SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૬) તમે તો વિશેષ્યદલનું ઉપાદાન કરતા નથી તો પર્વતો વહિમાનું ધૂમાતુ આ પ્રસિદ્ધ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. સાધ્ય : વહ્નિ, સાધ્યાભાવ : વચભાવ, તાધિકરણ : જલહૂદ આ જલકૂદમાં રહેલી વૃત્તિતા માટે તમે કેવા વિશેષણ દલ અર્થાત્ હેતુતાનિરૂપિતસંસર્ગતાવચ્છેદકતાપર્યાધિકરણ ધર્માવચ્છિનસંસર્ગતા નિરૂપકત્વનો જ પ્રવેશ કર્યો છે. પ્રસ્તુતમાં હેતુ - ધૂમ, હેતુતા :- ધૂમમાં, હેતુત નિરૂપિત સંસર્ગના :- સંયોગ નિષ્ઠા, હેતુતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદકતા સંયોગત્વમાં, આ અવચ્છેદકતાનું પર્યાપ્ત સંબંધથી અધિકરણ :સંયોગત્વ આ સંયોગત્વાવચ્છિન્ન સંસર્ગના સંયોગ-કાલિકાન્યતરમાં પણ રહેશે. (અધિકનો પ્રવેશ કરવો એ હાનિકારક નથી.) અહીં ધ્યાન રાખવું સંયોગત્વાવચ્છિા તો સંયોગ જ થાય કાલિક ક્યારેય ન થાય પરંતુ સંયોગકાલિકાચતરાન્તર્ગત સંયોગ છે આથી સંયોગવાવચ્છિ. અચતર થશે અને આ સંયોગ કાલિકાચતર સંસર્ગતાની અંદર તો કાલિક સંબંધ પણ આપેલ છે. આથી સાધ્યામાવાધિકરણ જલદાદિ નિરૂપિત કાલિક સંબંધથી વૃત્તિતા જ ધૂમમાં આવશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ. આથી આ અવ્યાપ્તિને દૂર કરવા માટે જ અમે વિશેષ્ય દલ અર્થાત્ હેતુતા નિરૂપિત સંસર્ગાનવચ્છેદકાનવચ્છિન્નત્વનો પ્રવેશ કર્યો છે. આ દલનો પ્રવેશ કરવાથી જે અવ્યાપ્તિ આવતી હતી તે દૂર થઈ જશે. કેમકે હેતુતા નિરૂપિત સંસર્ગતાવચ્છેદક-સંયોગત્વ, અનવચ્છેદક-કાલિકત્વ, તેનાથી અવચ્છિન જ આ સંયોગ કાલિકાચતર સંબંધ બનશે, અનવચ્છિન્ન થશે નહીં. આથી આ સંસર્ગતા (સંયોગ કાલિકાચતર) લસણ ઘટક નહીં બને પરંતુ શુદ્ધ (૧૩)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy