SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જ માનસીયવલિંમાનું ધૂમાત્ માં પણ અતિવ્યાતિ દૂર થઈ જશે. મહાનલીયવલિમાનું ધૂમા આ સ્થળમાં પણ માનસીયવહ્નિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવવ૬ વૃત્તિત્વ સામાન્યની અંદર પર્વત નિરુપત વૃત્તિતા પણ છે. આ સાધ્યાભાવાધિકરણ પર્વતની અંદર ધૂમ હેતુની વૃત્તિ જ છે. વૃત્તિવાભાવ ન જતાં અતિવ્યાતિ નહીં આવે આ અતિવ્યાતિને દૂર કરવા તમે પૂર્વમાં જે જૂનવારક પતિનો પ્રવેશ કરવાનું કહેતાં હતાં તે હવે નિરર્થક જશે કેમકે અતિવ્યાતિ તો નિરુકૃત પરિષ્કાર દ્વારા જ દૂર થઈ જાય છે. આમ પ્રમેયવતિમાનું ધૂમાત્ માં વહ્નિત્વાવરિષ્ઠ પ્રતિયોગિતાકાભાવ- વભાવ, તાદશ વચભાવાધિકરણજલદ, તત્રિરુપત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અવ્યાતિ નહીં આવે. गूढामृतलीला (७१) भवता वृत्तित्वसामान्यभावं निवेश्य पूर्वोक्तातिव्याप्तिवारणं कृतम् । एवञ्च पर्याप्ति निवेशोऽनावश्यकत्वेन प्रमेयवह्निमान् धूमादित्यत्राव्याप्ति रिता । तन्न युक्तम् । यतो हि वह्रिघटान्यतरवान् धूमादित्यादावव्याप्तिः । तथाहि साध्यतावच्छेदकावच्छिन्नप्रतियोगिताकाभावपदेन घटत्वावच्छिन्नप्रतियोगिताकाभावोऽपि धर्तुं शक्यते । तदभावाधिकरणीभूतपर्वतादिनिरूपितवृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । अतस्तद् वारणाय न्यूनवारकपर्याप्तेरा वश्यकत्वेन प्रमेयवह्रिसाध्यक धूमहेतुकस्थलेऽव्याप्तिः दुर्धरैव । - શશીશીલા (૦૧) તમે વૃત્તિત્વ સામાચાભાવ નો પ્રવેશ કરીને પૂર્વોત અતિવાસિને દૂર કરી તેમજ પતિ ઘટિત લક્ષણનો નિવેશ અનાવશ્યક બનાવાથી પ્રમેયવલિમાનું ધૂમાત્ માં પણ અવ્યાતિ દૂર (૨૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy