SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગ સંબંધ જ લક્ષણ ઘટક બનશે. આમ વચમાવાધિકરણજલદૂદ તેમાં સંયોગ સંબંધથી વૃત્તિતા મીનાદિની, વૃત્તિવાભાવ ધૂમમાં જશે. કોઈ જ દોષ આવશે નહિ. અવ્યાપ્તિ દૂર થઈ જશે. गूढामृतलीला (७) अत्रैवमाशङ्का जायते यदन्यतरत्वेन संसर्गतायां मानाभावात् संयोगकालिकान्यतरसम्बन्धमादाय पर्वतो वहिमान् धूमादित्यत्राव्याप्तिदानमनुचितम् । यद्यन्यतरत्वेन संसर्गता स्यात् तदा संयोग-कालिकान्यतरसम्बन्धान्तर्गतकालिकसम्बन्धावच्छिन्नवल्यभावाधिकरणजलहूदादिनिरूपित वृत्तितायाः धूमे सत्त्वादव्याप्तिः स्यात् । न सम्भवति चैतादृशं कार्यम् । अतः न तमादायाव्याप्तिः । अतस्तद् वारणाय विशेष्यदलं व्यर्थम् । શશીશીલા (૭) તમે દોષ દૂર કર્યા પણ વાસ્તવિક રીતે તે દોષ જ નથી આવતો. કેમ કે અન્યતરત્વ રુપ સંબંધમાં જ કોઈ પ્રમાણ નથી. આથી આ સંબંધ નહી માનો એટલે પૂર્વમાં સંયોગ. કાલિકાચતર સંબંધને ગ્રહણ કરીને પર્વતો વર્તમાન્ ધૂમા આ સ્થળમાં જે અવ્યાપ્તિ આપી હતી તે અવ્યાપ્તિ નહી આપી શકાય. કેમકે જો અન્યતરત્વ સંબંધરુપે હોત તો તમે સંયોગ.કાલિકઅન્યતર સંબંધમાં રહેલ કાલિક સંબંધથી વચભાવાધિકરણ જલદાદિમાં ધૂમની વૃત્તિતા મેળવી શકત અને વૃત્તિવાભાવ ન જતાં અવ્યાપ્તિ આવત. પણ આ સંબંધ જ નથી મળતો આથી અવ્યાપ્તિ તમે જે અાપી હતી તે અનુચિત થઈ પડશે. આથી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે તમે જે વિશેષ્ય દલ આપ્યું હતું તે પણ નિરર્થક જ જશે. (૨૪)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy