SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નોધ - સંસ્કૃત ટીકામાં દરેક સ્થાને લક્ષણ આપવામાં આવ્યું છે જયારે ગુજરાતીમાં દરેક સ્થાને લક્ષણનું પુનરાવર્તન કર્યું નથી. તેથી જ્યાં લક્ષણ ન આપ્યું હોય ત્યાં સંસ્કૃત ટીકામાંથી દેખી લેવું. - ગુજરાતીમાં કેવલ શબ્દાનુવાદ નથી કર્યો. જયાં શંકાનું સ્થાન લાગતું હતું ત્યાં સંસ્કૃત પંકિતને માત્ર અક્ષરશ: ન ખોલતાં તેનો ભાવાર્થ પણ ખોલ્યો છે. ગ્રંથ કઠીન તો છે જ તેથી સંસ્કૃતનું ગુજરાતી આવશ્યક બન્યું છે. શક્ય છે વાચકવર્ગને કયાંક ગુજરાતી સરળ પડશે તો કયાંક સંસ્કૃત પણ સરળ બનશે. પરંતુ ખાસ લક્ષ્યમાં રાખવું કે પ્રથમ તો સંસ્કૃત ઉપરથી બેસાડવા પ્રયત્ન કરવો જ્યાં સંસ્કૃત ઉપરથી ન બેસે ત્યાં ગુજરાતી વાંચવું. કેમકે ન્યાયની શૈલી મેળવવા માટે સંસ્કૃતપકૃિત અવશ્યક બનશે. ગ્રંથમાં 86 થી 108 સુધી પર્યાપ્તિ ઘટિત કલ્પ ચાલે છે તે જલ્દી ખ્યાલ નહીં પણ આવે તેવી શક્ય છે કે તેને બેથી ત્રણ વાર વાંચવો પડશે. તેમાં પણ 94 થી 105 માં પર્યાપ્તિના લક્ષણનું પદકૃત્ય ચાલે છે. તેમાં એક એક સંબંધને ખાસ ખ્યાલમાં રાખવો પડશે. એક સંબંધ ન મૂકતાં કયાં કયાં દોષ સંભવે છે તેની વિચારણા ખાસ કરવા જેવા છે. - કોટિ એટલે પૂર્વપક્ષ અથવા ઉત્તરપક્ષ અથવા પૂર્વપક્ષ ઉત્તરપક્ષનું મિશ્રણ આ કોટિ શબ્દનો અર્થ જણાવો. - આધારભૂત ગ્રંચ તરીકે - સંગમેશ્વરકોડપત્ર અને વ્યાપ્તિપંચક ગંગાટીકા લેવામાં અાવ્યા છે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy