SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - 53 માં આ પ્રમાણે લક્ષણ કરવા છતાંપણ અવ્યાપ્તિ આવે છે તે જણાવેલ છે. - 53 માં આવેલ અવ્યાપ્તિને દૂર કરવા માટે 54 માં સાધ્યતાવરચ્છેદકતાવરછે. સંબંધનો અર્થ અલગ કરવામાં આવે છે. -> 55 માં પૂર્વે (53) માં જે પદ્ધતિથી દોષને દૂર કર્યો તે પદ્ધતિ ખોટી છે તેના માટેનો નિયમ જણાવે છે અને આ નિયમથી 53 માં આવેલ દોષ તારવચ્ચે જ રહેશે. 56 માં લક્ષણનું સ્વરૂપ બદલવામાં આવે છે જેથી 53માં આવેલ દોષ દૂર થઈ જાય છે. - 5 માં પુનઃ દોષોદભાવન કરવામાં આવે છે. - 58 થી 64 સુધી કેવલ પૂર્વ પૂર્વના આવેલ દોષને દૂર કરવા નૂતન લક્ષણ સ્વીકારવામાં આવે છે તે જણાવ્યું છે. - 65 માં સાધ્યાભાવીય જે સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતા છે તેમાં “સાધ્યતાવચ્છેદકાવચ્છિ” નો પ્રવેશ કરવામાં આવે તો જ ત૬ તદ વહજભાવ લઈને દોષ ન આવી શકે તે જણાવ્યું છે પણ તેની સામે આ નિરુક્ત પદનો પ્રવેશ કરતાં પ્રમેયવર્તમાનમાં સાધ્યાભાવની જ અપ્રસિદ્ધિ આવી જશે. - 66 માં અપ્રસિદ્ધિ દોષનું વારણ કરવામાં આવે છે. - 67 માં જે રીતે 66માં દોષ દૂર કરવામાં આવ્યો તે જ પદ્ધતિથી માનસીયવર્તિમાનમાં અતિવ્યાપ્તિ આવી જશે. 68 માં પર્યાપ્તિનો પ્રવેશ કરવામાં આવે છે તેના દ્વારા પૂર્વોક્ત અતિવ્યાપ્તિ દૂર કરવામાં આવે છે. 69 માં પર્યાતિ ઘટિત લક્ષણ બનવાથી પ્રમેયવર્તિમાનમાં દોષ આવી જશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy