SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દલ જ મૂકયું છે તમે તો સાધ્યતાવરચ્છેદકસંબંધાવરિચ્છન્ન મૂકવાનું તો ના પાડે છે. પહેલાં તો એ સમજી લો સાધ્યતાવરચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન નો અર્થ શું છે. સાધ્યતાવચ્છેદક સંબંધથી ભિન્ન સંબંધ તેનાથી અનવચ્છિન્ન અભાવીય પ્રતિયોગિતા હોવી જોઈએ. આ જ અર્થ નિરુક્ત દલનો છે. તમે શું કર્યું કે સાધ્યતાવરચ્છેદકસંબંધ તરીકે તો વહિવાવરિચ્છનપ્રતિયોગિતા સંબંધ લીધો. તેનાથી ઈતર સંબંધ તરીકે તમે માનસીયત્વ લીધું. પરંતુ તે લઈ જ ન શકાય કેમકે માનસીયત્વ એ કાંઈ સંબંધ નથી તે તો ધર્મ છે. આથી ઈતરસંબંધ પદથી તમે માનસીયત્વ નહીં લઈ શકો પરંતુ સમવાયાદિ સંબંધ જ લઈ શકશો. અને આ સમવાય સંબંધથી તો મહાનસીયવતિત્વાવચ્છિન પ્રતિયોગિતા સંબંધથી વચભાવીયપ્રતિયોગિતા અનવચ્છિન્ન જ છે. આથી આ મહાનસીયવતિત્વાવચ્છિન્ન વચભાવ લક્ષણઘટક બની જશે. આમ સાધ્યાભાવાધિકરણ - વચભાવ, તેમાં વર્ચભાવત્વની વૃત્તિતા જ આવશે. વૃત્તિવાભાવ ન જતાં અવ્યાપ્તિ તો આવશે જ. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યનિષ્ઠ પ્રતિયોગિતામાં સાધ્યાવચ્છેદકસંબંધાવચ્છિ, દલનો નિવેશ આવશ્યક થઈ પડશે. નિરુક્ત દલનો નિવેશ કરતાં આવ્યાપ્તિ દૂર થઈ જશે. અવ્યાપ્તિનું વારણ તો પૂર્વમાં કરી દીધું છે. गूढामृतलीला (३९) तदा साध्यतावच्छेदकसम्बन्धेतरसम्बन्धानवच्छिन्नपदेनसाध्यतावच्छेदकसम्बन्धेतरानवच्छिन्नत्वमेव विवक्षितम् । ताद्दश विवक्षणे च प्रकृते साध्यतावच्छेदक सम्बन्धः वह्नित्वावच्छिन्नप्रतियोगितासम्बन्धः तदितर महानसीयत्वं (૧૩)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy