SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સાધ્યતા વચ્છેદક વ્યાપક પ્રતિયોગિતાકાભાવ - સાધ્યાભાવ વન્યભાવ નહીં લઈ શકાય. અાથી સાધ્યાભાવનું જ અગ્રહણ થતાં અવ્યાતિ આવી જશે. __ गूढामृतलीला (८२) भवता प्रतियोगिताया स्वरूपसम्बन्धात्मिकाया प्रतिव्यक्तिभिन्नतया वह्नित्वादि साध्यतावच्छेदकताव्यापकत्वाभावात् नानाव्यक्तिसाध्यकस्थलेऽव्याप्तिः प्रदर्शिता । तद् वारणाय प्रतियोगितात्वेन प्रतियोगितायां साध्यतावच्छेदक व्यापकत्वं विवक्षितम् । एतादृशीविवक्षाकृते सति न प्रतियोगितायां व्यापकत्वभङ्गः । तथा हि प्रतियोगितात्वेन प्रतियोगिताऽपि साध्यतावच्छेदकीभूत वह्नित्व समनियतत्वात् । अतः साध्यतावच्छेदकव्यापकप्रतियोगिताकाभावपदेन साध्याभावस्य धर्तुं शक्यते । तदधिकरण जलहूदादि निरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશશીલા (૮૨) તમે પ્રતિયોગિતાને સ્વરુપ સંબંધ રુપ બતાવીને તે પ્રતિવ્યક્તિમાં ભિન્ન છે, અને ભિન્ન હોવાથી તે પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકને વ્યાપક નહીં બને. આથી નાનાવ્યક્તિ સાધ્યક સ્થળમાં અધ્યાતિ તમે બતાવી પણ તેને દૂર કરવા માટે અમે અલગ માર્ગ અપનાવીએ છીએ. અહીં પ્રતિયોગિતાત્વ રુપથી પ્રતિયોગિતા લઈશું. આ પ્રતિયોગિતાત્વ રુપથી પ્રતિયોગિતા તો એક જ છે હવે પ્રતિયોગિતા એક બની જવાથી તે સાધ્યતાવરચ્છેદકીભૂત વહ્નિત્વ ને સમનિયત થવાથી વ્યાપક બની જશે આમ પ્રતિયોગિતા વ્યાપક બનતાં સાધ્યતાવરચ્છેદક વ્યાપક (૩૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy