SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ गूढामृतलीला (८१) पूर्वोक्तयुक्त्या साध्यतावच्छेदकावच्छिन्नत्वस्य स्वरूपसम्बन्धस्वरूपत्वं परित्यज्य व्यापकत्वं परिष्कृतम् । एवं कृते च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावाधिकरणनिरूपित वृत्तित्वाभावो व्याप्तिः । एतादृशं लक्षणं स्वीक्रियते । __ एवं कृतेऽपि नानाव्यक्तिसाध्यकस्थले पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिः । तथा हि प्रतियोगितायाः स्वरूप सम्बन्धात्मिकाया प्रतिव्यक्तिभिन्नत्वेन तत्र साध्यतावच्छेदकव्यापकत्वाभावात् । तथा च साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावपदेन साध्याभावस्य ग्रहणमसम्भवादव्याप्तिः । શશીશીલા (૮૧) પૂર્વમાં દોષને દૂર કરવા માટે તમે સાધ્યતાવરચ્છેદકા વરિચ્છન્નત્વ નો અર્થ સ્વરુપસંબંધરુપ ન લેતાં વ્યાપકત્વરુપે સ્વીકાર્યો આ પ્રમાણે અર્થ કરવાથી દોષ આવતો નથી. લક્ષણ : સાધ્યતાવચ્છેદકવ્યાપકપ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિ : આ પ્રમાણે લક્ષણ થશે. આ પ્રમાણે વ્યાપકત્વ અર્થ કરવા છતાં અવ્યાતિ તો આવવાની જ છે. નાનાવ્યક્તિ સાધ્યક સ્થળ પર્વતો વહિમાનું ધૂમાડુ માં અવ્યાતિ આવશે. લક્ષણ પ્રમાણે સાધ્યતાવચ્છેદકરી વ્યાપક પ્રતિયોગિતા હોવી જોઈએ જે અહીં ઘટશે નહિ કેમકે પ્રતિયોગિતા એ સ્વરુપ સંબંધ રુપ છે અને આ પ્રતિયોગિતા એ સ્વરુપ સંબંધ રૂપ હોવાથી પ્રતિવ્યક્તિમાં ભિન્ન થશે. અર્થાત્ વચ્ચભાવીય પ્રતિયોગિતા ભિન્ન છે. ચત્વરીય, મહાનસીય સર્વે પ્રતિયોગિતા ભિન્ન છે આથી સાધ્યતાવચ્છેદક વતિત્વ ને વ્યાપક પ્રતિયોગિતા નહીં બને (૨૨)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy