SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ -> 70 માં જૂનવારક પર્યાપ્તિ અનાવશ્યક બતાવવામાં આવે છે જેના દ્વારા પૂર્વમાં પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનાવતાં પ્રમેયવત્તિમાનમાં દોષ આવતો હતો અને પર્યાપ્તિ ઘટિત લક્ષણ ન બનાવતાં મહાનસીયવભિમાનમાં દોષ આવતો હતો તે બંનેનું વારણ કરવામાં આવ્યું છે. -> 71 થી 78 સુધી માત્ર ચૂનવારક પર્યાપ્ત આવશ્યક અને અનાવશ્યક જ જણાવવામાં આવે છે. જૂનવારક પર્યાપ્તિ જ્યાં આવશ્યક બનશે ત્યાં પ્રમેયવત્તિમાનમાં દોષ આવશે તે દૂર કરવા પર્યાપ્તિ ઘટિત લક્ષણ અનાવશ્યક બનાવવામાં આવે છે. 79 માં “વસ્તુતસ્તુકાર”નો મત જણાવવામાં આવ્યો છે. -> -> આવે છે. 80 માં સાધ્યતાવચ્છેદકાવચ્છિ. નો અર્થ બતાવવામાં -> 81 માં (80) માં જે અર્થ કરવામાં આવ્યો છે તે અર્થ કરતાં દોષ સંભવે છે તેથી તે અર્થ ત્યાજ્ય બનશે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. -> 82 માં 80 માં જે રીતે અર્થ બતાવ્યો હતો તેમાં થોડું પરિવર્તન કરવામાં આવે છે, જેથી પૂર્વોક્ત અવ્યાપ્તિ દૂર થાય છે. -> 83 માં આ પ્રમાણે લક્ષણ કરવા છતાં દોષ તો આવે જ છે તે જણાવ્યું છે તેમજ તે દોષનું વારણ કરવા માટે પ્રતિયોગિતામાં “સાધ્યતાવછે. વનિષ્ઠ ભેદ પ્રતિયોગિતાકાનવછે. નવચ્છિ.” નો પ્રવેશ કરવામાં આવે છે. જેથી અવ્યાપ્તિ દૂર થઈ જશે તેનું નિરૂપણ કર્યું છે. → 83 માં આ પ્રમાણે અર્થ કરવા છતાંપણ 84માં અવ્યાપ્તિ આવી જશે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy