SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરક પીઠબળ વિ.સં. ૨૦૬૬... સમેતશિખર ચાતુર્માસ. અષાઢ કૃષ્ણા તૃતીયા.. જીવનનો એક યાદગાર દિન... પૂજયશ્રીએ અપ્ય મને અંતરના આશ: અને આપી સરસ્વતીની સાધના માટે અનુ. આ જ દિવસથી માઁ ભગવતીની ૪ર દિનની આરાધના શરૂ થઈ. આરાધના દરમ્યાન અંતઃસ્કુરણા થઈ કે જે પાઠ ચાલે છે તેના પદાર્થોનું ગૂંથન કરી ૧ ગ્રન્થ બનાવવો. આરાધના પૂર્વે ગ્રંથલેખન માટે કોઈ જ વિચાર નહોતો, સાધનાથી ૧ નવી શકિત પ્રગટ થઈ હોય એવું મને લાગ્યું. શત્રુંજયની ભાવના સમેતશિખરે પૂર્ણ ન થઈ રહી હોય એવું જણાતું હતું. ખરેખર શાશ્વતભૂમિમાં સેવેલી ભાવના નશ્વર બની શકતી નથી. સાધના અન્તર્ગત જ પ્રાય: અડધા ઉપર ગ્રંથનું નિર્માણ થયું. - આ ગ્રંથરચના પાછળ પીઠબળ હોય તો એક ગુરુની કૃપા અને બીજા ભગવતીના આશીર્વાદ છે. એકદા વિચાર પ્રગટયો જેની તે સાધના કરી છે, વળી જેની કૃપાથી ગ્રંથનું સર્જન થયું છે તે સરસ્વતી દેવીના ગુણોની સ્તવનાને મંગલશ્લોકરૂપે રચું. શ્લોક બનાવવાનું કાર્ય મારા માટે તો પ્રથમ વખત જ ઉપસ્થિત થયું હતું. પરંતુ.... સરસ્વતીની કૃપાથી અષ્ટક પણ સાહજિક રીતે પૂર્ણતાને પામ્યું. યોગાનુયોગ અભ્યાસની શરૂઆત તીર્થભૂમિમાં અને જન્મદિને થઈ અને ગ્રંથનું લેખન પણ તીર્થભૂમિમાં અને જન્મદિને પૂર્ણ થયું.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy