SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વમાં તમે વહિÒન ઘટાભાવ લઈને જે દોષ પ્રદાન કરતાં હતાં તે હવે નહીં આપી શકાય કેમકે વહ્રિત્યેન ઘટાભાવીય પ્રતિયોગિતા ઘટનિષ્ઠા યશે. પરંતુ સાધ્યભૂત જે વહિ છે તન્નિષ્ઠ અભાવીય પ્રતિયોગિતા નહીં થાય. જ્યારે અમારે તો સાધ્ય નિષ્ઠ હોય એવી જ પ્રતિયોગિતા જોઈએ. જે પ્રસ્તુત વહ્નિત્વન ઘટાભાવીય પ્રતિયોગિતામાં નથી. આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. પરંતુ શુદ્ધ વચ્ભાવ જ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્યાભાવાધિકરણ જલહૂદ તનિરુપિત વૃત્તિતા મીનાદિમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં જતાં કોઈ દોષ નહીં આવે. આથી તમે આપેલ અવ્યાપ્તિ “સાધ્ય નિષ્ઠત્વ” પદથી દૂર થઈ જશે. गूढामृतलीला . (१७) तथा च लक्षण स्वरूपम् - साध्य निष्ठ साध्याभावाधिकरणनिरूपितहेतुता निरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरण-धर्मावच्छिन्नत्वे सति हेतुतानिरूपित संसर्गतानवच्छेदकानवच्छिन्ना या संसर्गता तन्निरूपितवृत्तित्वाभावो व्याप्तिः । एवल्लक्षणे कृते सति पर्वतो वह्निमान् धूमादित्यत्राव्याप्तिः । तथा हि साध्यो वह्निः, साध्याभावः तद् तद् व्यक्तिर्नास्त्यभावः, तदधिकरणं पर्वतादिकं तन्निरूपित वृत्तितैव धूमे सत्त्वाद् वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૧૭) આમ લક્ષણનું સ્વરુપ આ રીતે થશે : સાધ્ય નિષ્ઠ साध्याभावाधिकरण निरूपित हेतुता निरूपित संसर्गतावच्छेदकता पर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वे सति हेतुता निरूपित संसर्गतानवच्छेदकानવચ્છિન્ના યા સંસર્જાતા તન્તિપિત વૃત્તિત્તામાવો વ્યાપ્તિઃ । આવું લક્ષણ કરવાથી પૂર્વમાં જે દોષ આવતાં હતાં તે દૂર થઈ ગયાં. (૨૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy