SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ गूढामृतलीला (२५) अतस्तद् दोषशमनार्थं साध्य निष्ठ प्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वं निवेश्यते । कृते च निवेशे प्रकृते साध्यो वह्निः, स च संयोगसम्बन्धेन धूमस्य व्यापकः । अतः साध्यतावच्छेदकसम्बन्ध संयोग सम्बन्धः तेन सम्बन्धेन वन्यभावाधिकरणं जलहूदादिकम् । तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશીશીલા (૨૫) તમે ચિંતા ન કરો. આ અવ્યાપ્તિ દોષને દૂર કરવા પુનઃ લક્ષણમાં પરિષ્કાર કરશું સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતામાં અમે સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ” પદનો નિવેશ કરશું. આ પદનો નિવેશ કરતાં જ અવ્યાપ્તિ દોષ દૂર થઈ જશે. સાધ્ય જે સંબંધથી હેતનો વ્યાપક બને તે સંબંધને સાધ્યતાવચ્છેદક સંબંધ કહેવાય છે. અથવા સાધ્ય જે સંબંધથી પક્ષમાં રહે તેને સાધ્યતાવરચ્છેદક સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં સાધ્ય વહિં તે સંયોગ સંબંધથી જ ધૂમનો વ્યાપક છે નહીં કે સમવાયાદિ સંબંધથી આથી સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ સંબંધ ગણાશે. તેમજ પ્રસ્તુત સ્થળ પર્વતો વર્તમાનમાં વર્તિ રુપ સાધ્ય સંયોગ સંબંધથી પર્વત રુપ પક્ષમાં રહે છે આથી સાધ્યતાવરચ્છેદક સંબંધ સંયોગ સંબંધ ગણાશે. હવે અવ્યાપ્તિ દૂર કેવી રીતે થાય તે બતાવે છે. પૂર્વમાં તમે સમવાયેલ વહુચભાવ લેતા હતાં તે હવે ગ્રહણ નહીં કરી શકો કેમકે સાધ્યતાવચ્છેદક સંબંધ તો અહીં સંયોગ સંબંધ છે. આથી તમારે અભાવ લેવો હોય તો સંયોગ સંબંધથી જ વચ્ચભાવ લેવો પડે. (૩૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy