SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આ અભાવ કેવી રીતે લસણ ઘટક બની શકે? જેમ ધટવેર પટાભાવ કેવલાન્વયી બને છે તેમ જયાં પટ છે (ત્યાં પટવૅન પટાભાવ નહીં મળે.) પણ ઘટવૅન પટાભાવ તો મળી જશે આમ પટ છે ત્યાં પણ પટાભાવ મળશે અને અન્યત્ર સર્વ ઠેકાણે પણ અર્થાત્ જયાં પટ નથી ત્યાં પણ પટાભાવ મળી જશે. અમ ઘટત્વેન પટાભાવ કેવલાન્વયી બનશે. તે જ રીતે વહ્નિત્વેન ઘટાભાવ પણ વ્યધિકરણ-ધર્માવચ્છિન્ન હોવાથી તાદેશ અભાવીય પ્રતિયોગિતા કેવલાન્વયી બનશે. કેવલાન્વયી બનતાં સર્વત્ર તે રહેશે. આથી વહ્નિત્વેન ઘટાભાવાધિકરણ પર્વતાદિ પણ બની જશે. આમ સાધ્યાભાવાધિકરણ:-પર્વત તનિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવી જશે. લક્ષણમાં આટલો પરિષ્કાર કર્યા છતાં પણ દોષ ઉભો જ છે આથી તમારે લસણમાં ફેરફાર કરવો પડશે. गूढामृतलीला (१६) अतस्तद् वारणाय प्रतियोगितायां साध्यनिष्ठत्वं निवेश्यते । कृते च निवेशे प्रकृते वह्नित्वेन घटाभावीया प्रतियोगिता घट निष्ठ वर्तते । न तु साध्यभूत वह्नि निष्ठ । अतः वह्नित्वेन घटाभावो लक्षणघटकाभावपदेन धर्तुं न शक्यते । अपि तु वन्यभाव एव । तदधिकरणं जलहूदादिकमेव । तन्निरूपितवृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૧૬) આવતી અવ્યાપ્તિને દૂર કરવા લક્ષણમાં પુનઃ પરિષ્કાર કરશું. પ્રતિયોગિતામાં અમે “સાધ્ય નિષ્ઠત્વ”નો પ્રવેશ કરશું. આ પદનો પ્રવેશ કરવાથી અવ્યાપ્તિ દૂર થઈ જશે. (૨૧)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy