SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કરી પરંતુ આ યુક્ત નથી કેમકે અન્ય સ્થળે અવ્યાપ્તિ આવે છે. સ્થળ : વહિયટાન્યતરવાન્ ધૂમાત્ ધ્યાન રાખવું કે પર્યાપ્તિ ઘટિત લક્ષણ બનશે ત્યાં પ્રમેયવહિમાન્ ધૂમાત્ માં અવ્યાપ્તિ આવશે. અહીં સાધ્યતાવચ્છેદકાવચ્છિ. પ્રતિયોગિતાકાભાવ આ પદ દ્વારા ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ પણ ગ્રહણ કરી શકાય છે કેમકે “યોરેક: અન્યતર:” આથી સાધ્યાભાવ પદથી ઘટાભાવ પણ લેવાશે. આમ સાધ્યાભાવધિકરણ-પર્વતાદિ, તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ. આ અવ્યાતિને દૂર કરવા માટે પર્યાતિનો નિવેશ આવશ્યક છે. પર્યાસિટિત લક્ષણ : સાધ્યતાવચ્છેદકતાત્પાવચ્છિન્ન પ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદક રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિત્વાભાવો વ્યાપ્તિ. રુપવૃત્તિત્વગ્ન સ્વનિરુપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકપર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદકસમ્બન્ધન બોધ્યમ્. લક્ષણ સમન્વય : પ્રસ્તુત સ્થળ વહિઘટાન્યતરવાન્ ધૂમાÇ માં અભાવ ઘટાભાવ લઈશું. અહીં સાધ્ય વહિઘટાન્યતર, સાધ્યતાવÔદક-વહ્રિધટાન્યતરત્વ, તાશવહ્રિષટાન્યતરસ્વા વચ્છિન્નાવÒદકતા -વહિઘટાન્યતરનિષ્ઠાવચ્છેદકતા આ અવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધનો તેનો અનુયોગિતાવચ્છેદકરુપ-વહ્નિ ઘટાન્યતરત્વ ગત દ્વિત્વમાં જશે. અભાવીય પ્રતિયોગિતામાં જો રુપવૃત્તિ સમાન થશે તો જ અભાવ લક્ષણ ઘટક બનશે અહીં સ્વ નિરુપિતાવચ્છેદકતાધટત્વનિષ્ઠાવચ્છેદકતા, તાદેશઅવચ્છેદકતાÇાવચ્છિન્ન (???)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy