SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કાલિકાન્યતર સંબંધાવચ્છિન્ન અન્યતર સંબંધ થશે. એક એક અલગ ન થઈ શકે. નિરુત સંબંધથી સાધ્યાભાવાધિકરણ-પર્વત બનશે. નિરુકૂત સંબંધની અન્તર્ગત કાલિક સંબંધ છે. આ સંબંધથી ભલે પર્વત ઉપર મહાનસીયવહ્નિ અને વ૨ભાવ રહેતો પણ સંયોગ સંબંધથી તો પર્વત ઉપર મહાનસીય વહૂન્યભાવ જ રહેશે. આમ સાધ્યાભાવાધિકરણ નિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અતિવ્યાપ્તિ નહીં આવે. આથી સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ આવશ્યક બની જશે. गूढामृतलीला (૩૩) રૂપિ વસ્તુ ન શક્યતે | øતેઽવિ સાધ્યતાવછેવળसम्बन्धावच्छिन्नत्वनिवेशे दोषोऽयं दुर्वार एव यतो हि " द्वयोरेकोऽन्यतरः” इति रीत्या संयोग-कालिकान्यतरान्तर्गत “वादि भद्रन्न पश्यति” इत्याख्यया कालिकेनापि महानसीयवह्न्यभावो धर्तुं शक्यते । तदधिकरणगगनादिनिरूपितवृत्तित्वाभावस्य धूमे विद्यमानत्वेन सम्भवत्येवातिव्याप्तिः । तद् वारणाय साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वप्रवेशो व्यर्थ एव । શશીશીલા (૩૩) તમે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન દલોપાદાન કરીને દોષ દૂર કર્યો એવું કથન કરીને સંતોષ ન માનતાં. કેમકે આ દલનું ઉપાદાન કરવાં છતાં અતિવ્યાપ્તિ દૂર થતી નથી. અમે અહીં એક અન્ય નિયમ લગાડશું. “દ્રુોરેઃ અન્યતર:” બેમાંથી એક અન્યતર ગણાશે. આ નિયમથી સંયોગ-કાલિક અન્તર્ગત કાલિકા સંબંધ પણ ગૃહીત થઈ શકશે. (૪૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy