SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૧૦) તમે ચિંતા ન કરો. કેમકે અમે પર્યાતિ ઘટિત લક્ષણ જ નહીં બનાવીએ. શંકા : તો તો પછી મહાનસીયવલિમાનું ધૂમાતુ માં અતિવ્યાતિ ઉભી રહેશે. સમા. તે અતિવ્યાતિનું વારણ તો અમે બીજી રીતે કરશું. તમે માનસીયવ&િમાનું ધૂમાલૂમાં અતિવ્યાતિને દૂર કરવા માટે પતિનો પ્રવેશ કરો છો પણ તે યુત નથી. ' પર્વતો ધૂમવાનું વર્તે: આ અસહેતુ સ્થળમાં અતિવ્યાતિ આવે છે. કેમકે સાધ્ય-ધૂમ, સાધ્યાભાવ-ધૂમાભાવ, તાધિકરણજલદ તત્રિરુપિત વૃત્તિવાભાવ-વહ્નિમાં જતાં અતિવ્યાતિ આવશે. તમે અહીં વૃત્તિત્વ સામાન્યાભાવનું કથન તો કર્યું નથી તેથી જેમ અયોગોલક તમે લો તેમ અમે જલદ લઈને તમને દોષ તો આપી જ શકીએ છીએ. “વાદિ ભદ્ર ન પશ્યતિ” આમ આ અતિવ્યાતિનું વારણ કરવા માટે તમારે સાધ્યાભાવાધિકરણનિરુપતવૃત્તિવાભાવ નો અર્થ સાધ્યતાવરચ્છેદકા- વરિચ્છન્ન પ્રતિયોગિતા કામાવાધિકરણ નિરૂપિત વૃત્તિવત્નાવચ્છિ. પ્રતિયોગિતાકાભાવ કરવો પડશે જેથી ધૂમાભાવાધિકરણ જલદ ન લઈ શકાય કેમકે ધૂમવાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવાધિકરણમાં વૃત્તિત્વ સામાન્ય ની અંદર તો જેમ જલદ નિરૂપિત વૃત્તિતા છે. તેમ અયોગોલક નિરુપિત વૃત્તિતા પણ છે આથી વૃત્તિવાભાવ વહ્નિરુપ હેતુમાં ન જતાં અતિવ્યાતિ નહીં આવે જે રીતે અહીં અતિવ્યાતિ દૂર કરવા માટે તમે આ પરિષ્કાર કર્યો છે તે પરિષ્કાર દ્વારા (૨૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy