SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૨૮) આમ લક્ષણનું સ્વરુપ આ પ્રમાણે યશે. સાધ્યતાવચ્છેદકસમ્બન્ધતરસમ્બન્ધાનવચ્છિન્ન..... ઇત્યાદિ શંકા આ પ્રસ્તુત લક્ષણમાં તમે સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ શા માટે ગ્રહણ કર્યું ? સમા. - તેનું તો અમે પૂર્વમાં સમાધાન આપી દીધું છે છતાં પણ તમે પ્રશ્ન કર્યા આથી જણાવી દઈએ છીએ કે સાધ્યતાવચ્છેદક સંબંધ સિવાયના અન્ય સંબંધથી કોઈ અભાવ ન લઈ શકે તેના માટે મૂક્યું છે. તમે જે કારણ આપ્યું કે સાધ્યતાવચ્છેદક સંબંધ સિવાયના અન્ય સંબંધથી અભાવ ન લેવાય તે માટે, પણ તે તો સાધ્યતાવચ્છેદકસંબંધેતરસંબંધાનવચ્છિન્ન પદથી પણ થઈ શકે છે. પ્રસ્તુત સ્થળ પર્વતો વહિમાન્ ધૂમાત્ માં સાધ્યતાવચ્છેદક સંબંધ-સંયોગ સંબંધ, તેનાથી ઇતર સમવયાદિ સંબંધ અને આ સમવાયાદિ સંબંધથી (તમે જે અભાવ લીધો હતો સમવાયન વહૂન્યભાવ) આ અભાવીય પ્રતિયોગિતા અવચ્છિન્ન જ છે અનવચ્છિન્ન નથી. આથી આ અભાવ તો લક્ષણ ધટક બનશે નહિ પરંતુ સંયોગન વહૂન્યભાવ જ લક્ષણ ઘટક બનશે. આમ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ દલ એ નિરર્થક જ જશે. જો આ પ્રમાણે તમે કથન કરતાં હોવ તો ન કરતાં. गूढामृतलीला (२९) यतो हि संयोग- कालिकैतदुभयसम्बन्धेन महानसीय वह्निमान् धूमादित्यादावतिव्याप्तिवारकत्वात् । तथा हि साध्यो महानसीय वहिः, साध्याभावः (૩૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy