SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્ય અને તદ્જ્ઞાનત્વ હેતુ આ સ્થળમાં અવ્યાપ્તિ લાગશે. કેમકે અહીં સાધ્યાભાવ પદથી સમવાય સંબંધથી સ્વરુપતા વર્તિત્વ વિશિષ્ટ નાસ્તિ આ અભાવ પણ લઈ શકાશે. કેમકે સમવાયેન સ્વરુપત વહ્નિત્વવિશિષ્ટાભાવીયપ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકતા થી વિશિષ્ટ થઈ જશે. અહીં સ્વરુપતઃ વહ્નિત્વ નિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતામાં વહ્નિત્વત્વેન વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનું વૈશિષ્ટય છે. - બંને વહ્નિત્વ નિખ છે. આથી સ્વ સામાનાધિકરણ્ય દલ ઘટી જશે - બંને વિષયવસંબંધાવચ્છિન્ન હોવાથી સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ પણ ઘટી જશે. - વહ્નિત્વનિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતા નિરવચ્છિન્ન હોવાથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્ન પણ ઘટી જશે. આમ પ્રસિદ્ધ ત્રિતય સંબંધથી સાધ્યતાવરચ્છેદકતાથી વિશિષ્ટ વતિત્વનિષ્ઠા પ્રતિયોગિતાવરચ્છેદકતા થઈ જશે. આ અવચ્છેદકતાથી નિરુપિત અભાવ સમવાયેલ સ્વરુપત: વાતત્વ વિશિષ્ટાભાવ, તદધિકરણ-વત્રિવત્વેન વહ્નિત્વ વિશિષ્ટ વિષયક જ્ઞાન બનશે. તત્રિરુપિત વૃત્તિતા-તજ્ઞાનત્વમાં, વૃત્તિવાભાવ ન જતાં અવ્યાતિ આવશે. સ્વ વૃત્તિત્વનો પ્રવેશ કરવાથી સ્વ વૃત્તિત્વ ધટક જે સ્વાનિવચ્છ દકાનવરિચ્છન્નત્વ છે. તેમાં અહીં સ્વ પદથી પ્રતિયોગિતાવરચ્છેદકતા તેનો અનવચ્છેદકી ભૂત ધર્મ – વહ્નિત્વત્વ બનશે. તેનાથી અવચ્છિન્ન જ વર્તત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા થઈ જશે. આથી આ અભાવ લઈને આવ્યાતિ તમે આપી નહીં શકો. (૨૬૩)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy