્વમાં જે છે તે જ જાણવું. → સ્વ સજાતીયત્વ : સાધ્યતા વચ્ચે. અને પ્રતિયોગિતા વચ્છે. બંને સાવચ્છિન્ન છે કેમકે બંનેનો વહ્નિત્વÒન ઉલ્લેખ કર્યો છે. → સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ : સાધ્યતાવછે. સંબંધ અને પ્રતિયોગિતાવછે. સંબંધ બંનેના વિષયિતા સંબંધ છે. આથી દ્વિતીય દલ પણ ઘટી જશે → સ્વ સામાન્દાધિકરણ્ય : સાધ્યાવચ્છે. અને (૨૨) Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રર્તિયોગિતા વછે. બંને વહ્નિત્વ માં છે. પ્રતિયોગિતાવછે. માં જાતિત્વ વધુ આવશે તો પણ વનિત્વની સાથે સામાનાધિકરણ્ય ઘટી જ જાય છે. સ્વાનવચ્છેદકાનવરત્વ : સ્વ પદથી સાધ્યતાવચ્છેદકતા, અહીં સાધ્યાવચ્છેદકતા - વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા, તેનો અનવચ્છેદક – જાતિવાવચ્છિન્નાવચ્છેદકતા તેનાથી અનવચ્છિન્ન વહ્નિત્વત્નાવચ્છિા વિશિષ્ટ જાતિવાવચ્છિન્ન વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતા નથી થતી પરંતુ અવચ્છિન્ન જ છે. આથી આ અભાવ લક્ષણ ધટક નહીં બની શકે. અહીં સાધ્યાવચ્છેદકતાથી વિશિષ્ટાચપ્રતિયોગિતાવચ્છેદકતા તેની નિરુપિકા જ પ્રતિયોગિતા બનશે. અનિરુપિત પ્રતિયોગિતા ન બનતાં પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે શુદ્ધ સાધ્યભાવ લેવો પડશે. અર્થાત્ વત્વવાવચ્છિનાવચ્છિન્ન ન ભેદ લેતાં લસણ સમન્વય થઈ જશે. આથી સંબંધ ચતુષ્ટય પુરસ્સર લક્ષણ જ યુક્ત રહેશે વળી આ પ્રમાણેનું લક્ષણ કરતાં પ્રમેયવતિમાનું ધૂમાતુ માં પણ અવ્યાતિ દૂર થઈ જશે. પ્રમેયવર્તિમાન સ્થળે લસણ સમન્વય કરતાં ખ્યાલ આવી જશે કેવીરીતે દોષ દૂર થાય છે. લસણ સમન્વય :- પ્રસ્તુત સ્થળમાં અભાવ – વન્યભાવ લઈશું આ અભાવમાં સંબંધ ચતુષ્ટય જોવાનાં રહેશે. સ્વ સજાતીયત્વ – બંને નિરવચ્છિન્ન છે કેમકે સાધ્યતાવચ્છ કે પ્રતિયોગિતાવચ્છે. બંનેમાંથી કોઈનો જાતિત્વેન ઉલ્લેખ કર્યો નથી આથી પ્રથમદલ ઘટી જશે. સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ પ્રતિયોગિતાવરચ્છેદક અને સાધ્યતાવચ્છેદક બંનેનો સંબંધ સમવાય સંબંધ છે. આથી (૨૩) Page #159 -------------------------------------------------------------------------- ________________ द्वितीयस प[ घटी ठशे. → स्व सामानाधिरण्य - प्रतियोगितावच्छेछ भने સાધ્યતાવચ્છેદક બંનેનું સામાનાધિકરણ્ય વહ્નિમાં છે. → स्थानवरछेहजनवछिनत्य - स्व-साध्यतावच्छेहताप्रभेयत्व पतित्व निष्ठा, तेनो मनपरछे - घटत्पादि, तेनाथी मनपरिछन - पलित्व विशिष्टामापीय प्रतियोगिता थशे. माभ સંબંધ ચતુષ્ટય આ અમાવીય પ્રતિયોગિતામાં ઘટી જશે. આથી સાધ્યાભાવ પદથી વચભાવ ગ્રહણ થઈ શકશે. माम साध्याभाव - पन्यभाप, ताधि२९ - सह, तनिरुपित वृत्तिता - भीनाभिां, वृत्तित्वाभाव - धूभभां तां લક્ષણ સમન્વય થઈ જશે. આથી બંને સ્થળેથી દોષ દૂર થઈ જશે. माथी मा सक्षा ४ मयित गाशे. गूढामृतलीला (७८) विषयित्वसम्बन्धावच्छिन्न महानसीयवहिसाध्यक तज्ज्ञानत्वहेतावव्याप्तिः । तथा हि साध्यतावच्छेदकता महानसीयत्व वह्नित्वनिष्ठा तत्राभावपदेन शुद्धवहित्वावच्छिन्न विषयित्वसम्बन्धावच्छिन्न प्रतियोगिताकाभावोऽपि ग्रहीतुं शक्यते । अभावीय प्रतियोगितानिरूपितावच्छेदकता विषयित्वसम्बन्धावच्छिन्नवह्नित्व निष्ठा तस्यामवच्छेदकतायां साध्यतावच्छेदकीभूत वह्नित्वनिष्य-वच्छेदकतायाः स्वसजातीयत्व, स्वानवच्छेदकीभूत घटत्वाद्यनवच्छिन्नत्व, स्वावच्छेदकीभूत समवायसम्बन्धावच्छिन्नत्व, स्व सामानाधिकरण्यैतच्चतुष्टय सम्बन्धेन वैशिष्टयमेव वर्तते । विशिष्टान्यावच्छेदकता-घटत्व पटत्वादिनिष्ठावच्छेदकता । तादृशावच्छेदकताक-प्रतियोगिताकाभावः विषयित्व सम्बन्धावच्छिन्न वहित्वावच्छिन्नाभावः, तदधिकरणं महानसीयवह्निविषयकं ज्ञानम्, तन्निरूपितवृत्तितैव तज्ज्ञानत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । एतदव्याप्तिभिया न्यूनवारकपर्याप्तिघटित साध्यतावच्छेदकावच्छिन्नत्वमपि प्रतियोगितायां देयम् । एवञ्च प्रमेयवह्निमान् धूमादित्यादावव्याप्तिः दुर्वारैव । (१२४) Page #160 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૭૮) આ સંબંધ ચતુષ્ટય પુરસ્કરનું લક્ષણ તમે નિર્દષ્ટ જણાવો છો પણ તે ઉચિત નથી કેમકે વિષયિતા સંબંધથી મહાનસીયવહિ – સાધ્ય અને તદ્નાનત્વ - હેતુ માં અવ્યાપ્તિ આવશે. અહીં અભાવ . ને વિષયિતા સંબંધથી વહિત્પાવચ્છિન્નાભાવ લઈશું. આ અભાવ જે લીધો છે તે અભાવીય પ્રતિયોગિતાથી નિરુપિત અવચ્છેદકતા - વિષયિતા સંબંધયી વહિત્વ નિષ્ઠાવચ્છેદકતા યશે. આ વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવચ્છેદકીભૂત વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનું ચતુષ્ટય સંબંધથી વૈશિષ્ટય જોવાનું છે. → સ્વ સજાતીયત્વ – બંને (સાધ્યતાવચ્છેદક અને પ્રતિયોગિતાવચ્છેદક) સાવચ્છિન્ન છે → સ્વાવદક સંબંધાવચ્છિન્નત્વ બંને વિષયિતા સંબંધથી છે. → સ્વ સામાનાધિકરણ્ય – બંનેનું સામાનાધિકરણ્ય વહિત્વમાં છે. - → સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ – સ્વ(સાધ્યતાવચ્છેદકતા) - મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠા, તેનો અનવચ્છેદક - ધટત્વ પટત્પાદિ, તેનાથી અનવચ્છિન્ન – શુદ્ધ વહ્નિત્વાવચ્છિન્નાભાવીય પ્રતિયોગિતા બનશે. આથી અભાવીય પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક થી વિશિષ્ટ બનશે. વિશિષ્ટામ્યાવચ્છેદકતા-ઘટત્વ, પટસ્વાદિ નિષ્ઠાવÒદકતા, તાદેશાવચ્છેદકતાકપ્રતિયોગિતાકાભાવ-વિષયિતા સંબંધથી વહિત્વાવચ્છિન્નાભાવ બનશે. તેનું અધિકરણ મહાનસીયવહ્નિવિષયક જ્ઞાન બનશે તત્રિરૂપિત વૃત્તિતા જ તદ્દજ્ઞાનત્વમાં જશે વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. (૨) Page #161 -------------------------------------------------------------------------- ________________ અહીં ધ્યાન રાખવું કે વિષયિતા સંબંધથી મહાનસીય વહ્નિ વિષયક જ્ઞાન ભિન્ન છે. અને વહ્નિત્વાવચ્છિન્ન વહ્નિ વિષયક જ્ઞાન ભિન્ન છે. આ અવ્યાતિને દૂર કરવા માટે તમારે જૂનવારક પતિ ઘટિત સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વનો પણ પ્રતિયોગિતામાં પ્રવેશ કરવો પડશે. નિરુક્ત પદનો પ્રવેશ કરતાં તમે જે વહ્નિત્વાવરિચ્છન્નાભાવ લઈને દોષ આપતાં હતાં તે હવે નહીં આપી શકો. કેમકે આ અભાવ એ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નથી આથી આ અભાવ નહીં લઈ શકો. તમારે અભાવ લેવો હશે તો મહાનસીય વાતાવરિચ્છન્નાભાવ જ લેવો પડશે. જેથી લક્ષણ સમન્વય થઈ જતાં દોષ નહીં આવે. પરંતુ આ દોષ કાઢવા માટે તમે જે જૂનવારક પયંતિ નો પ્રવેશ કર્યો તેના દ્વારા આ દોષ દૂર થઈ જશે પરંતુ પ્રમેયવર્તિમાનું ધૂમતુ માં દોષ આવી જશે. કેમકે સાધ્યતાવરચ્છેદકાવચ્છિન પ્રમેય વન્યભાવ જ અપ્રસિદ્ધ થશે. गूढामृतलीला (७९) वस्तुतस्तु न्यूनवारकपर्याप्त्यनिवेशे प्रमेयवह्निमान् धूमादित्यादावव्याप्त्यभावेऽपि स्वाघटक लघुधर्मसमनियत गुरुधर्मावच्छिन्नसाध्यके कम्बुग्रीवादिमद्वान् घटादित्यादावव्याप्तिः। __ यतो हि “सम्भवति लघुधर्मे गुरौ तदभावात्” इति नियमानुरोधेन कम्बुग्रीवादिमत्त्वसमनियतघटत्वस्य कम्बुग्रीवादिमदभावीयप्रतियोगिता वच्छेदकतया साध्यतावच्छेदकीभूत कम्बुग्रीवादिमत्त्वावच्छिन्न प्रतियोगित्वाप्रसिद्धयाव्याप्तिः । (ર૬) Page #162 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૭૯). હવે વસ્તુતતુ કરીને બીજે સ્થાને દોષ બતાવવામાં આવે છે માની લીધું કે પર્યાતિનો નિવેશ ન કરતાં પ્રમેયવ&િમાન્ માં અવ્યાતિ આવતી નથી તો પણ લધુધર્મને સમનિયત ગુરુધર્માવચ્છિન્ન સાધ્યક સ્થળે અવ્યાતિ આવશે. અહીં સ્વાઘટક માં સ્વ પદથી પ્રસ્તુત સાધ્ય કબુગ્રીવામિત્ તેમાં અઘટક જે લઘુધર્મ - ઘટત્વ તેને સમનિયત ગુરુધર્મ - કમ્બુગ્રીવાદિમત્વ, તાદશધર્માવચ્છિન્ન કમ્બુગ્રીવાદિમ બનશે. શંકા :- સમનિયત એટલે શું? સમા :- સ્વ વ્યાપ્યત્વે સતિ સ્વ વ્યાપકત્વમ્ - સમનિયતત્વમ્ કમ્બુગ્રીવાદિમત્વ એ ઘટત્વને વ્યાપ્ય પણ છે અને ઘટત્વનો વ્યાપક પણ છે. કેમકે આ સ્તનો વ્યાપ્ય અને વ્યાપક બંને હોય છે આથી કમ્બુગ્રીવાદિમત્ એ સમનિયત બનશે. સ્થળ - કબુગ્રીવાદિમવાનું - સાધ્ય, ઘટાઢું - હેતુ અહીં અવ્યાતિ આવશે. કેમકે “સમમવતિ લઘુધર્મે ગુરૌતદભાવાતુ” આ નિયમ દ્વારા ગુરુધર્મીય પ્રતિયોગિતાનો સ્વીકાર કરતો નથી. કસ્તુરીવાદિમત્ત્વને સમનિયત ઘટત્વ ધર્મ છે ત્યારે કમ્બગીવાદિમજ્વાવચ્છિન્ન અભાવીય પ્રતિયોગિતા એ અપ્રસિદ્ધ બનશે. તમે સાધ્યનો એક દેશ લઈને પ્રમેયવલિમાં લક્ષણસમન્વય કરતાં હતાં તે અહીં નહીં કરી શકો. આથી અવ્યાતિ દોષ તો દૂર થશે નહી. (૨૭) Page #163 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (८०) तथापि साध्यतावच्छेदकावच्छिन्नत्वं न स्वरूपसम्बन्धरूपम् । किन्तु व्यापकत्वमेव । व्यापकत्वन्तावत् तदधिकरणवृत्त्यत्यन्ताभावाप्रतियोगित्वम्, तदधिकरणवृत्त्यत्यन्ताभावीयप्रतियोगितानवच्छेदकधर्मवत्त्वम् वा । कृते चैतादृशे परिष्कारे प्रमेयवह्निमान् धूमादित्यत्र वढ्यभावीय प्रतियोगितायाः प्रमेयवह्नित्वानवच्छिन्नत्वेऽपि तद् व्यापकत्वान्नाव्याप्तिः । " શશીશીલા (૮૦) તો પણ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન ને સ્વરૂપ સંબંધ રુપે ન માનતાં વ્યાપકત્વ રુપે સ્વીકાર કરશું, આ પ્રમાણેનો પરિષ્કાર કરવાથી પ્રમેયવલિંમાનું ધૂમાત્ સ્થળમાં ગુરુધર્મ હોવાથી પ્રમેયવહ્નિત્વ વહુન્યભાવીય પ્રતિયોગિતાનો જો કે અવચ્છેદક નહીં બની શકે તો પણ સાધ્યતાવચ્છેદકતાની વ્યાપિકા વહ્નિ નિષ્ઠા પ્રતિયોગિતા બની જશે. કેમકે સાધ્યતાવરચ્છેદક વત્ - વ તેમાં રહેવાવાળો અભાવ વચભાવીય પ્રતિયોગિતા નાસ્તિ આ અભાવ નહીં મળી શકે પરંતુ ઘટાભાવીય પ્રતિયોગિતા નાસ્તિ ઈત્યાકારક અભાવ મળશે. આ અભાવના પ્રતિયોગિતાવરચ્છેદક-ઘટત્વ અનવચ્છેદક પ્રતિયોગિતાવ, તધર્મવત્વ - પ્રતિયોગિતામાં જતો રહેશે. તાદેશ પ્રતિયોગિતાકામાવાધિકરણ - જલહૂદાદિ, તત્રિરુપિત વૃત્તિવાભાવ ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. (૨૮) Page #164 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (८१) पूर्वोक्तयुक्त्या साध्यतावच्छेदकावच्छिन्नत्वस्य स्वरूपसम्बन्धस्वरूपत्वं परित्यज्य व्यापकत्वं परिष्कृतम् । एवं कृते च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावाधिकरणनिरूपित वृत्तित्वाभावो व्याप्तिः । एतादृशं लक्षणं स्वीक्रियते । __ एवं कृतेऽपि नानाव्यक्तिसाध्यकस्थले पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिः । तथा हि प्रतियोगितायाः स्वरूप सम्बन्धात्मिकाया प्रतिव्यक्तिभिन्नत्वेन तत्र साध्यतावच्छेदकव्यापकत्वाभावात् । तथा च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावपदेन साध्याभावस्य ग्रहणमसम्भवादव्याप्तिः । શશીશીલા (૮૧) પૂર્વમાં દોષને દૂર કરવા માટે તમે સાધ્યતાવરચ્છેદકા વરિચ્છન્નત્વ નો અર્થ સ્વરુપસંબંધરુપ ન લેતાં વ્યાપકત્વરુપે સ્વીકાર્યો આ પ્રમાણે અર્થ કરવાથી દોષ આવતો નથી. લક્ષણ : સાધ્યતાવચ્છેદકવ્યાપકપ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિ : આ પ્રમાણે લક્ષણ થશે. આ પ્રમાણે વ્યાપકત્વ અર્થ કરવા છતાં અવ્યાતિ તો આવવાની જ છે. નાનાવ્યક્તિ સાધ્યક સ્થળ પર્વતો વહિમાનું ધૂમાડુ માં અવ્યાતિ આવશે. લક્ષણ પ્રમાણે સાધ્યતાવચ્છેદકરી વ્યાપક પ્રતિયોગિતા હોવી જોઈએ જે અહીં ઘટશે નહિ કેમકે પ્રતિયોગિતા એ સ્વરુપ સંબંધ રુપ છે અને આ પ્રતિયોગિતા એ સ્વરુપ સંબંધ રૂપ હોવાથી પ્રતિવ્યક્તિમાં ભિન્ન થશે. અર્થાત્ વચ્ચભાવીય પ્રતિયોગિતા ભિન્ન છે. ચત્વરીય, મહાનસીય સર્વે પ્રતિયોગિતા ભિન્ન છે આથી સાધ્યતાવચ્છેદક વતિત્વ ને વ્યાપક પ્રતિયોગિતા નહીં બને (૨૨) Page #165 -------------------------------------------------------------------------- ________________ આમ સાધ્યતા વચ્છેદક વ્યાપક પ્રતિયોગિતાકાભાવ - સાધ્યાભાવ વન્યભાવ નહીં લઈ શકાય. અાથી સાધ્યાભાવનું જ અગ્રહણ થતાં અવ્યાતિ આવી જશે. __ गूढामृतलीला (८२) भवता प्रतियोगिताया स्वरूपसम्बन्धात्मिकाया प्रतिव्यक्तिभिन्नतया वह्नित्वादि साध्यतावच्छेदकताव्यापकत्वाभावात् नानाव्यक्तिसाध्यकस्थलेऽव्याप्तिः प्रदर्शिता । तद् वारणाय प्रतियोगितात्वेन प्रतियोगितायां साध्यतावच्छेदक व्यापकत्वं विवक्षितम् । एतादृशीविवक्षाकृते सति न प्रतियोगितायां व्यापकत्वभङ्गः । तथा हि प्रतियोगितात्वेन प्रतियोगिताऽपि साध्यतावच्छेदकीभूत वह्नित्व समनियतत्वात् । अतः साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावपदेन साध्याभावस्य धर्तुं शक्यते । तदधिकरण जलहूदादि निरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશશીલા (૮૨) તમે પ્રતિયોગિતાને સ્વરુપ સંબંધ રુપ બતાવીને તે પ્રતિવ્યક્તિમાં ભિન્ન છે, અને ભિન્ન હોવાથી તે પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકને વ્યાપક નહીં બને. આથી નાનાવ્યક્તિ સાધ્યક સ્થળમાં અધ્યાતિ તમે બતાવી પણ તેને દૂર કરવા માટે અમે અલગ માર્ગ અપનાવીએ છીએ. અહીં પ્રતિયોગિતાત્વ રુપથી પ્રતિયોગિતા લઈશું. આ પ્રતિયોગિતાત્વ રુપથી પ્રતિયોગિતા તો એક જ છે હવે પ્રતિયોગિતા એક બની જવાથી તે સાધ્યતાવરચ્છેદકીભૂત વહ્નિત્વ ને સમનિયત થવાથી વ્યાપક બની જશે આમ પ્રતિયોગિતા વ્યાપક બનતાં સાધ્યતાવરચ્છેદક વ્યાપક (૩૦) Page #166 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगिताउाभावथी - साध्याभाव पन्यभाप ग्रहण यछ शऽशे. तधिर - सह तनिरुपित वृत्तित्वारभाव - धूभभां तां લસણ સમન્વય થઈ જશે. અાથી અવ્યાતિ નહીં આવે. गूढामृतलीला (८३) एवं लक्षणे कृते सति पुनः पर्वतों वहिमान् धूमादित्यत्राव्याप्तिः । यतो हि साध्यतावच्छेदकव्यापक प्रतियोगिताकाभावपदेन घटाभावोऽपि धर्तुं शक्यते । तथाहि साध्यतावच्छेदकं - वह्नित्वं, तच्च यत्र यत्र वर्तते तत्र प्रमेयत्वेन घटाभावीय प्रतियोगिताऽपि वर्तते । “सामान्य धर्मेण विशेषाभावोऽपि सामान्यभाव एव । इति नियमात् तथा च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावः - घटाद्यभावः तदधिकरणं पर्वतादि, तन्निरूपित वृत्तितैव धूमे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यतावच्छेदकवन्निष्ठ भेद प्रतियोगिताकानवच्छेदकावच्छिन्नत्वस्य निवेशनीयत्वात् । एवं कृते च नाव्याप्तिः। यतो हि प्रकृते पर्वतो वहिमान धूमादित्यत्र यो हि घटाद्यभावो गृहीतः । तदभावीय प्रतियोगिता साध्यतावच्छेदकवन्निष्ठ भेद प्रतियोगितानवच्छेदकावच्छिन्ना नास्ति । तथाहि साध्यतावच्छेदकवत्-वह्निः, तन्निष्ठ यो हि भेदः-घटो नेत्याकारको भेदः, भेदीय प्रतियोगिताया अवच्छेदकम्-घटत्वम्, अनवच्छेदकम्-वह्नित्वम्, तदवच्छिन्नत्वं घटाभावीयप्रतियोगितायां नास्ति । अतः नायमभावो लक्षणघटकः। अतो नाव्याप्तिः । શશીશીલા (૮૩) તમે આ પ્રમાણે લક્ષણ બનાવ્યું તેમ છતાં પણ અવ્યાતિ દૂર નથી થવાની સ્થળ – પર્વતો વહિમાનું ધૂમાત્ मही साध्यतापछेहz - पलित्व मा पतित्प यां यां छे (१३१) Page #167 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ત્યાં પ્રમેયત્વ રુપેણ ઘટાભાવીય પ્રતિયોગિતા પણ છે. કેમકે પ્રતિયોગિતાવેજ રુપથી સર્વ પ્રતિયોગિતા એક જ થવાની છે આથી વચમાવીય પ્રતિયોગિતા જેમ સંપૂર્ણ વઢિમાં છે તેમ પ્રમેયત્વેન ઘટાભાવીય પ્રતિયોગિતા પણ બધા જ પ્રતિયોગિમાં રહેશે નિયમ પણ છે “સામાન્ય ધર્મણ વિશેષભાવોડપિ સામાચાભાવ એવ” અર્થાત્ સામાન્ય ધર્મથી વિશેષાભાવ પણ સામાન્યાભાવ જ છે પ્રમેયત્વરુપેણ ઘટાભાવીય પ્રતિયોગિતા નિખિલ પ્રમેય સ્વરૂપ થાય છે. આમ સાધ્યતાવચ્છેદક વ્યાપકપ્રતિયોગિતાકાભાવ - ઘટાભાવ, તાધિકરણ - પર્વતાદિ, તત્રિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાતિ આવશે. આ અવ્યાતિને દૂર કરવા માટે અમે પ્રતિયોગિતામાં “સાધ્યતાવચ્છેદકવનિષ્ઠભેદ પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ” નો પ્રવેશ કરશું જેથી અવ્યાતિ દૂર થઈ જશે. પ્રસ્તુત પર્વતો વતિમાન ધૂમાત્ સ્થળમાં તમે પૂર્વમાં ઘટાભાવ ગ્રહણ કરીને દોષ આપ્યો હતો પરંતુ હવે તે ગ્રહણ નહીં થઈ શકે કેમકે ઘટાભાવીયપ્રતિયોગિતા સાધ્યતાવરચ્છેદકવસિષ્ઠભેદ પ્રતિયોગિતારવચ્છેદકાવચ્છિના નથી પ્રસ્તુતમાં સાધ્ય - વહ્નિ, સાધ્યતાવચ્છેદક - વતિત્વ, તદુવતુ - વહિ, આ વાતમાં ભેદ મળશે - ઘટો ન, આ ભેદનો પ્રતિયોગિતાવચ્છેદક - ઘટત્વ, અનવરચ્છેદક - વહ્નિત્વ, તદવચ્છિન્ન - ઘટાભાવીય પ્રતિયોગિતા નથી આથી ઘટાભાવ એ લક્ષણાટક નહી બને પરંતુ વચમાવ જ લક્ષણ ઘટક બનશે. આથી સાધ્યાભાવ - વચભાવ, તદધિકરણ – જલદ, તત્રિરુપત વૃત્તિવાભાવ – ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. (રૂર) Page #168 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला ( ८४) तथा च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । एवं लक्षणे कृते सति पर्वतो वह्निमान् धूमादित्यत्रैवाव्याप्तिः । तथा हि साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावपदेन वह्निघटोभयाभावोऽपि धर्तुं शक्यते । तादृशाभावीयप्रतियोगिता साध्यतावच्छेदकीभूत वह्नित्व व्यापिका वर्तते । तथा च वह्नित्वव्यापकप्रतियोगिताकाभावः - वह्निघटोभयाभावः, तदधिकरण पर्वतादिनिरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા ( ८४) सक्षएानुं स्वरुप - साध्यतावच्छेज्व्याप प्रतियोगिताङालावाधिऽरएण निरुपित वृत्तित्वाभावो व्याप्ति : આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાં પર્વતો વહ્વિમાન ધૂમાતુ અહીંજ અવ્યાપ્તિ આવી જશે. કેમકે ભલે વ્યાપકત્વ થી પૂર્વ પરિસ્કાર પ્રમાણે ઘટાભાવ ન લઈ શકીએ પરંતુ-વહિ-ઘટ ઉભયાભાવ તો લઈ શકીશું आम साध्याभाव - वह्नि घटोलयालाव, तद्वधिपुर - પર્વતાદિ તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ. - गूढामृतलीला (८५) अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यतावच्छेदकव्याप्यत्वमपि निवेशनीयम् । अर्थात् साध्यतावच्छेदकसमनियतप्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । कृते चैतादृशे परिष्कारे नाव्याप्तिः । तथाहि वह्निघटोभयाभावीय प्रतियोगितायां वह्नित्वव्यापकत्वसम्भवेऽपि वह्नित्वव्याप्यत्वाभावाद् वह्नि घटोभयाभावीयप्रतियोगितायाः साध्यतावच्छेदकीभूत वह्नित्व समनियताभावात् (१३३) Page #169 -------------------------------------------------------------------------- ________________ नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च वयाद्यभाव एव । तदधिकरणं जलहूदादि तन्निरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશશીલા | (૮૫) આ અવ્યાતિને દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદકને વ્યાપ્યત્વ પણ પ્રતિયોગિતામાં નિવેશ કરશું. અર્થાત્ સાધ્યતાવચ્છેદક સમનિયત પ્રતિયોગિતા કામાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિ : કે અહીં સમનિયતત્વ શું છે? - સ્વ વ્યાપ્યત્વે સતિ સ્વ વ્યાપકત્વમ્ આ પ્રમાણેનું લક્ષણ કરવાથી અવ્યાતિ નહીં આવે. કેમકે તમે વહ્નિ-ધટોભયાભાવ લઈને પૂર્વમાં દોષ આપ્યો હતો આ અભાવ હવે લક્ષણ ઘટક નહીં બની શકે કેમકે વહ્નિ ધટોભયાભાવની પ્રતિયોગિતા વહ્નિત્વની વ્યાપિકા હોવા છતાં પણ વહ્નિત્વ થી વ્યાપ્ય નથી. આથી વહ્નિ ઘટોભયા ભાવીય પ્રતિયોગિતાએ સાધ્યતાવચ્છેદક જે વહ્નિત્વ છે તેની સમનિયત ન બની આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને પરંતુ વચભાવ જ લક્ષણઘટક થઈ શકશે. તેનું અધિકરણ – જલદ તાંત્રિપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અવ્યાતિ દૂર થઈ જશે. गूढामृतलीला (८६) महानसीयवन्यभावमादायाव्याप्तिवारणाय साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदक रूपवृत्ति र्या प्रतियोगिता तादृश प्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । रूपवृत्तित्वञ्च (૩૪) Page #170 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगितायां स्व निरूपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदक्त्व सम्बन्धेन विवक्षणीयम् । ___ कृते चैतादृशपरिष्कारे नाव्याप्तिः । समन्वय प्रकारस्त्वित्थम् । वह्निमान् धूमादित्यादौ साध्यो वह्निः, साध्यतावच्छेदकम् - वह्नित्वम्, साध्यतावच्छेदकता - वह्नित्वे पर्याप्तिसम्बन्धेन वर्तते । साध्यवच्छेदकतानिष्ठयाः सांसर्गिक प्रतियोगिताया अवच्छेदकं यत्साध्यतावच्छेदकतात्वं, तदवच्छिन्ना या साध्यतावच्छेदकतानिष्ठा सांसर्गिकप्रतियोगिता, तादृशप्रतियोगितानिरूपकपर्याप्त्यनुयोगि-वह्नित्वम् तन्निष्ठानुयोगितावच्छेदकम् - यद्वह्नित्वगतैकत्वम्, तत्र वहि नास्तीत्य भावीयप्रतियोगितैव वर्तते न तु महानसीयवह्निर्नास्तीत्यभावीयप्रतियोगिता । . तथाहि स्वं वह्नि निष्ठ प्रतियोगिता, तन्निरूपितावच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेन वह्नित्व निष्ठयाः सासर्गिकप्रतियोगितावच्छेदकीभूत प्रतियोगितावच्छेदकतात्वावच्छिन्ना या प्रतियोगितावच्छेदकता निष्ठ सांसर्गिक प्रतियोगिता, तन्निरूपक पर्याप्त्यनुयोगितावच्छेदकीभूत वह्नित्व गतैकत्वे, इति तादृशरूपवृत्ति प्रतियोगिताकाभावो वक़्यभावः । महानसीय वढ्यभावीय प्रतियोगिता तु तादृशसम्बन्धेन महानसीयत्व वह्नित्व गत द्वित्वे वर्तते । न तु साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकीभूत वह्नित्वगतैकत्वे इति महानसीयवढ्यभावो न लक्षणघटकः । महानसीयवह्निसाध्यकस्थले तु साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकीभूत महानसीयत्व वह्नित्व गत द्वित्वे महानसीय वढ्यभावीय प्रतियोगितैव वर्तते, न तु प्रत्येकाभावीयप्रतियोगिता, तत्र महानसीयाभावीयप्रतियोगिता महानसीयत्वत्वे, एवं वढ्यभावीयप्रतियोगिता वह्नित्वगतैकत्वे इति तयो युदासः ।। परन्तु तन्न प्रतिभाति सम्यक् । यतो हि महानसीयवह्निमान् तज्ज्ञानत्वादित्यादावव्याप्तिः । तत्र साध्याभावपदेन वह्नि महानसीयाभावोऽपि धर्तुं शक्यते । तथा च प्रकृते साध्यतावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकरूपम् - महानसीयत्वं, वह्नित्वगतद्वित्वम् । तत्र रूपवृत्ति प्रतियोगिता वह्नि महानसीयाभावीय वह्निमहानसीयनिष्ठ प्रतियोगिता तु स्व निरूपितावच्छेदकतात्वा (१३५) Page #171 -------------------------------------------------------------------------- ________________ वच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकत्व सम्बन्धेन वर्तते । स्वं - वहिमहानसीयाभावीयप्रतियोगिता । अतः रूपवृत्ति प्रतियोगिताकाभावः वह्निमहानसीयाभावः, तदधिकरणम्, - महानसीयवहि विषयकं ज्ञानम्, तन्निरूपित वृत्तितैव तज्ज्ञानत्वे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः इति चेन्न । શશીશીલા | (૮૬) પૂર્વમાં પર્વતો વર્તમાનું ધૂમાતુ આ સ્થળમાં માનસીયવર્ચભાવ ને ગ્રહણ કરીને જે દોષ આવતો હતો તેને દૂર કરવા માટે પ્રયતઘટિત લક્ષણ બનાવ્યું. લસણ :- સાધ્યતાવરચ્છેદકતાQાવચ્છિન્નપ્રતિયોગિતાક પર્યાનુયોગિતાવચ્છેદક રુપવૃત્તિ ય પ્રતિયોગિતા તાદેશ પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપત વૃત્તિવાભાવો વ્યાતિઃ રુપવૃત્તિવં ચ પ્રતિયોગિતામાં સ્વ નિરૂપિતાવચ્છેદકતાવાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્તયોગિતાવચ્છેદકત્વ સમ્બન્ધન ! આ પ્રમાણે લક્ષણ બનાવશું તો કોઈ દોષ નહીં આવે. લક્ષણ સમન્વય :- વતિમાન ધૂમાતુ અહી સાધ્ય – વહ્નિ સાધ્યતાવચ્છેદક-વહ્નિત્વ, સાધ્યતાવચ્છેદકતા - વહિત્યમાં પતિ સંબંધથી છે. “સમ્બન્ધમાત્રસ્ય કિચ્ચિદનુયોગિકત્વ કિશ્ચિદ્ર પ્રતિયોગિકત્વ” સંબંધનો એક અનુયોગી છે અને એક પ્રતિયોગી છે “આધારસ્તુ અનુયોગી આધેયસ્તુ પ્રતિયોગી” અહીં પણ પતિ સંબંધ છે. એવચ્છેદકતા રહે છે અને વર્તિત્વ તેને રાખે છે આથી અવચ્છેદકતા - પ્રતિયોગિ બનશે. વર્તિત્વ-અનુયોગિ બનશે. સાધ્યતાવચ્છેદકતા પતિ સંબંધની પ્રતિયોગિ બની. આથી સાધ્યતાવરચ્છેદકમાં સાંસગિક (સંસર્ગ સંબંધી) પ્રતિયોગિતા આવી. (૩૬) Page #172 -------------------------------------------------------------------------- ________________ અહીં સાધ્યતાવરચ્છેદકતા નિષ્ઠા જે સાંસગિક પ્રતિયોગિતા આવી. તે પ્રતિયોગિતાનો અવચ્છેદક - સાધ્યતાવરચ્છેદકતાવ, તદવચ્છિન્ન - સાધ્યતાવરચ્છેદકતા નિષ્ઠા સાંસગિક પ્રતિયોગિતા, આ પ્રતિયોગિતાનો નિરુપક પતિ સંબંધ નો અનુયોગિ - વાતત્વ, અનુયોગિતા – વહ્નિત્વમાં, અનુયોગિતાવરચ્છેદક - વહ્નિત્વ ગત એકત્વમાં આવી. આ વાતત્વ ગત એકત્વમાં રુપવૃત્તિ જોવાની, ત્યાં પવૃત્તિ સમાન થતી હોય તો અભાવ લસણ ઘટક બની શકે અને રુપવૃત્તિ સમાન ન થાય તો તે અભાવ ન લઈ શકાય. વક્તિત્વ ગત એકત્વમાં વચમાવીય પ્રતિયોગિતા જ મળશે પરંતુ મહાનલીયવયમાવીય પ્રતિયોગિતા નહીં મળે. અનુયોગિતાવચ્છેદક (વર્તિત્વ ગતકત્વ)માં રુપવૃત્તિ :સ્વ-વલિંનિષ્ઠા પ્રતિયોગિતા, તત્રિરુપતાવરચ્છેદકતા - વહ્નિત્વમાં પતિ સંબંધ થી રહેશે, આ સાંસર્ગિક પ્રતિયોગિતાવચ્છેદકી ભૂત જે પ્રતિયોગિતાવરચ્છેદકતાવ તેનાથી અવચ્છિન્ન- પ્રતિયોગિતાવચ્છેદકતાનિષ્ઠા સાંસગિકપ્રતિયોગિતા, તત્રિરુપક પર્યાતિ સંબંધનો અનુયોગિતાવચ્છેદક - વહ્નિત્વ ગત એકત્વ બનશે. આથી પવૃત્તિ સમાન થતાં પ્રસ્તુત વચભાવ લક્ષણ ઘટક બનશે. જ્યારે મહાનસીય વર્ચમાવીય પ્રતિયોગિતા આ સંબંધથી મહાનસીયત્વ, વહ્નિત્વ ગત દ્વિત્વમાં રહેશે આથી અભાવ લક્ષણ ઘટક નહીં બને સાધ્યતાવચ્છેદકતાવાવચ્છિ. પ્રતિયોગિતાક પત્યનુયોગિતાવરચ્છેદકી ભૂત - વહ્નિત્વ ગત એકત્વમાં મહાનસીય વતયભાવીય પ્રતિયોગિતા નિરુપિતાવચ્છેદકતાવાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્તનુયોગિતાવચ્છેદકત્વ – માનસીયત્વ વતિત્વ ગત દ્વિત્વ બનતાં રુપવૃત્તિ સમાન નહીં થાય. આથી મહાનસીય વર્તિત્વ ગત દ્વિવ બનતાં રુપવૃત્તિ સમાન નહીં થાય. આથી (૩૭) Page #173 -------------------------------------------------------------------------- ________________ મહાનસીય વÇશ્ર્ચભાવ લક્ષણ ઘટક નહીં બને આથી મહાનસીય વક્ષયભાવને લઈને દોષ નહીં આપી શકાય. જ્યારે મહાનસીય વહ્નિ-સાધ્ય હશે ત્યાં “સાધ્યતાવÔદકતાસ્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક યપ્ત્યિનુયોગિતાવચ્છેદક” મહાનસીયત્વ વહ્નિત્વ ગત દ્વિત્વ બનશે. અને આ દ્વિત્વમાં રુપવૃત્તિ સમાન તો મહાનસીય વŞચભાવની જ મળશે. અર્થાત્ પ્રત્યેકાભાવીય પ્રતિયોગિતા નહીં બને કેમકે તે તો મહાનસીયત્વત્વમાં અથવા વહ્નિત્વ ગત એકત્વ માં રહેશે. કેમકે અભાવ મહાનસીયાભાવ અને વહૂન્યભાવ છે. આથી વચ્છેદકતા એક એક માં જ રહેશે. આથી આ મહાનસીયાભાવ કે વહૂન્ચભાવ લઈને અતિવ્યાપ્તિ નથી લાગતી. પરંતુ તમારું આ કથન યુક્ત નથી. કેમકે પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવવા છતાંપણ મહાનસીયવહિમાન્ તદ્દજ્ઞાનસ્વાત્ આ સ્થળમાં અવ્યાપ્તિ લાગશે. કેમકે અહીં સાધ્યાભાવ પદથી અમે વહ્રિમહાનસીયાભાવ પણ લઈ શકશું. પ્રસ્તુતમાં સાધ્ય – મહાનસીયવહિ, સાધ્યતાવચ્છેદકતાવા વચ્છિન્નપ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદકરુપ મહાનસીયત્વ, વહ્નિત્વ ગત હિત્વ થશે. આ દ્વિત્વમાં રુપવૃત્તિ પ્રતિયોગિતાની સમાન થશે. સ્વ પદથી અહીં વહ્રિમહાનસીયાભાવીય વહ્નિ મહાનસીય નિષ્ઠ પ્રતિયોગિતા ગ્રહણ થશે. આથી સ્વનિરુપિતાવચ્છેદકતા - વહિ મહાનસીયાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતા તાદેશ અવચ્છેદકતાત્વાચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતા - વહ્નિત્વ, મહાનસીયત્વમાં અનુયોગિતાવચ્છેદક - વહ્નિત્વ મહાનીસયત્વ ગત દ્વિત્વ, આમ રુપવૃત્તિ સમાન થતાં વહ્નિ મહાનસીયાભાવ લક્ષણ ઘટક બનશે. (૩૮) Page #174 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રાખવું કે મહાનસીય વહ્નિ વિષયક જ્ઞાન ભિન્ન છે અને पह्निमहानसीय विषय ज्ञान मित्र छे आयी वह्निमहानसीयाભાવ નું અધિકરણ-મહાનસીય વહ્નિ વિષયક જ્ઞાન બનશે. તત્રિરુપિત वृत्तिता-तद्दज्ञानत्वभां ४शे. वृत्तित्वाभाव तद्दज्ञानत्वमां न ठतां અવ્યાપ્તિ આવશે. જો તમે આવું કયન કરો તો ન કરતાં. गूढामृतलीला (८७) द्वित्वस्यापेक्षाबुद्धिविशेषविषयत्वरूपेण धीभेदेन भिन्नत्वात्, धीभेदस्य विषयताभेदकत्वात् । तथा च साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकं यद्रूपं महानसीयत्वं, वह्नित्वगत द्वित्वम्, अथ च वह्निमहानसीयाभावीयप्रतियोगिता निरूपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकं यद्रूपं वह्नित्वं महानसीयत्वगत द्वित्वम् । तयोर्द्वित्वयो परस्परं भेदेन । एवं महानसीयवह्निमान् वह्निमहानसीयवानिति ज्ञानयोर्वैलक्षण्यञ्च - महानसीयः वह्निमानिति ज्ञाने वह्नित्वं धर्मितावच्छेदकीकृत्य महानसीयत्वं भासते । वह्निः महानसीयवानित्यत्र य महानसीयत्वं धर्मितावच्छेदकीकृत्य वह्नित्वं भासते । इति तयो र्विपरित शाब्दधीः । सुन्दरः पर्वतः, पर्वतः सुन्दर इति शाब्धधीः यथा जायते तथैवात्रापि । : - - ܕ अतः रूपवृत्ति प्रतियोगिता वह्नि महानसीयाभावीय प्रतियोगिता न जाता । अतो नायमभावो लक्षणघटकः । महानसीयवह्न्यभावमादाय लक्षणसमन्वयः । शशीशीला (८१) द्वित्व अपेक्षामुद्धिथी उत्पन्न थाय छे. अने अपेक्षाजुद्धि અનિત્ય અને ભિન્ન ભિન્ન હોય છે. આથી તેનાથી ઉત્પન્ન થનાર દ્વિત્વ પણ ભિન્ન ભિન્ન થશે. આથી જ્ઞાનના ભેદથી વિષય ભિન્ન ભિન્ન થશે. વિષય ભેદમાં જ્ઞાનભેદક થાય છે. પ્રસ્તુતમાં સાધ્યતાવચ્છેદકતાત્પાવચ્છિન્ન પ્રતિયોગિતાક (१३९) Page #175 -------------------------------------------------------------------------- ________________ પર્યાનુયોગિતાવચ્છેદક જે માનસીયત્વ વહ્નિત્વ ગત દ્વિત્વ છે, અને વહ્નિ માનસીયાભાવીયપ્રતિયોગિતાનિરુપતાવચ્છેદકતા વાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાસ્યનુયોગિતાવચ્છેદક જે વહ્નિત્વ મહાનસીયત્વ ગત દ્વિત્વ છે તે પરસ્પરમાં ભિન્ન ભિન્ન છે. કેમકે માનસીય વર્તમાનું અને વહિં માનસીયવાનું આ બંને જ્ઞાનમાં કાંઈક વૅલક્ષણ્ય પણ છે. જેમ મહાનસીય વર્તમાન આ જ્ઞાનમાં ધર્મી વહ્નિ છે ધર્મિતાવચ્છેદક વહ્નિત્વ છે. તેમાં મહાનસીયત્વનો અવકાસ થાય છે. જયારે વહ્નિ માનસીયવાનું આ જ્ઞાનમાં મહાનસીયત્વ ને ધર્મિતાવચ્છેદક બનાવીને વહ્નિત્વ પ્રકાર વિધેયા ભાસિત થાય છે આથી બંને જ્ઞાન માં જેમ પર્વત સુંદર છે અને સુંદર પર્વત છે આમાં અલગ અલગ શાબ્દબોધ થાય છે. તેમ આ બંને જ્ઞાનમાં પણ પરસ્પર વિપરિત શાબ્દબોધ થશે. એકવાર વહ્નિ મુખ્ય વિશેષ્યક શબ્દબોધ અને એકવાર માનસીય મુખ્ય વિશેષ્યક શબ્દબોધ થશે. આ રીતે રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવ પર થી વાર્ત માનસીયાભાવ લક્ષણ ઘટક નહીં બની શકે પરંતુ મહાનસીયવડ્યભાવ જ લક્ષણ ધટક બનશે. આથી અવ્યાતિ નહીં આવી શકે. गूढामृतलीला (८८) एवं लक्षणे कृते सति यत्राव्याप्तिवारणार्थं पर्याप्तिघटितकल्पं स्वीक्रियते तत्राव्याप्तिस्तु दुरुद्धरैव । अर्थात् पर्वतो वह्निमान् धूमादित्यत्र महानसीय वल्यभाववारणासम्भवः । तादृशमहानसीयवल्यभावीय प्रतियोगितानिरूपिता वच्छेदकताया अवच्छेदकतात्वेनरूपेण व्यासज्यवृत्तित्वेपि स्वनिरूपितवह्नित्व वृत्तित्वविशिष्टनिष्ठावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताकपर्याप्त्यनुयोगितावच्छेदकत्वसम्बन्धेन महानसीयवढ्यभावीयप्रतियोगितापि वह्नित्वगतैकत्वरूपे સત્તાત્ | (૪૦) Page #176 -------------------------------------------------------------------------- ________________ तथाहि साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं यद् रूपं प्रकृते वह्नित्वगतैकत्वम्, तत्र रूपवृत्तिः महानसीय वक़्यभावीय प्रतियोगिता पूर्वोक्त सम्बन्धेन विवक्षिता । तत्र स्वं - महानसीय वढ्यभावीय प्रतियोगिता, तादृशीप्रतियोगितानिरूपितावच्छेदकता - वह्नित्व वृत्तित्वविशिष्टनिष्ठावच्छेदकता, तादृशावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं रूपमपि वह्नित्वगतैकत्वमेव । अतः रूपवृत्ति प्रतियोगिताकाभावपदेन महानसीयवन्यभावोऽपि धर्तुं शक्यते । तदभावाधिकरणीभूत पर्वतादिनिरूपितवृत्तितैव धूमे सत्त्वात्, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૮૮) આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાં પણ જે અવ્યાપ્તિને દૂર કરવા માટે પતિ ઘટિત કલ્પ સ્વીકાર્યો છે ત્યાં જ અવ્યાપ્તિ લાગી જશે. કેમકે માનસીયવડ્યભાવીયપ્રતિયોગિતાથી નિરુપિત જે અવચ્છેદકતા તે અવચ્છેદકતાત્વધર્મથી યુક્ત હોવાથી જો કે બંનેમાં રહેશે. તો પણ વહ્નિત્વ વૃત્તિત્વ વિશિષ્ટ નિષ્ઠાવચ્છેદકતાત્વ રુપ ધર્મથી યુકત અવચ્છેદકતા કેવલ વતિત્વ માત્રમાં રહેશે. આ અવચ્છેદકતાનો અનુયોગિ-વતિત્વ બનશે અનુયોગિતાવચ્છેદકવતિત્વ ગત એકત્વ બનશે. સાધ્યતાવચ્છેદકતાવાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાનુયોગિતાવચ્છેદક જે રુપ તે પણ વહ્નિત્વ ગત એકત્વમાં રહેશે. અાથી રુપવૃત્તિ પ્રતિયોગિતા-મહાનસીય વચમાવીય પ્રતિયોગિતા થઈ જશે. આવો અભાવ માનસીય વચભાવ, તાધિકરણ-પર્વતાદિ, તત્રિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાતિ લાગી જશે. (૪૨). Page #177 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (८९) अतस्तद् वारणाय स्वनिरूपितावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्वरूपसम्बन्धकोटौ निरूपितत्वसम्बन्धावच्छिन्न स्वनिष्ठ वच्छेदकताया भिन्नत्वे सति अवच्छेदकतात्व-निष्ठवच्छेदकताभिन्ना याऽन्यावच्छेदकता तद-निरूपिका, अथ चैतादृशावच्छेदकताद्वय निरूपिका यावच्छेदकतानिष्ठसांसर्गिकप्रतियोगिता तादृशप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्वं विवक्षितम् । कृते चैतादृश्यां विवक्षायां महानसीयवल्यभावीयप्रतियोगिता निरूपितावच्छेदकताया निरूपितत्वसम्बन्धावच्छिन्नमहानसीयत्ववहित्व निष्ठ-वच्छेदकता भिन्नत्वेन, अवच्छेदकतात्वनिष्ठवच्छेदकता भिन्नत्वेन च तत्तद्व्यक्तिवृत्तित्ववैशिष्टय निष्ठावच्छेदकत्वेन निरूपिततया रूपवृत्तिप्रतियोगिता न जाता । यतो हि महानसीयत्ववह्नित्वनिष्ठावच्छेदकता भिन्नत्वे सति अवच्छेदकतात्व-निष्ठवच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तदनिरूपिका, अथ च महानसीयत्व वह्नित्व निष्ठावच्छेदकता निरूपिका यावच्छेदकतानिष्टसांसर्गिक प्रतियोगिता तादृश प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकरूपम् - महानसीयत्वं, वह्नित्वगत द्वित्वमेव । अतः रूपवृत्ति प्रतियोगिता न जाता । अतः नायमभावो लक्षणघटकः । वढ्यभावमादाय लक्षण समन्वयः । શશીશીલા (८८) पूर्वोत घोष दूर रवा भाटे "स्व निरुपितापच्छे - तात्पावछिनप्रतियोगिता पर्याप्त्यनुयोगितावच्छे स्वरुप" સંબંધની નિરુપતત્વ સંબંધાવચ્છિન્ન સ્વ નિખ અવચ્છેદકતાથી मिन, मेवं भवछे तात्प निष्ठ भवच्छेहताथी मिन्न ठे अन्य અવચ્છેદકતા તેની અનિરુપિકા તથા આ બંને અવરચ્છેદકતાથી निरुपित हे मपच्छेहतामा रहेवापाणी सांसर्गि प्रतियोगिता (१४२) Page #178 -------------------------------------------------------------------------- ________________ તે પ્રતિયોગિતાથી નિરુપિત પર્યાપ્ત સંબંધનો અનુયોગિતાવચ્છેદક ધર્મની અહીં વિવક્ષા કરવામાં આવે છે. આવું કહેવાથી મહાનસીય વÇચભાવીય પ્રતિયોગિતાયી નિરુપિત જે વહ્નિત્વ વૃત્તિત્વ વિશિષ્ટ નિષ્ઠ જે અવચ્છેદકતા છે તે મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવÒદકતાથી ભિન્ન અવચ્છેદકતાવ નિષ્ઠ અવચ્છેદકતાથી ભિન્ન જે વહ્નિત્વ વૃત્તિત્વ વૈશિષ્ટય છે તેનાથી નિરુપિત જ છે. અનિરુપિત નથી. આથી સ્વનિરુપિતાવચ્છેદકતા પદથી વહિત્વ વૃત્તિત્વ નિષ્ઠાવચ્છેદકતા નહીં લેવાય પરંતુ મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા જ લેવાશે. આ અવચ્છેદકતાથી નિરુપિત પર્યાપ્ત સંબંધનો અનુયોગિતાવચ્છેદક ધર્મ-મહાનસીયત્વ વહ્નિત્વ ગત ત્વિ થશે. આથી પ્રતિયોગિતા રુપવૃત્તિ ન થઈ, આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. વહૂન્ચભાવને લઈને લક્ષણ સમન્વય થઈ જશે. गूढामृतलीला (९०) एवं लक्षणे कृते सति पुनः पर्वतो वह्निमान् धूमादित्यत्र महानसीयवन्यभावमादायाव्याप्ति तादवस्थ्यमेव । तथाहि साध्यतानिरूपितावच्छेदकतात्वावच्छिन्नप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं रूपम् - वह्नित्वगतैकत्वम्, तत्र रूपवृत्ति महानसीय वह्न्न्यभावीय प्रतियोगिता जाता । स्व- महानसीय वह्न्यभावीय प्रतियोगिता, स्व निरूपितावच्छेदकता-वह्नित्ववृत्तित्वविशिष्टनिष्ठावच्छेदकता, तादृशावच्छेदकता निष्ठसांसर्गिक प्रतियोगितायां महानसीयत्ववह्नित्वनिष्ठावच्छेदकताभिन्नत्वे सति, अवच्छेदकतात्वनिष्ठावच्छेदकता भिन्ना यान्यावच्छेदकता - तत्तद् व्यक्तिवृत्तित्ववैशिष्टयनिष्ठावच्छेदकता, तन्निरूपकत्व सत्त्वेऽपि तादृशावच्छेदकतानिरूपकत्व घटोभया (૪રૂ) Page #179 -------------------------------------------------------------------------- ________________ निरूपिकावच्छेदकतानिष्ठसांसर्गिक प्रतियोगिता जाता । तादृश प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं रूपम् - वह्नित्वगतैकत्वं जातम् । __ अतः रूपवृत्ति प्रतियोगिता महानसीयवल्यभावीय प्रतियोगिता जाता । तादृश प्रतियोगिताकाभावः - महानसीय वढ्यभावः, तदधिकरण पर्वतादि निरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા (૯૦) આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાંપણ પર્વતો વતિમાનું ધૂમામાં માનસીયવર્ચભાવને લઈને આવ્યાતિ લાગશે જ. કેમકે સાધ્યતાવચ્છેદકતાવાવચ્છિત્રપ્રતિયોગિતાક પર્યાચિનુયોગિતાવચ્છેદક રુપ જે વહ્નિત્વ ગત એકત્વ છે ત્યાં માનસીય વર્ચભાવીય પ્રતિયોગિતા રુપવૃત્તિ થઈ જશે. - સ્વ પદથી મહાનસીયવર્ચમાવીય પ્રતિયોગિતા તેનાથી નિરુપતાવચ્છેદકતા-વહ્નિત્વ વૃત્તિત્વનિષ્ઠાવચ્છેદકતા, આ અવચ્છેદકતામાં રહેવાવાળી જે સાંસગિક પ્રતિયોગિતા છે તેમાં માનસીયત્વ, વહ્નિત્વ નિષ્ઠ અવરચ્છેદકતાથી ભિન્ન, અવચ્છેદકતાત્વ નિષ્ઠાવચ્છેદકતાથી મિત્ર જે વતિત્વ વૃત્તિત્વ વિશિષ્ટ નિષ્ઠાવરછેદકતા તેનાથી નિરૂપિત થવા છતાં પણ વતિત્વ વૃત્તિત્વ વિશિષ્ટ નિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વ, ઘટ એતદ્ ઉભયથી અનિરુપતા અવચ્છેદકતામાં રહેવાવાળી સાંસગિક પ્રતિયોગિતા થઈ જશે. આ પ્રમાણેની પ્રતિયોગિતાથી નિરુપિત પતિ સંબંધનો અનુયોગિતાવચ્છેદક રુપ વતિત્વ ગત એકત્વ થઈ જશે. આથી રુપવૃત્તિ પ્રતિયોગિતા થી નિરુપિત માનસીય વરૃચભાવ થઈ જશે. આ અભાવનું અધિકરણ-પર્વતાદિ, તમિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ન જવાથી અવ્યાતિ આવશે. (૩૪૪) Page #180 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (९१) अतस्तद् वारणाय निरूपितत्वसम्बन्धावच्छिन्न स्व निष्यवच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्वनिष्ठावच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तादृशावच्छेदकत्वा निरूपकेत्यनेन (तादृशावच्छेदकता) निरूपकत्वत्वनिष्ठावच्छेदकता भिन्ना सति अवच्छेदकत्वनिष्ठवच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तदनिरूपिका, अथ चेदृशावच्छेदकताद्वयनिरूपिका या निरूपकत्व निष्ठा प्रतियोगिता तादृश प्रतियोगिताकाभावस्य विवक्षितत्वात् । एतादृशविवक्षाकृते सति न पूर्वोक्ताव्याप्तिः । तथाहि पर्वतो वह्निमान् धूमादित्यत्र यो हि महानसीयवल्यभावो गृहीतः तन्न लक्षणघटकः । यतो हि महानसीयत्व वह्नित्व निष्ठवच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्व निष्ठवच्छेदकता भिन्ना यान्यावच्छेदकता, एवञ्च निरूपकत्वत्व निष्यवच्छेदकता भिन्ना सति अवच्छेदकत्व निष्ठवच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तदनिरूपिका अथ चेदृशावच्छेदकताद्वयनिरूपिका या निरूपकत्वनिष्ठप्रतियोगिता, तादृश प्रतियोगिताकाभावपदेन तत्तद्व्यक्तिवृत्तित्ववैशिष्ट्यनिष्यवच्छेदकता निरूपकत्वघटोभयाभावो ग्रहीतुं न शक्यते । तादृशावच्छेदकता निरूपकत्वघटोभयाभावीय प्रतियोगिताया निरूपकत्वत्वनिष्ठवच्छेदकता भिन्नेन घटत्वनिष्ठवच्छेदकत्वेन निरूपकत्वात्, रूपवृत्ति प्रतियोगिताकाभावपदेन महानसीयवढ्यभावो ग्रहीतुमशक्यः । अतः न तमादायाव्याप्तिः सम्भवति । શશીશીલા (१) भापती मा भव्यातिने दूर रवा भाटे "निरुपितत्प સમ્બન્ધાવચ્છિન્ન સ્વ નિષ્ઠાવરચ્છેદકતા ભિન્ના સતિ અવરછેદકતત્વ निष्ठावच्छेहता मित्रा यान्यापछेउता ताशापछेहताऽनि उपत्व" मा अंशथी “निरुपम्त्वत्व निष्ठावरछेउता तहनिरुपिता" એવે આ બંને અવચ્છેદકતાથી નિરુપિત જે નિરુપકત્વ નિષ્ઠ (१४५) Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રતિયોગિતા છે આ પ્રતિયોગિતાથી નિરુપિત જ અભાવની અમે વિવફા કરી છે. આવું કરવાથી પૂર્વોક્ત અવ્યાતિ નહી આવે. કેમકે પર્વતો વર્તિમાનું ધૂમાત્ આ સ્થળમાં જે તમે માનસીયવાભાવ લીધો છે તે લક્ષણ ધટક નહીં થાય કેમકે મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન હોવાની સાથે સાથે અવચ્છેદકતાવ નિષ્ઠાવચ્છેદકતાથી મિત્ર જે અન્ય અવચ્છેદકતા, અને નિરૂપકવત્વનિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન હોવાની સાથે સાથે અવરચ્છેદકતાત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન જે અન્ય અવચ્છેદકતાં તેનાથી અનિરુપત, અને આ બંને અવચ્છેદકતાથી નિરુપિત જે નિરુપકત્વ નિષ્ઠા પ્રતિયોગિતા, આવી પ્રતિયોગિતાથી નિરુપક જે અભાવ, આ અભાવ પદથી વહ્નિત્વવૃત્તિત્વવિશિષ્ટ નિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વ ઘટોભયાભાવ નહીં લઈ શકાય. કેમકે વતિત્વવૃત્તિત્વવિશિષ્ટનિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વ ઘટો ભયાભાવીય જે પ્રતિયોગિતા છે તે નિરુપકત્વ નિષ્ઠાવચ્છેદકતાથી મિત્ર અવરચ્છેદકતાવ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન ઘટત્વ નિખ અવચ્છેદકતાથી નિરુપિત જ છે અનિરુપિત નથી આથી રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવ પદથી માનસીય વચભાવ નહીં લઈ શકાય આથી આ અભાવને લઈને આવ્યાતિ નહીં લાગે. गूढामृतलीला (९२) तथापि तत्रैव पुनरव्याप्तिः । यतो हि पुनः पूर्वोक्तरीत्यैव महानसीयवल्यभावीयप्रतियोगितानिरूपितावच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्व निष्ठवच्छेदकता भिन्ना यान्यावच्छेदकता तन्निरूपित निरूपकत्वत्व निष्ठावच्छेदकता भिन्ना सति अवच्छेदकत्वनिष्ठवच्छेदकताभिन्ना याऽन्यावच्छेदकता (૪૬) Page #182 -------------------------------------------------------------------------- ________________ तन्निरूपितनिरूपकत्वत्वनिष्ठावच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्वनिष्ठावच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तादृशावच्छेदकता निरूपकत्व घटोभयत्वानिरूपिकेयं महानसीय वहन्यभावीय प्रतियोगिता निरूपितावच्छेदकता निष्ठा सांसर्गिक प्रतियोगिता, तादृशप्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकं रूपम् वह्नित्वगतैकत्वम् । अतः रूपवृत्ति प्रतियोगिताकाभावः - महानसीय वह्न्यभावः । तदधिकरणपर्वतादि निरूपितवृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા (૯૨) તો પણ આ જ પદ્ધતિથી આ જ સ્થળમાં અવ્યાપ્તિ પુનઃ લાગી જશે. કેમકે મહાનસીય વહૂન્ચભાવીયપ્રતિયોગિતા નિરુપિતાવચ્છેદકતા મિત્ર હોવાની સાથે સાથે અવચ્છેદકતાત્વ નિષ્ઠ અવચ્છેદકતાથી ભિન્ન જે અન્યાવચ્છેદકતા છે તેનાથી નિરુપિત નિરુપકત્વત્વ નિષ્ઠાવચ્છેદકતા થી ભિન્ન હોવાની સાથે સાથે અવચ્છેદકતાત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન જે અન્યાવચ્છેદકતા તત્રિરુપકવત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન અવચ્છેદકતાત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન જે અન્યાવચ્છેદકતા તાદશાવચ્છેદકતા નિરુપકત્વ ઘટોભયત્વથી અનિરુપિકા મહાનસીય વહુ૨ભાવીય પ્રતિયોગિતા નિરુપિતાવચ્છેદકતા નિષ્ઠ સાંસર્ગિક પ્રતિયોગિતા, તાદેશ પ્રતિયોગિતાથી નિરુપિત પર્યાપ્તિ સંબંધનો અનુયોગિતા વચ્છેદક રુપ વહ્નિત્વ ગત એકત્વ થશે. આથી રુપવૃત્તિપ્રતિયોગિતાકાભાવ પદથી મહાનસીય વભાવ લઈ શકાશે. તદધિકરણ પર્વતાદિ થી નિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. (૩૪૭) Page #183 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (९३) यदि तत्रापि निरूपितत्व सम्बन्धावच्छिन्न स्व निष्ठावच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्व निष्यवच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तन्निरूपित निरूपकत्वत्वनिष्ठवच्छेदकता भिन्ना सति अवच्छेदकत्वनिष्यवच्छेदकता भिन्न याऽन्यावच्छेदकता तन्निरूपित निरूपकत्वत्व निष्ठवच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्वनिष्ठावच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तन्निरूपित निरूपकत्वनिष्ठवच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्वनिष्ठवच्छेदकता भिन्ना याऽन्यावच्छेदकता तदनिरूपिका या सांसर्गिक प्रतियोगिता, तादृश प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदकत्वम् सम्बन्धपदेन विवक्षितम् । तदैतादृशाऽप्रामाणिकानन्तकल्पनासमाप्त्यभावरूपानवस्थापत्तिः स्यात् । શશીશીલા (63) ठो तमे मा मष्यातिने दूर रवा भाटे “निरुपितत्प सम्पन्धापरिछन स्वनिष्ठापछेष्ठता मिना सति सपछेह तात्प निष्ठापरछेहता भिन्ना याऽन्यापरछेहता" तेनाथी निरुपित નિરુપકત્વત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન હોવાની સાથે સાથે “भवरछेह तात्प निष्ठावच्छेहता मिना याऽन्यापछेउता" तेनाथी निरुपित “निरुपठत्पत्व निष्ठापरछेउता मिना सति भवच्छेहतात्प निष्ठावच्छेहता मिना याऽन्यापच्छेहता" तेनाथी निरुपित “निरुपद्रत्यत्व निष्ठावरछेउता मिना सति मपरछे तात्प निष्ठापछेष्ठता मिन्ना याऽन्यापछेहता" तेनाथी. અનિરુપિત જે સાંસર્ગિક પ્રતિયોગિતા છે. તે સાંસર્ગિક प्रतियोगिताथी निरुपित पर्याप्ति संजंधनो अनुयोगितापरछे. ધર્મવત્વ સંબંધ જો વિવક્ષિત કરો તો અપ્રામાણિક અનંતકલ્પનાની સમાપ્તિના અભાવરુપ અનવસ્થાની આપત્તિ આવી જશે. (१४८) Page #184 -------------------------------------------------------------------------- ________________ ४. આયી આ પરિષ્કાર પૂર્વક અવ્યાપ્તિનું વારણ અસંભવ બની गूढामृतलीला (९४) अतस्तद् वारणाय साध्यताविशिष्टप्रतियोगिताकाभाव एव साध्याभावपदेन विवक्षितत्वात् । तथा च लक्षणस्वरूपम् - साध्यताविशिष्ट प्रतियोगिताकाभावाधिकरणनिरूपितवृत्तित्वाभावो व्याप्तिः । प्रतियोगितायां साध्यता वैशिष्ट्यञ्च स्व निरूपितावच्छेदकताविशिष्टान्यावच्छेदकत्वानिरूपितत्व स्व वृत्तित्वैतदुभयसम्बन्धेन । अवच्छेदकतावैशिष्टयञ्च अवच्छेदकतायां स्व सामानाधिकरण्य, स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्व, स्वानवच्छेदकानवच्छिन्नत्व, स्व वृत्तित्वैतच्चतुष्टय सम्बन्धेन । स्ववृत्तित्वञ्च स्वानवच्छेदकानवच्छिन्नत्वसम्बन्धेन । स्व वृत्तित्वञ्च स्व निरूपितावच्छेदकताविशिष्टान्या-वच्छेदकत्वा निरूपकत्व सम्बन्धेन । तत्रापि अवच्छेदकतावैशिष्टयञ्च अवच्छेदकतायां स्वसामानाधिकरण्य, स्वावच्छेदक सम्बन्धावच्छिन्नत्व, स्वानवच्छेदकानवच्छिन्नत्व, स्व वृत्तित्वैतच्चतुष्टय सम्बन्धेन । स्ववृत्तित्वमपि स्वानवच्छेदकानवच्छिन्नत्वसम्बन्धेन । कृते चैतादृशे लक्षणे पर्वतो वह्निमान् धूमादित्यत्र महानसीयवह्न्न्यभावो न लक्षणघटकः । तथा हि साध्यता - वह्नि निष्ठा, तद्वैशिष्ट्यं प्रतियोगितायां स्व निरूपितावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपितत्व, स्व वृत्तित्वैतदुभय सम्बन्धेन विवक्षितः । तंत्र स्वम् - वह्नित्वनिष्ठसाध्यतावच्छेदकता, तस्य सामानाधिकरण्यं महानसीयत्व, वह्नित्वनिष्ठप्रतियोगितावच्छेदकतायामस्ति, अथ च स्व - वह्नित्व निष्ठावच्छेदकता, तदवच्छेदकसम्बन्धावच्छिन्नत्वं - महानसीयत्ववह्नित्वनिष्ठप्रतियोगितावच्छेदकतायामस्ति । एवञ्च वह्नित्वनिष्ठावच्छेदकताया अनवच्छेदकीभूतो यो धर्मः महानसीयत्वत्वरूपो धर्मः तदवच्छिन्नत्वमेव वर्तते, न तु (१४९) Page #185 -------------------------------------------------------------------------- ________________ अनवच्छिन्नत्वम् । स्व वृत्तित्वञ्च स्वानवच्छेदकानवच्छिन्नत्वसम्बन्धेन । तत्र स्व - वह्नित्व, महानसीयत्वनिष्ठाप्रतियोगितावच्छेदकता, तस्यानवच्छेदकी भूतो यो धर्मः घटत्वपटत्वादि रूपो धर्मः, तदनवच्छिन्नेयं - वह्नित्व निष्ठवच्छेदकता तु जाता । अतः तृतीय सम्बन्धाभावान्नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावो वढ्यभाव एव । तदधिकरणजलहूदादिनिरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૯૪) આથી આ અવ્યાતિને દૂર કરવા માટે અન્ય લક્ષણ બનાવીએ છીએ. લક્ષણમાં સાધ્યાભાવ પદથી સાધ્યતા થી વિશિષ્ટ પ્રતિયોગિતાકાભાવ જ સાધ્યાભાવથી વિવક્ષિત છે. પ્રતિયોગિતામાં સાધ્યતા વૈશિષ્ટઢના નિયામક સંબંધ બ છે. (૧) સ્વનિરુપતાવચ્છેદકતા વિશિષ્ટાન્યાવચ્છેદકવા निरुपितत्प, (૨) સ્વવૃત્તિત્વ, આ બંને સંબંધની મધ્યમાં પ્રથમ સંબંધ ઘટક સ્વ નિરુપતાવચ્છેદકતાથી વિશિષ્ટ જે અન્ય અવચ્છેદકતા, તે અવચ્છેદકતા વૈશિષ્ટના નિયામક ચાર સંબંધ છે. (૧) સ્વ સામાનાધિકરણ્ય, (૨) સ્વાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વ, (૩) સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ, (૪) સ્વવૃત્તિત્વ, આ સંબંધોની મધ્યમાં સ્વ વૃત્તિત્વ પણ સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ સંબંધથી જાણવું. - દ્વિતીય સંબંધ સ્વ વૃત્તિત્વ પણ “સ્વ નિરૂપિતાવચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદકવાનિરુપકત્વ” સંબંધથી વિવક્ષિત છે. આ સંબંધમાં પણ જે વિચ્છેદકતાનું વૈશિષ્ટય છે તે પણ પૂર્વોક્ત ચતુષ્ટય સંબંધથી જાણવું. (૨૦) Page #186 -------------------------------------------------------------------------- ________________ આવું કરવાથી પર્વતો વહ્નિમાનું ધૂમાતુ આ સ્થળમાં માનસીયવર્ચભાવ લક્ષણ ઘટક નહીં થઈ શકે. કેમકે પ્રસ્તુતમાં સાધ્યતા વહિં નિષ્ઠા છે. તેનું વિશિષ્ટય માનસીય વહુચભાવીય પ્રતિયોગિતામાં સ્વ નિરુપતાવચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદક સ્વાનિરુપિતત્વ, સ્વવૃત્તિત્વ આ બંને સંબંધોથી જાણવાનું છે. અહીં સ્વ પદથી સાધ્યતા લેવાની રહેશે. (યદુ વૈશિષ્ટય યત્ર ભાસત સ એવ સ્વપદ ગ્રાહ્યઃ ઈતિ નિયામાતુ) તેનાથી નિરુપિતાવચ્છેદકતા-વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા તેનું વૈશિષ્ટય મહાનસીય વહુચભાવથી નિરુપિત જે મહાનસીયત્વ, વર્તિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા છે તેમાં પૂર્વોકત સંબંધ ચતુષ્ટયથી જાણવું. - ત્યાં પણ સ્વ પદથી મહાનસીયત્વ વહ્નિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા લેવામાં આવશે. તેની મધ્યમાં માનસીયત્વમાં રહેવાવાળી અવચ્છેદકતાનું સામાનાધિકરણ્ય સાધ્યતાવરચ્છેદકતામાં નથી. - બીજા સંબંધમાં સ્વ પદથી મહાનસીયત્વ વતિત્વ નિષ્ઠાવચ્છેદકતા લેવામાં આવશે. તદવચ્છેદક સંબંધ-સમવાય સંબંધ થશે. તત્સમ્બન્ધાવચ્છિન્નત્વ પણ વતત્વમાં રહેવાવાળી સાધ્યતા વચ્છેદકતામાં છે. - તૃતીય સંબંધમાં પણ સ્વ પદથી મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતાનો અનવરચ્છેદક ધર્મ જે ઘટત્વ પટવાદિ છે તેનાથી અનવરિચ્છન્ન પણ વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા છે - ચતુર્થ સંબંધ જે સ્વવૃત્તિત્વ, તેમાં પણ સ્વ પદથી માનસીયત્વ-વહ્નિત્વ નિષ્ઠાવરચ્છેદકતા, તેમાં વૃત્તિ સાધ્યતાવચ્છેદકતા પણ “સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ” સંબંધથી જાણવું જોઈએ. અહીં સ્વ પદથી વતિત્વમાં રહેવાવાળી સાધ્યતાવચ્છેદકતા (૩૬) Page #187 -------------------------------------------------------------------------- ________________ લેવી તેનો અનવચ્છેદક ધર્મ-માનસીયતત્વ રુપ ધર્મ થશે. તેનાથી અવચ્છિન્ન જ માનસીયત્વ નિષ્ઠાવચ્છેદકતા છે. અનવચ્છિન્ન નથી. આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. શુદ્ધ વચભાવ જ લસણ ઘટક બની શકશે. આ વ ભાવનું અધિકરણ-જલદાદિ તનિરૂપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જશે. આથી અવ્યાપ્તિ નહીં આવે. गूढामृतलीला (९५) भवता पूर्वोक्त लक्षणे साध्यताविशिष्टप्रतियोगिताकाभावेत्यत्र साध्यताया वैशिष्टयं प्रतियोगितायां स्वनिरूपितावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपितत्व स्व वृत्तित्वैतदुभयसम्बन्धेनोक्तम् । तत्रापि वैशिष्ट्यं प्रसिद्ध चतुष्टय- सम्बन्धेन विवक्षितम् । ___ एतेषां सम्बन्धानां मध्ये स्व सामानाधिकरण्यं किमर्थमुपात्तम् । यतो हि महानसीय वढ्यभावमादायाव्याप्तिस्तु स्व वृत्तित्वघटक स्वानवच्छेदकानवच्छिन्नत्वसम्बन्धेनैव वारणात् । શશીશીલા (૯૫) તમે લસણ ઘટક સાધ્યાભાવ પદથી સાધ્યતા વિશિષ્ટ પ્રતિયોગિતાકાભાવની વિવફા કરી છે ત્યારે સાધ્યતાનું વૈશિષ્ટય પ્રતિયોગિતામાં સ્વ નિરૂપિતાવરચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદકવા નિરુપિતત્વ, અને સ્વવૃત્તિત્વ આ બંને સંબંધોથી કહ્યું. આમાં પણ અવચ્છેદકતાનું વૈશિષ્ટય અવચ્છેદકતામાં સ્વ સામાનાધિકરણ્ય, સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ, સ્વાનવચ્છેદકાનવરિચ્છન્નત્વ, સ્વ વૃત્તિત્વ આ ચાર સંબંધથી કહ્યું. તેમાં પણ જે સ્વ વૃત્તિત્વ છે તેને સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ સંબંધથી કહ્યું. (૨) Page #188 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ સંબંધોની મધ્યમાં મહાનસીય વહૂન્ચભાવનું વારણ તો સ્વવૃત્તિત્વ ઘટક સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ સંબંધથી જ થઈ જશે. તેના માટે સંબંધ ધટક સ્વ સામાનાધિકરણ્ય દલ મૂકવાની ४ ३२ नथी. गूढामृतलीला (९६) यदि सम्बन्धघटक स्व सामानाधिकरण्यदलं न दीयते चेत्, तदा पर्वतो वह्निमान् धूमादित्यादावव्याप्तिः । तथाहि तत्र साध्याभावपदेन तार्णवन्यभावोऽपि धर्तुं शक्यते । तार्ण वह्निनिष्ठप्रतियोगिता वह्निनिष्ठसाध्यताविशिष्टा वर्तते । यतो हि स्व - वह्नि निष्ठ साध्यता, तन्निरूपितावच्छेदकता - वह्नित्व निष्ठा, तद्वैशिष्ट्यं तार्णत्वनिष्ठावच्छेदकतायां प्रसिद्धत्रितयसम्बन्धेनास्ति । तत्र तार्णत्वमपि समवायसम्बन्धावच्छिन्ना, वह्नित्वमपि समवाय सम्बन्धावच्छिन्ना । अतः स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं वर्तते । उभयो रनवच्छिन्नत्वात् स्वानवच्छेदकानवच्छिन्नत्वमपि वर्तते । एवञ्च निरवच्छिन्नत्वादेव स्ववृत्तित्वमपि तिष्ठत्येव । अत एतद्त्रितयसम्बन्धेन स्वनिरूपितावच्छेदकता विशिष्टा तार्णत्वनिष्ठावच्छेदकता जाता । विशिष्टान्यावच्छेदकता घटत्व पटत्वादिनिष्ठावच्छेदकता, तादृशावच्छेदकत्वा निरूपिता या प्रतियोगिता तार्णवह्न्यभावीय प्रतियोगिता तादृशप्रतियोगिताकाभावःतार्णवह्न्यभावः, तदधिकरणपर्वतादि निरूपित वृत्तितैव धूमे सत्त्वात्, वृत्तित्वा भावस्याभावादव्याप्तिः । कृते च स्वसामानाधिकरण्ये प्रवेशे वह्नित्वनिष्ठावच्छेदकताया सामानाधिकरण्यं तार्णत्वनिष्ठा प्रतियोगितावच्छेदकतायां नास्ति । अतो न तमादाया व्याप्तिः । (१५३) Page #189 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૯૬) જો તમે સંબંધ ઘટક સ્વ સામાનાધિકરણ્ય દલ નહીં મૂકો તો પર્વતો વહ્વિમાન્ ધૂમાલૢ આ પ્રસિદ્ધ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યાભાવ પદથી તાણં વહૂન્ચભાવ પણ લઈ શકાશે. તાર્ણ વહ્નિમાં રહેવાવાળી જે પ્રતિયોગિતા છે તે વહ્નિમાં રહેવાવાળી સાધ્યતા થી વિશિષ્ટ થઈ જશે. કેમકે સ્વનિરુપિતાવચ્છેદકતાવિશિષ્ટાચાવચ્છેદકત્વા નિરુપિતત્વ આ સંબંધઘટક સ્વ પથી વહ્નિમાં રહેવાવાળી સાધ્યતાનું ગ્રહણ યશે તેનાથી નિરુપિત અવચ્છેદકતા વહિત્વમાં રહેશે તે વહ્નિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતામાં વૈશિષ્ટય તાર્ણત્વમાં રહેવાવાળી અવચ્છેદકતાનું પ્રસિદ્ધ એવા ત્રણેય સંબંધથી થઈ જશે. - તાર્ણત્વ પણ સમવાય સંબંધથી રહે છે અને વહ્નિત્વ પણ સમવાય સંબંધથી રહે છે. આથી ત્રણેય સંબંધની મધ્યમાં રહેલ “સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ” દલ ઘટી જશે. - તાર્ણત્વ પણ નિરવચ્છિન્ન છે અને વહિત્વ પણ નિરવચ્છિન્ન છે આથી સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ પણ ઘટી જશે. - બંને નિરવચ્છિન્ન હોવાને કારણે સ્વ વૃત્તિત્વ રહેશે. આથી આ ત્રણેય સંબંધોથી વહ્નિત્વનિષ્ઠ અવચ્છેદકતાથી વિશિષ્ટ તાર્ણત્વ નિષ્ઠાવચ્છેદકતા થઈ જશે. અન્યાવચ્છેદકતા ઘટત્વ પટત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા થશે. આ અવચ્છેદકતાથી અનિરુપિતા તાર્ણ વહુચભાવીય પ્રતિયોગિતા થઈ જશે. આ પ્રતિયોગિતાનો નિરુપક અભાવ-તાર્ણવÇચભાવ, તદધિકરણ-પર્વતાદિ, તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે, વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. (૪) Page #190 -------------------------------------------------------------------------- ________________ स्व सामानाधिउरएयनो प्रवेश उरवाथी पह्नित्व निष्ठ સાધ્યતાવચ્છેદકતાનું સામાનાધિકરણ્ય તાર્ણત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતામાં નથી. આથી સ્વ સામાનાધિકરણ્ય દલ નહીં જાય આથી આ અભાવને લઈને અવ્યાપ્તિ દોષ નહીં લાગી श. गूढामृतलीला (९७) एवं लक्षणे कृतेऽपि कालिकेन गन्ध विशिष्टस्य समवायेन गुण विशिष्टस्य तादात्म्येन साध्यतायां जन्यद्रव्यत्वहेतावव्याप्तिस्तु भवत्येव । तथाहि तत्र साध्यभावपदेन समवायेन गन्धविशिष्टस्य कालिकेन गुण विशिष्टं नेत्याकारको भेदोऽपि ग्रहीतुं शक्यते । तद्भेदीयप्रतियोगिता निरूपिता निष्ठावच्छेदकतायामपि गन्ध निष्ठ साध्यतावच्छेदकतायाः वैशिष्ट्यसम्भवात । यतो हि साध्यतानिरूपितावच्छेदकता- गन्धनिष्ठा, तद्वैशिष्ट्यम् - गन्ध निष्ठ प्रतियोगितावच्छेदकतायां विवक्षितम् । अतः स्व - गन्धनिष्ठासाध्यता वच्छेदकता, तस्य सामानाधिकरण्यं गन्धनिष्ठप्रतियोगितावच्छेदकतायामस्ति । एवञ्च गुणनिष्ठसाध्यतावच्छेदकतायां स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वमपि वर्तते । उभयोः समवायसम्बन्धावच्छिन्नत्वात् । गुणनिष्ठसाध्यतावच्छेदकताया . अनवच्छेदकीभूतो धर्मः - घटत्व पटत्वादि रूपो धर्मः, तदनवच्छिन्नापि गुणनिष्ठ प्रतियोगितावच्छेदकता जाता । अतः स्वानवच्छेदकानवच्छिन्नत्वमपि जातम् । एवञ्च स्ववृत्तित्वमप्यस्त्येव । तथा च गुणनिष्ठभेदीयप्रतियोगितावच्छेदकताया अपि गन्धनिष्ठ साध्यतावच्छेदकताविशिष्टत्वात् । विशिष्टान्यावच्छेदकता - घटत्वपटत्वादि रूपावच्छेदकता, तदनिरूपिका या समवायेन गन्ध विशिष्ट कालिकेन गुण विशिष्ट भेदीय प्रतियोगिता, तादृश प्रतियोगिताकाभावः - समवायेन गन्ध विशिष्ट कालिकेन गुण विशिष्टं नेत्याकारको भेदः, तदधिकरण जलादि निरूपित वृत्तितैव जन्यद्रव्यत्वे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । (१५५) Page #191 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૯૦) આવું લક્ષણ કરવા છતાં પણ કાલિક સંબંધથી ગધ વિશિષ્ટ હોવાની સાથે સમવાય સંબંધથી ગુણ વિશિષ્ટને તાદાભ્ય સંબંધથી સાધ્ય બનાવતાં અને અન્ય દ્રવ્યત્વને હેતુ કરતાં આ સ્થળે અવ્યાતિ આવી જશે. અહીં સાધ્યાભાવ પદથી સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ વિશિષ્ટ ન આ ભેદ પણ લઈ શકાશે. આ ભેદથી નિરુપિત પ્રતિયોગિતાવચ્છેદકતા જે ગુણ નિષ્ઠા છે. આ અવચ્છેદકતામાં ગધ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટય આવી જશે. " કેમકે સાધ્યતાનિ પિતાવચ્છેદકતા પણ ગબ્ધમાં છે પ્રતિયોગિતાવચ્છેદકતા પણ ગબ્ધમાં છે. આ બંનેમાં વૈશિષ્ટ્રદ્ય વિવક્ષિત છે. આથી સ્વ પદથી ગધમાં રહેવાવાળી સાધ્યતાવચ્છેદકતા તેનું સામાનાધિકરણ્ય ગધમાં રહે વાવાળી પ્રતિયોગિતાની સાથે છે. - ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતામાં સ્વાઇવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ છે કેમકે બંને સમવાય સંબંધથી રહે છે. - ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત ધર્મ જે ઘટત્વ પટવાદિ છે તેનાથી અનવચ્છિન્ન ગુણ નિષ્ઠ પ્રતિયોગિતા વચ્છેદકતા છે આથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આ જ પદ્ધતિથી સ્વ વૃત્તિત્વ પણ ચાલ્યું જશે. આથી ગુણમાં રહેવાવાળી ભેદીય પ્રતિયોગિતાવરચ્છેદકતા પણ ગધનિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટ થઈ જશે. વિશિષ્ટાચાવચ્છેદકતા ઘટત્વ પટ૮ નિષ્ઠાવચ્છેદકતા થશે તેનાથી અનિરુપિત સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ વિશિષ્ટ Page #192 -------------------------------------------------------------------------- ________________ लेवीय प्रतियोगिता थर्ध ४शे तेनाथी निरुपित अभाव समवायेन ગન્ધ વિશિષ્ટ કાલિકેન ગુણ વિશિષ્ટ ન આ ભેદ યશે. તદધિકરણ४सङ्रहाद्दि, तन्निरुपित वृत्तिता ४ ४न्यद्रव्यत्वमां ४शे वृत्तित्वाभाव ન જતાં અવ્યાપ્તિ લાગશે. गूढामृतलीला (९८) अतस्तद् वारणाय स्व सामानाधिकरण्यपदेन स्व व्यापकत्वं विवक्षितम् । कृते चैतादृशे परिष्कारे नाव्याप्तिः । यतो हि गन्ध निष्ठ प्रतियोगितावच्छेदकतायाः साध्यतावच्छेदकता व्यापकत्वाभावेन साध्यतावच्छेदकता विशिष्टा न जाता । तस्य विशिष्टान्यतया तादृशभेदस्य लक्षणाघटकत्वात् । तथाहि कालिकेन गन्धनिष्ठसाध्यतावच्छेदकता, अथ च समवायेन गुणनिष्ठसाध्यतावच्छेदकताया अधिकरणम् - कालिकेन गन्धः समवायेन गुणश्च, स तु निखिलजन्यद्रव्ये वर्तते । परन्तु समवायेन गन्ध निष्ठावच्छेदकता, कालिकेन गुणनिष्ठावच्छेदकता पृथिव्यामेव वर्तते । अतः साध्यतावच्छेदकव्यापिका समवायेन गन्धनिष्ठा अथ च कालिकेन गुणनिष्ठावच्छेदकता न जाता । तस्य विशिष्टान्यतया, तन्निरूपितेयं समवायेनगन्ध विशिष्ट कालिकेनगुण विशिष्ट भेदीय प्रतियोगिता, त्वनिरूपिका । अतो नायमभावो लक्षणघटकः । साध्याभावमादायाव्याप्त्यसम्भवः । શશીશીલા (૯૮) આથી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સ્વ સામાનાધિકરણ્ય અંશથી સ્વ વ્યાપકત્વ વિવક્ષિત છે. આવી વિવક્ષા કરવાથી અવ્યાપ્તિ નહીં લાગે. કેમકે ગન્ધ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા સાધ્યતાવચ્છેદકતાની વ્યાપિકા ન जनवायी साध्यतावच्छेताथी विशिष्ट नहीं जने विशिष्टान्य બનવાથી આ ભેદ લક્ષણ ધટક નહીં બની શકે. (१५७) Page #193 -------------------------------------------------------------------------- ________________ भळे प्रसिडेन गन्ध निष्ठ साध्यतावच्छेहता भने सभवायेन ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનું અધિકરણ કાલિકેન ગબ્ધ અને सभपायेन गुरा थशे. ते निमिस एन्य द्रव्योमा शे. પરંતુ સમવાય સંબંધથી ગબ્ધ નિષ્ઠાવરચ્છેદકતા અને કાલિક संगंधयी गुएनिष्ठापच्छेहता पृथ्वीमा ४ र रेशे. माथी साध्यताવચ્છેદકનો વ્યાપક સમવાયેન ગધ નિષ્ઠ અને કાલિકેન ગુણ निष्ठापछे नही थर्छ शळे. ते विशिष्टान्यपछेष्ठ जनशे. तेनाथी निरुपित 8 सभवायेन गन्ध विशिष्ट प्रसिडेन गुएरा विशिष्ट भेटीय પ્રતિયોગિતા થઈ જશે. આથી આ અભાવ લક્ષણ ધટક નહીં બની શકે. આથી કોઈ દોષ નહીં આવી શકે. गूढामृतलीला (९९) स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वानुपादाने समवायेन वह्नित्व विशिष्टस्य संयोगेन साध्यतायां धूम हेतावव्याप्तिः । तत्र साध्याभावपदेन समवायेन वह्नित्व विशिष्टत्वे सति तद् वढ्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टं यत् तदभावोऽपि ग्रहीतुं शक्यते । तथा ह्यत्र साध्यतावच्छेदकतापि - वह्नित्वनिष्ठ, प्रतियोगितावच्छेदकतापि - वह्नित्व निष्ठेव । अतः स्व सामानाधिकरण्यं वर्तते । उभयोः सावच्छिन्नत्वात्, वह्नित्वनिष्टसाध्यतावच्छेदकताया अनवच्छेदकीभूतो यो धर्मः - घटत्व, पटत्वादिरूपो धर्मः, तदनवच्छिन्ना-वह्नित्वनिष्ठाप्रतियोगितावच्छेदकता जाता । अतः स्वानवच्छेदकानवच्छिन्नत्वमप्यस्ति । एतादृश्या रीत्या स्व वृत्तित्वमपि वर्तते । तथा च साध्यतावच्छेदकता विशिष्टावच्छेदकता - समवायेन वह्नित्व निष्ठ एवञ्च तद् वढ्यनुयोगिक कालिकेन वह्नित्व निष्ठवच्छेदकता जाता । विशिष्टान्यावच्छेदकता - घटत्व, पटत्वादि निष्ठावच्छेदकता, तदनिरूपिका - समवायेनवह्नित्व विशिष्टत्वे सति तद् वढ्यनुयोगिक कालिकेनवहित्व विशिष्टाभावीय प्रतियोगिता जाता । तादृश (१५८) Page #194 -------------------------------------------------------------------------- ________________ प्रतियोगिताकाभावः - समवायेन वह्नित्व विशिष्टत्वे सति तद् वढ्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टाभावः, तदधिकरणं पर्वतादिकम्, तन्निरूपित वृत्तितैव धूमे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૯૯) જો સંબંધ ઘટક સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનું ગ્રહણ કરવામાં ન આવે તો સમવાયેન વહ્નિત્વવિશિષ્ટ ને સંયોગ સંબંધથી સાધ્ય કરતાં અને ધૂમ હેતુ બનાવતાં અવ્યાતિ લાગી જશે. . કેમકે સાધ્યાભાવ પદથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટ હોવાની સાથે તવચનુયોગિક કાલિક સંબંધેન વહ્નિત્વ વિશિષ્ટ નો અભાવ પણ લઈ શકાશે. - પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવરચ્છેદકતા પણ વર્તિત્વમાં છે અને પ્રતિયોગિતાવચ્છેદકતા પણ વર્તિત્વમાં છે. આથી સ્વ સામાનાધિકરણ્ય ચાલ્યું જશે. - બંને સાવચિછા હોવાથી વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત ધર્મ-ધટત્વ પટલ્વાદિરુપ ધર્મ થશે. તેનાથી અનવચ્છિન્ન તત્વનિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતા થઈ જશે આથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આ જ પદ્ધતિથી સ્વવૃત્તિત્વ દલ પણ ઘટી જશે. આથી સાધ્યતાવરચ્છેદકતાથી વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વ નિષ્ઠ એવં તદ્રવચનુયોગિક કાલિકેન વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા થઈ જશે. વિશિષ્ટાચાવચ્છેદકતા-ઘટત્વ પટવાદિ નિષ્ઠાવચ્છેદકતા, તેનાથી અનિરુપિતા સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તદ વચનુયોગિક કાલિકેન વહ્નિત્વવિશિષ્ટાભાવીય પ્રતિયોગિતા થઈ જશે. તાદશ પ્રતિયોગિતાકાભાવ-સમવાયેન વતત્વ વિશિષ્ટત્વે સતિ તદવન્ચનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તદધિકરણ (39) Page #195 -------------------------------------------------------------------------- ________________ पर्वताहि, तत्रिरुपित वृत्तिता ४ धूममां ठशे वृत्तित्वाभाव न જતાં અવ્યાપ્તિ આવશે. સ્વાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ કહી દેવાથી હિત્વ નિષ્ઠાવચ્છેદકતાનો અવચ્છેદક સંબંધ સમવાય થશે. નહીં કે तद्दवस्र्न्यनुयोगिङ प्रासि अहि. आयी ते संजंधने सर्धने अभाव નહીં લઈ શકાય આથી અવ્યાપ્તિ લાગી નહી શકે. गूढामृतलीला (१००) इतरवारकपर्याप्तौ साध्यताया वैशिष्टय नियामक स्व निरूपितावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपितत्व सम्बन्धघटक वैशिष्ट्यनियामक सम्बन्धानां मध्ये स्वानवच्छेदकानवच्छिन्नत्वानुपादाने समवायेन स्वरूपतः वह्नित्वविशिष्टस्य विषयितासम्बन्धेन साध्यतयां तज्ज्ञानत्व हेतावव्याप्तिः । तथाहि साध्याभावपदेन समवायेनस्वरूपतः वह्नित्व विशिष्टत्वे सति वह्नित्वत्वेन वह्नित्व विशिष्टं नास्तीत्याकारकाभावोऽपि धर्तुं शक्यते । सा वह्नित्व निष्ठा प्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकता विशिष्टा जाता । यतो हि तत्रा वच्छेदकताया वह्नित्व निष्ठत्वात् स्व सामानाधिकरण्यं वर्तते । उभयोः समवाय सम्बन्धावच्छिन्नत्वात् स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वमपि वर्तते । वह्नित्व निष्ठ साध्यतावच्छेदकताया निखच्छिन्नत्वात् स्ववृत्तित्वमप्यस्त्येव । तथा च साध्यतावच्छेदकताविशिष्टावच्छेदकता-वह्नित्वनिष्ठावच्छेदकता, विशिष्टान्यावच्छेदकताघटत्व, पटत्वादिनिष्ठावच्छेदकता, तादृशावच्छेदकत्वानिरूपितप्रतियोगिताकाभावः - समवायेन स्वरूपतः वह्नित्वविशिष्टत्वे सति वह्नित्वत्वेन वह्नित्वविशिष्टाभावः । तदधिकरणं - समवायेन स्वरूपतः वह्नित्वविशिष्टविषयकं ज्ञानम्, तन्निरूपित वृत्तिता - तज्ज्ञानत्वे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते च तन्निवेशे स्वानवच्छेदकीभूत वह्नित्वत्वेनावच्छिन्नेयमवच्छेदकता, अनवच्छिन्ना नास्ति । अतः नायमभावो लक्षणघटकः । अतो नाव्याप्तिः । (१६०) Page #196 -------------------------------------------------------------------------- ________________ શશશીલા (૧૦૦) આ ઈતરવારક પથતિમાં સાધ્યતા નો વૈશિષ્ટય નિયામક જે સ્વનિરુપિતાવચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદકQાનિરુપિતત્વ સંબંધ છે તઘટક વૈશિષ્ટય નિયામક સંબંધોમાં સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ જો મૂકવામાં ન આવે તો સમવાય સંબંધથી સ્વરુપતઃ વહ્નિત્વ વિશિષ્ટને વિષયિતા સંબંધથી સાધ્ય કરતાં અને તદ્દજ્ઞાનત્વને હેતુ બનાવતાં અવ્યાતિ લાગી જશે. અહીં સાધ્યાભાવ પદથી સમવાયેલ સ્વરુપત: વતિત્વ વિશિષ્ટ હોવાની સાથે વહિન્દુત્વેન વહ્નિત્વ વિશિષ્ટ નાસ્તિ આ અભાવ પણ લઈ શકાશે. વર્તિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા, વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટ થઈ જશે. બંને વહ્નિત્વ નિષ્ઠા છે આથી સ્વ સામાનાધિકરણ્ય દલ જતું રહેશે. - બંને સમવાય સંબંધથી છે અાથી સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ પણ ઘટી જશે. - બંને સાવચ્છિન્ન છે આથી સ્વવૃત્તિત્વ પણ ચાલ્યું જશે. આથી સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટ વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા થઈ જશે. વિશિષ્ટાચાવચ્છેદકતા-ઘટત્વ, પટવાદિ નિષ્ઠાવરચ્છેદકતા તેનાથી અનિરુપિત સમવાયેલ સ્વરુપત: વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ વત્રિવત્વેન વર્તિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતા બની જશે. આ અભાવનું અધિકરણ સમવાયેલ સ્વરુપતા વતિત્વ વિશિષ્ટ વિષયક જ્ઞાન બનશે. તત્રિરુપિત વૃત્તિતા જ તદ્દજ્ઞાનત્વમાં, વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાતિ આવશે. આનો નિવેશ કરવાથી સ્વનો અનવરચ્છેદકી ભૂત જે વહ્નિત્વત્વ ધર્મ છે તેનાથી અવચ્છિન્ન જ આ અવચ્છેદકતા થઈ જશે Page #197 -------------------------------------------------------------------------- ________________ અનવચ્છિન્ના ન થવાથી પ્રસ્તુત અભાવ લક્ષણ ધટક નહીં બની શકે माथी भव्याति नहीं सागी शडे. गूढामृतलीला (१०१) यदि भवता सम्बन्धघटक स्व वृत्तित्वं नोपादीयते तदा वहित्वत्वेन वहित्व विशिष्टस्य विषयितया साध्यत्वे तज्ज्ञानत्व हेतावव्याप्तिः । तत्र साध्याभावपदेन समवायेन स्वरूपतः वह्नित्व विशिष्टं नास्तीत्याकारकभावोऽपि ग्रहीतुं शक्यते । तथा च समवायेन स्वरूपतः वह्नित्वविशिष्टाभावीय प्रतियोगितायां साध्यतावैशिष्ट्य सम्भवात् । तत्र स्वरूपतः वह्नित्वनिष्ठ प्रतियोगितावच्छेदकतायां वह्नित्वत्वेन वह्नित्वनिष्ठ साध्यतावच्छेदकतायाः वैशिष्ट्यसम्भवात् । तथाहि उभयो र्वह्नित्व निष्ठत्वात् स्व सामानाधिकरण्यं वर्तते । एवञ्च समवायसम्बन्धावच्छिन्नत्वात् स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वमपि वर्तते । अथ च वह्नित्व निष्ठ प्रतियोगितावच्छेदकताया निरवच्छिन्नत्वात् स्वानवच्छेदकानवच्छिन्नत्वमप्यस्त्येव । अतः प्रसिद्धत्रितयसम्बन्धेन साध्यतावच्छेदकता विशिष्टा वह्नित्व निष्ठ प्रतियोगितावच्छेदकता जाता । तादृशावच्छेदकताक प्रतियोगिताकाभावः - समवायेन स्वरूपतः वह्नित्व विशिष्टाभावः । तदधिकरणं वह्नित्वत्वेन वह्नित्वविशिष्टं ज्ञानम्, तन्निरूपितवृत्तितैव तज्ज्ञानत्वे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते च निवेशे स्ववृत्तित्व घटक स्वानवच्छेदकानवच्छिन्नत्वमित्यत्र स्वप्रतियोगितावच्छेदकता, स्वानवच्छेदकीभूत - वह्नित्वत्वेनावच्छिन्नेयमवच्छेदकता न त्वनवच्छिन्ना, अतो न तमादायाव्याप्तिः । શશીશીલા (૧૦૧) જો તમે સંબંધ ઘટક સ્વ વૃત્તિત્વ પદનું ઉપાદાન नहीं रो तो पलित्पत्वेन पतित्प पिशिष्ट ने विषयिता संबंधथी (१६२) Page #198 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય અને તદ્જ્ઞાનત્વ હેતુ આ સ્થળમાં અવ્યાપ્તિ લાગશે. કેમકે અહીં સાધ્યાભાવ પદથી સમવાય સંબંધથી સ્વરુપતા વર્તિત્વ વિશિષ્ટ નાસ્તિ આ અભાવ પણ લઈ શકાશે. કેમકે સમવાયેન સ્વરુપત વહ્નિત્વવિશિષ્ટાભાવીયપ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકતા થી વિશિષ્ટ થઈ જશે. અહીં સ્વરુપતઃ વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતામાં વહ્નિત્વત્વેન વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનું વૈશિષ્ટય છે. - બંને વહ્નિત્વ નિખ છે. આથી સ્વ સામાનાધિકરણ્ય દલ ઘટી જશે - બંને વિષયવસંબંધાવચ્છિન્ન હોવાથી સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ પણ ઘટી જશે. - વહ્નિત્વનિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતા નિરવચ્છિન્ન હોવાથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્ન પણ ઘટી જશે. આમ પ્રસિદ્ધ ત્રિતય સંબંધથી સાધ્યતાવરચ્છેદકતાથી વિશિષ્ટ વતિત્વનિષ્ઠા પ્રતિયોગિતાવરચ્છેદકતા થઈ જશે. આ અવચ્છેદકતાથી નિરુપિત અભાવ સમવાયેલ સ્વરુપત: વાતત્વ વિશિષ્ટાભાવ, તદધિકરણ-વત્રિવત્વેન વહ્નિત્વ વિશિષ્ટ વિષયક જ્ઞાન બનશે. તત્રિરુપિત વૃત્તિતા-તજ્ઞાનત્વમાં, વૃત્તિવાભાવ ન જતાં અવ્યાતિ આવશે. સ્વ વૃત્તિત્વનો પ્રવેશ કરવાથી સ્વ વૃત્તિત્વ ધટક જે સ્વાનિવચ્છ દકાનવરિચ્છન્નત્વ છે. તેમાં અહીં સ્વ પદથી પ્રતિયોગિતાવરચ્છેદકતા તેનો અનવચ્છેદકી ભૂત ધર્મ – વહ્નિત્વત્વ બનશે. તેનાથી અવચ્છિન્ન જ વર્તત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા થઈ જશે. આથી આ અભાવ લઈને આવ્યાતિ તમે આપી નહીં શકો. (૨૬૩) Page #199 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला. (१०२) पूर्वोक्त सम्बन्धयो मध्ये स्ववृत्तित्वमपि स्व निरूपितावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वा निरूपितत्व सम्बन्धेन, तत्र अवच्छेदकता वैशिष्ट्यष्टञ्च अवच्छेदकतायां पूर्वोक्त चतुष्टय सम्बन्धेन बोधव्यम् । तत्र स्व सामानाधिकरण्यप्रवेशे तार्णवः प्रतियोगिता सम्बन्धेन साध्यत्वे तदभावत्वहेतावव्याप्तिः । तत्र साध्याभावपदेन तार्णाभावोऽपि ग्रहीतुं शक्यते । अथवा वक़्यभावोऽपि धर्तुं शक्यते । तत्र ताणत्वनिष्ठप्रतियोगितावच्छेदकतायाः प्रसिद्धत्रितयसम्बन्धेन वैशिष्ट्यं वर्तते । तथाहि उभयोः समवायसम्बन्धावच्छिन्नत्वात्, अथ च निरवच्छिन्नत्वात् स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वमेवं स्वानवच्छेदकानवच्छिन्नत्वं, स्व वृत्तित्वमैतत्रितय सम्बन्धेन वैशिष्टयमस्त्येव । तादृशावच्छेदकताक प्रतियोगिताकाभावःतार्णाभावः । तदधिकरणं तार्णवढ्यभावः, तन्निरूपित वृत्तितैव तदभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः ।। ____ कृते च तन्निवेशे तार्णत्वस्य सामानाधिकरण्यं वह्नित्वेऽभावेन स्व सामानाधिकरण्याभावान्नाव्याप्तिः । શશીશીલા (૧૦૨) પૂર્વોક્ત બંને સંબંધની મધ્યમાં સ્વ વૃત્તિત્વને પણ પ્રસિદ્ધ ચતુષ્ટય સંબંધથી જાણવો. આ ચારેય સંબંધની મધ્યમાં જો स्प सामानाधिरण्य नो प्रवेश रवामां न भावे तो ठयां तापनि ने प्रतियोगिता संबंधथी - साध्य भने तहमापत्य - हेतु इरशुं ते સ્થળમાં અવ્યાપ્તિ થઈ જશે. मही साध्याभाव पध्थी ताराभाव पए सई शशे अथवा શુદ્ધ વચભાવ પણ લઈ શકાશે. અહીં તાર્ણત્વ નિષ્ઠા प्रतियोगितापरछेउता प्रसिद्ध त्रितय संपंधथी विशिष्ट थशे. (१६४) Page #200 -------------------------------------------------------------------------- ________________ બંને સમવાય સંબંધથી હોવાને કારણે સ્વાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ ઘટી જશે. - બંને નિરવચ્છિન્ન હોવાથી સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ અને સ્વ વૃત્તિત્વ દલ ઘટી જશે. આથી આ અભાવ તાŕભાવ યશે. તેનું અધિકરણतापस्र्न्यभाव थशे. तन्निरुपितवृत्तिता ४ तद्दभावत्वमां ४शे. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ લાગશે. સ્વ સામાનાધિકરણ્ય પદનો નિવેશ કરવાથી તાર્ણત્વ નિષ્ઠ प्रतियोगितावच्छे६उतानुं सामानाधिउ२एय तावह्नित्व निष्ठ સાધ્યતાવચ્છેદકતામાં નથી. આથી આ અભાવ લક્ષણ ધટક નહીં जनी शठे. आाथी अव्याप्ति नहीं लागी श े. गूढामृतलीला (१०३) न्यूनवारक पर्याप्तौ यदि स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं नोपादीयते तदा समवायेन वह्नित्व विशिष्टत्वे सति तद् वहन्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टं यत्तस्य प्रतियोगिता सम्बन्धेन साध्यतायां तदभावत्व हेतावव्याप्तिः । तत्र साध्याभावपदेन समवायेन वह्नित्व विशिष्टाभावोऽथवा केवलं तद् वन्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टाभावोऽपि धर्तुं शक्यते । तथा च वह्नित्वनिष्ठप्रतियोगितावच्छेदकतायाः वह्नित्वनिष्ठसाध्यता वच्छेदकतायां वैशिष्ट्यं स्व सामानाधिकरण्य, स्वानवच्छेदकानवच्छिन्नत्व, अथ च स्ववृत्तित्व एतत्त्रितय सम्बन्धेन वर्तते । तादृशावच्छेदकताकप्रतियोगिताकाभावः - समवायेन वह्नित्वविशिष्टाभावः, तदधिकरणं - समवायेन वह्नित्व विशिष्टत्वे सति तद् वह्न्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टाभावः, तन्निरूपित - वृत्तितैव तदभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते चैतादृशे निवेशे समवायेन वहित्वविशिष्टाभावीय प्रतियोगितावच्छेदकतायाः स्वावच्छेदकीभूत समवाय, अथ च तद् वह्न्यनुयोगिक कालिक (१६५) Page #201 -------------------------------------------------------------------------- ________________ सम्बन्धानवच्छिन्नतया स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वाभावात् । न तमादायाવ્યાતિઃ | શશીશીલા (૧૦૩) ચૂમવારક પયત ઘટક જો સ્વાવરચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ ને આપવામાં આવે તો સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તન્યનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટ યદુ અને પ્રતિયોગિતાસંબંધથી સાધ્ય કરતાં અને તદભાવત્વ ને હેતુ બનાવશો તો અવ્યાતિ લાગી જશે. અહીં સાધ્યાભાવ પદથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ અથવા કેવલ ત૬ વચનુયોગિક કાલિકેન વતિત્વ વિશિષ્ટાભાવ પણ લઈ શકાશે. વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતામાં વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટય સ્વ સામાનાધિકરણ્ય, સ્વાનવચ્છેદકાનવરિચ્છન્નત્વ અને સ્વ વૃત્તિત્વ આ ત્રિતય સંબંધથી છે. આ પ્રમાણેની અવચ્છેદકતાથી નિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ-સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તેનું અધિકરણ-સમવાયેલ વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તવચનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ થશે. તત્રિરુપિત વૃત્તિતા-તભાવત્વમાં, વૃત્તિવાભાવ ન જવાથી અવ્યાતિ લાગી જશે. સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનો નિવેશ કરવાથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા સ્વાવચ્છેદકી ભૂત જે સમવાય સંબંધ છે અને તદ વચનુયોગિક કાલિક સંબંધ આ ઉભય સંબંધથી અનવચ્છિન્ન હોવાથી તેમાં સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ નહી જવાથી આ અભાવ લઈને આવ્યાપ્તિ નહીં આવી શકે. Page #202 -------------------------------------------------------------------------- ________________ गूढामृतलीला (१०४) यदि च स्ववृत्तित्वघटक वैशिष्ट्य नियामक सम्बन्धानां मध्ये स्वानवच्छेदकानवच्छिन्नत्वं नोपादीयते तदा वहित्वत्वेन वह्नित्व विशिष्टस्य प्रतियोगितासम्बन्धेन साध्यतायां तदभावत्व हेतावव्याप्तिः । तत्र साध्याभावपदेन स्वरूपतः वह्नित्व विशिष्टाभावोऽपि धर्तुं शक्यते । तादृशाभावीय प्रतियोगिता निरूपिता वह्नित्व निष्ठावच्छेदकतायाः वह्नित्व निष्ठ साध्यतावच्छेदकतायां वैशिष्ट्यं त्रितयसम्बन्धेनास्ति । तथाहि उभयो र्वह्नित्व निष्ठत्वात् स्व सामानाधिकरण्यम्, अथ च समवाय सम्बन्धावच्छिन्नत्वात् स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वम्, एवञ्च वह्नित्व निष्ठ साध्यतावच्छेदकताया अनवच्छेदकी भूतो धर्मः - घटत्व, पटत्वादिरूपो धर्मः, तदनवच्छिन्ना - वह्नित्व निष्ठ प्रतियोगितावच्छेदकता जाता । अतः स्ववृत्तित्वमप्यस्त्येव । तथा च तादृशावच्छेदकताकप्रतियोगिताकाभावः - स्वरूपतः वह्नित्व विशिष्टाभावः, तदधिकरणम् - वह्नित्वत्वेन वह्नित्व विशिष्टाभावः, तन्निरूपित वृत्तितैव तदभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते च तन्निवेशे प्रतियोगितावच्छेदकतानवच्छेदकीभूत वह्नित्वत्वेना वच्छिन्नेयमवच्छेदकता, न त्वनवच्छिन्ना । अतः स्वानवच्छेदकानवच्छिन्नत्वाभावात् नैतादृशोऽभावो लक्षणघटकः । अतो नाव्याप्तिः । શશીશીલા (१०४) ठो स्ववृत्तित्व घट: स्पानवच्छेछानवछिन्नत्व सर्नु ग्रहण २वाभां न मावे तो ठयां पलित्वत्पेन पलित्प विशिष्टने प्रतियोगिता संबंधथी साध्य भने तहभावत्व ने हेतु जनावतां અવ્યાપ્તિ આવી જશે. मही साध्यामाप पध्थी स्वरुपत: पहित्य विशिष्टाभाव પણ લઈ શકાશે. આ અભાવની પ્રતિયોગિતાવચ્છેદકતામાં (१६७) Page #203 -------------------------------------------------------------------------- ________________ સાધ્યતાવચ્છેદકતાનું વૈશિષ્ટય ત્રિતય સંબંધથી આવી જશે. - બંને વહ્નિત્વ નિષ્ઠ છે આથી સ્વ સામાનાધિકરણ્ય દલ ઘટી જશે. - બંને સમવાય સંબંધથી હોવાને કારણે સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ ઘટી જશે. - વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત ધર્મ-જે ઘટત્વ પટસ્વાદિ છે તેનાથી અનવચ્છિન્ન વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા છે આથી સ્વ વૃત્તિત્વ દલ પણ ઘટી જશે. આ અભાવનું અધિકરણ-વહ્નિત્વત્વેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ યશે. તત્રિરુપિત વૃત્તિતા જ તદભાવત્વમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ લાગશે. સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલનું ઉપાદાન કરવાથી પ્રતિયોગિતાવચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત જે વહ્નિત્વત્વ ધર્મ છે તેનાથી વચ્છિન્ન જ વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા થઈ જશે અનવચ્છિન્ન ન થવાથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બની શકે આથી અવ્યાપ્તિનો અસંભવ થશે. गूढामृतलीला (१०५) स्व वृत्तित्वानुपादाने स्वरूपतः वह्नित्व विशिष्टं यत्तस्य प्रतियोगिता सम्बन्धेन साध्यत्वे तद्भावत्व हेतावव्याप्तिः । तत्रापि साध्याभावपदेन वह्नित्वत्वेन वह्नित्वविशिष्टभावोऽपि ग्रहीतुं शक्यते । तदभावीयप्रतियोगितानिरूपितावच्छेदकतायाः साध्यतावच्छेदकतायां वैशिष्ट्यं त्रितयसम्बन्धेनास्त्येव । उभयो र्वह्नित्व निष्ठत्वात् स्व सामानाधिकरण्यम्, अथ च समवायसम्बन्धावच्छिन्नत्वात् स्वावच्छेदकसम्बन्धावच्छिन्नत्वम् एवञ्च स्वरूपतः वह्नित्वनिष्ठावच्छेदकतायां स्वानवच्छेदकानवच्छिन्नत्वमप्यस्त्येव । तथा च तादृशावच्छेदकताक प्रतियोगिताकाभावः - वह्नित्वत्वेन वह्नित्व विशिष्टाभावः, (૩૬૮) Page #204 -------------------------------------------------------------------------- ________________ तदधिकरणम् - स्वरूपतः वह्नित्व विशिष्टाभावः, तन्निरूपित वृत्तितैव तदभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते च तन्निवेशे स्ववृत्तित्वघटकस्वानवच्छेदकानवच्छिन्नत्मित्यत्र स्ववह्नित्व निष्ठ साध्यतावच्छेदकता, तस्या अनवच्छेदकीभूत वह्नित्वत्वेनावच्छिन्ने यमवच्छेदकता, न त्वनवच्छिन्ना । अतो न तादृशाभावमादायाव्याप्तिः । શશીશીલા (૧૦૫) જો આ લક્ષણમાં સ્વ વૃત્તિત્વ પદનું ઉપાદાન કરવામાં ન આવે તો સ્વરુપતઃ વહ્નિત્વ વિશિષ્ટને પ્રતિયોગિતા સંબંધથીસાધ્ય અને તદભાવત્વ-હેતુ બનાવતાં આ સ્થળમાં અવ્યાપ્તિ લાગી જશે. અહીં સાધ્યાભાવપદથી વહિત્વન વહ્નિત્વ વિશિષ્ટાભાવ પણ લઈ શકાશે. આ અભાવની પ્રતિયોગિતાથી નિરુપિતાવચ્છેદકતાનું વૈશિષ્ટય સાધ્યતાવચ્છેદકતામાં ત્રિતય સંબંધથી ચાલ્યું જશે. બંને વહ્નિત્વ નિષ્ઠ હોવાથી સ્વસામાનાધિકરણ્ય દલ, સમવાય સંબંધાવચ્છિન્ન છે આથી સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ અને સ્વરુપતઃ વહિત્વનિષ્ઠાવચ્છેદકતામાં સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આથી આ અભાવ વહ્નિત્વત્વેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તેનું અધિકરણ-સ્વરુપતઃ વહ્નિત્વ વિશિષ્ટાભાવ યશે તત્રિરુપિત વૃત્તિતા જ તદભાવત્વમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. સ્વવૃત્તિત્વ પદનો પ્રવેશ કરવાથી સ્વવૃત્તિત્વ ઘટક જે સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ છે. તેમાં અહીં સ્વ પદથી પત્તિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા તેનો અનવચ્છેદકી ભૂત ધર્મ - વહ્નિત્વત્વ બનશે તેનાથી અવચ્છિન્ન જ પ્રતિયોગિતાવચ્છેદકતા બની જશે અનવચ્છિન્ના (૬૬) Page #205 -------------------------------------------------------------------------- ________________ न जनवाथी प्रस्तुत भरभाव सक्ष घट नहीं जनी श. माथी અવ્યાતિ નહીં લાગી શકે. गूढामृतलीला (१०६) साध्य निष्ठ प्रतियोगिताकाभाव इत्यस्य साध्यतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकाभावो विवक्षितः । कृते चैतादृशे परिष्कारे निरवच्छिन्नसाध्यक अयमात्माज्ञानादित्यादावव्याप्तिः । __तथाहि अत्र साध्याभावपदेन साध्यतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकाभाव एव ग्रहीतुं शक्यते । प्रकृते तु साध्यस्य निरवच्छिन्नत्वात् । साध्यतावच्छेदकताया अप्रसिद्धत्वादव्याप्तिः । શશીશીલા (૧૦૬) સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતાકાભાવ પદથી જે તમે साध्यतावच्छेछापरिछन्न प्रतियोगितामाभाव विपक्षित यो छ ते उयित नथी. કેમકે આવો પરિષ્કાર કરવાથી અયં આત્મા જ્ઞાનાતુ આ સ્થળમાં અવ્યાતિ આવી જશે. અહીં સાહ્યાભાવ પદથી સાધ્યતાવરચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ જ લઈ શકાશે પરંતુ અહીં સાધ્ય નિરવચ્છિન્ન હોવાથી સાધ્યતાવરચ્છેદક જ અપ્રસિદ્ધ બની જશે. આથી આવ્યાતિ सागी शे. गूढामृतलीला (१०७) अतस्तद् वारणाय साध्य साधन भेदेन व्याप्ते भेदादिति रीत्यान साध्यतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकाभावाधिकरणनिरूपितवृत्तित्वाभावो व्याप्तिः । इति तु न स्वीक्रियते । (१७०) Page #206 -------------------------------------------------------------------------- ________________ अयमात्मा ज्ञानादित्यत्र साध्यवदन्यावृत्तित्वरूपा व्याप्तिरेव स्वीक्रीयते । तथा च नाव्याप्तिः । साध्यः आत्मत्व, साध्यवानात्मा, तत्प्रतियोगिताको यो भेदः - आत्मा नेत्याकारको भेदः, तदधिकरणगुणादि निरूपित वृत्तित्वाभावस्य ज्ञानादिहेतौ सत्त्वान्नाव्याप्तिः ।। શશીકલા (१०७) साध्य साधनना मेघ्थी व्याप्ति. भिन्न भिन्न याय છે. અાથી અહીં પણ નિરવરિચ્છન્ન સાધ્યક સ્થળમાં साध्यतावच्छेछापछिनप्रतियोगितागभावाधिर निरुपित पृत्तित्वाभाव व्याप्तिः. मा व्याप्ति स्वीकृत नथी. परंतु मयं मात्मा ज्ञानात् मा स्थणभां साध्यवन्यावृत्तित्व રુપ વ્યાતિ માન્ય થશે. આવું કરવાથી અવ્યાતિ નહીં લાગી શકે. भट्टे साध्यपद-मात्मा, तत्प्रतियोगि मेह-मात्मा न छत्याठार भेट, तेनु अघिउरण-गुणादि, तनिरुपित वृत्तिता-गुएरात्पभां, वृत्तित्वाभाव-शानभां वाथी ठोछ छोष नहीं भावी शडे. गूढामृतलीला (१०८) यत्तु अयमात्मा ज्ञानादित्यत्र आत्मत्वत्वेतरधर्मानवच्छिन्न प्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः, इत्याकारक विशेष्यैव व्याप्तिः स्वीकार्या । एतादृशीव्याप्तेः स्वीकारे नाव्याप्तिः । तथाहि प्रकृते आत्मत्व निष्ठ साध्यताया निरवच्छिन्नतया आत्मत्वत्वेतरेण घटत्वादि धर्मेणानवच्छिन्नेयमात्मत्व निष्ठ प्रतियोगिता । तादृश प्रतियोगिताकाभावः - आत्मत्वाभावः, तदधिकरण घटादि निरूपित वृत्तित्वाभावस्य ज्ञानादिहेतौ सत्त्वान्नाव्याप्तिः । .. इति व्याप्तिपञ्चक प्रथमलक्षणोपरि गूढामृतलीला नामधेया टीका समाप्ता । (१७१) Page #207 -------------------------------------------------------------------------- ________________ શશીશીલા (૧૦૮) યત્તુકારનો મત કાંઈક અલગ છે. તેમનું કથન એવું છે કે પૂર્વમાં જે “અહં આત્મા જ્ઞાનાત્" આ સ્થળમાં અવ્યાપ્તિ આવી હતી તેને દૂર કરવા માટે વિશેષ વ્યાપ્તિનો સ્વીકાર કર્યો છે. - આ વિશેષવ્યાપ્તિ શું છે ? - આત્મત્વવેતર ધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિત્વાભાવો વ્યાસિ અહીં આત્મત્વ કોઈપણ ધર્મથી અવચ્છિન્ન ન હોવાથી આત્મત્વત્વ થી ઈતરધર્મથી અનવચ્છિન્ન સ્વતઃ થઈ જ જશે. આથી આ અભાવ આત્મત્વાભાવ, તેનું અધિકરણ - ગુણાદિ, તત્રિરુપિત વૃત્તિતા - ગુણત્વમાં, વૃત્તિત્વાભાવ – જ્ઞાનમાં જવાથી કોઈ દોષ નહીં આવે. આથી વિશેષ વ્યાપ્તિનો જ સ્વીકાર કરવો એ યત્તુકારનો મત છે. આ પ્રમાણે વ્યાસિપંચકની પ્રથમ વ્યાપ્તિ ઉપર શશીશીલા નામની ટીકા પૂર્ણ થઈ. (૧૦૨) Page #208 -------------------------------------------------------------------------- ________________ Palcu સમી. γσοιέσι વિમોચન ઠળ अनेकांत दर्शननी समुद्ररुपता उदधाविव सर्व सिन्धवः / / समुदीर्णास्त्वयि सर्वदृष्टयः / / न च तासु भवानुदीक्ष्यते / प्रविभक्तासु सरित्स्विवोदधिः || જૈમ નદીઓનૌ સમસ્ત સમ્રદાય મહાસા રુમાં લીન બને છે. પરુંતુ ભિન્ન ભિન્ન નદીમાં જહાજ૮૮૪ દૈખાતૉ નથી. તૈમ સર્વ દનિરૂપે? નદી શ્યાવાદમય જૈન દર્શનના હાસ્રાન્ટમાં સૂકાઈ જાય છે, પરુંતુ ઐકાંતવાદનૈ પકનૈ અલગ અલગ્ન નિરૂપી નદીમાં શ્યાવાદ સ્વરૂપ સહસ્રાગટ દર્શ ગૌચરુ નથી થતી. જ સંસ્કાર છે. Master (વાર ' મતલબ ( 11. O પ્રિન્ટીંગઃ જય જિનેન્દ્ર અમદાવાદ મો:૯૮૨૫૦ 24204