SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષણો જણાવ્યાં છે, સાધ્યતાવછે. ને વ્યાપક, સાધ્યતાવછે. ધર્માવચ્છિ, ઈત્યાદિ. આ વિશેષણો ન મૂકવાથી ક્યાં ક્યાં દોષ સંભવી શકે છે, મૂકવાથી કેવીરીતે દૂર થાય છે, તેમજ મૂકવા છતાં પણ અન્ય ઠેકાણે દોષ આવે છે તેનું નિરૂપણ કર્યું છે. દરેકનું પદકૃત્ય કરવામાં આવ્યું છે. -> 41, 42, 43 માં સાધ્યતાવછે. નિષ્ઠાવચ્છેદકતામાં સંબંધનું નિયમન કરવામાં ન આવે તો ક્યાં દોષ આવે છે તેનું નિરૂપણ છે તેમજ મૂકવાથી દોષનું વારણ થાય છે અને મૂકવા છતાંપણ અન્ય સ્થાને દોષ આવે છે તેનું નિરૂપણ કર્યું છે. -> 44 થી પર્યાપ્તિ ઘટિત લક્ષણ સ્વીકારવામાં આવે છે. -> 45 માં પર્યાપ્તિ ઘટિત લક્ષણ સ્વીકારવાથી 41 માં જે સાધ્યતાવછે. નિષ્ઠાવછે. માં સંબંધનુ નિયમન ન કરતાં દોષ આવતો હતો તે નહીં આવે. આથી સંબંધનો નિવેશ વ્યર્થ જશે. તેનું નિરૂપણ છે. -> 46 માં પુનઃ સંબંધનો નિવેશ આવશ્યક બતાવ્યો છે. 47 માં વસ્તુતસ્તુકારનો મત જણાવ્યો છે. -> → 48,49 માં સંબંધનો નિવેશ કરવા છતાંપણ દોષ બતાવ્યો છે. 50 માં સાધ્યતાવછે. સંબં.નો વિસ્તૃત અર્થ કર્યાં છે -> તેના દ્વારા 48,49 ની અવ્યાપ્તિ દૂર કરવામાં આવે છે. -> 51 માં સાધ્યતાવછે. વછે. સંબંધનો જે અર્થ કર્યો તેમાં વિશેષ્યદલનું ઉપાદાન ન કરવામાં આવે તો શું દોષ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. -> 52 માં વિશેષ્યદલોપાદાન ન કરતાં દોષ આપવામાં આવ્યો છે તેમજ તેનું ઉપાદાન કરો તો દોષ દૂર કેવીરીતે થાય છે તે જણાવવામાં આવ્યું છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy