SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શશશાલા (૩૨) ના, તો પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વદલ વ્યર્થ નહીં જાય કેમકે અમે સ્થળમાં થોડો ફેરફાર કરશું. સ્થળ : સંયોગ-કાલિક એતદન્યતર સંબંધથી મહાનસીયવહ્નિ - સાધ્ય, ધૂમ-હેતુ, આ સ્થળમાં અતિવ્યાપ્તિ આવશે. તમે એમ ન કહેતાં કે પૂર્વમાં જે સ્થળ હતું તે જ સ્થળ તો છે. એવું નથી પૂર્વમાં સાધ્ય ઉભય સંબંધથી હતું. અહીં સાધ્ય અચતર સંબંધથી છે. આથી તમે “ો ન ૩મય” આ નિયમ લગાડીને દોષનું વારણ કરતાં હતાં અને તેના દ્વારા સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ નિરર્થક કરતાં હતાં તે હવે નહીં થઈ શકે. પ્રસ્તુત સ્થળે અતિવ્યાપ્તિ કેવી રીતે આવે છે તે બતાવે છે. સાધ્ય-સંયોગ-કાલિક અન્યતરસંબંધથી માનસીયવલિ, સાધ્યાભાવ : કાલિકેન માનસીયવહુચભાવ ગ્રહણ કરશે. તમે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલનું ઉપાદાન તો કર્યું નથી. આથી અમે અન્યતરવાન્તર્ગત કાલિક સંબંધ પણ ગ્રહણ કરી શકીએ. કાલિક સંબંધથી કોઈપણ વસ્તુ જચમાં રહે. નિત્યમાં તેનો અભાવ રહેશે અથી કાલિક સંબંધેન વચભાવાધિકરણ-ગગન બનશે. તનિરૂપિત વૃત્તિતા ગગનત્વમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં જતાં અતિવ્યાપ્તિ આવી જશે. આમ આવતી આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિનત્વ દલ આવશ્યક બની જશે. આ પદનું ઉપાદાન કરતાં દોષ દૂર થઈ જશે. અતિવ્યાપ્તિ કેવી રીતે દૂર થાય છે તે બતાવે છે. સાધ્યતાવચ્છેદક સંબંધ - મહાતસાનુયોગિક સંયોગકાલિકાચતર સંબંધ, હવે તમે આ સંબંધથી જ સાધ્યાભાવ લઈ શકો. તમે કેવલ કાલિક સંબંધથી અભાવ ન લઈ શકો. કેમકે સંયોગ (૪૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy