SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યાભાવાધિકરણ જલદમાં મીનાદિની વૃત્તિતા, વૃત્તિવાભાવ દ્રવ્યત્વમાં જતાં કોઈ જ દોષ નહીં આવે. गूढामृतलीला (३) यत्कृतेऽपि विशेषणदलोपादानेऽव्याप्तितादवस्थ्यमेव । तथाहि पर्वतो वह्निमान् पर्वतानुयोगिकसमवायेन द्रव्यत्वात् इत्यत्र पर्वतानुयोगिकसमवायसम्बन्धावच्छिन्ना या वृत्तिता सा केवलसाध्यवन्निरूपितैव भवति न तु साध्याभाववन्निरूपिता । अतो वढ्यभावाधिकरणनिरूपितहेतुता निरूपितसंसर्गतावच्छेदकतापर्याप्त्यधिकरणपर्वतानुयोगिकत्वसमवायत्वरूपधर्मद्वयावच्छिन्नसंसर्गतानिरूपितवृत्तित्वाप्रसिद्ध्याऽव्याप्तितदवस्थमेव । अतः विशेषणदलोपादानन्तु निरर्थकमेव । શશીશીલા | (૩) અહીં અમે બીજી રીતે તમને દોષ આપીએ છીએ. વિશેષણ દલનું ઉપાદાન તમે કરશો તો પણ તમને અવ્યાપ્તિ તો પૂર્વવતું લાગશે જ. તે આ પ્રમાણે પર્વતો વતિમાનું પર્વતાનુયોગિકસમવાયેન દ્રવ્યવાતું આ સ્થળમાં પર્વતાનુયોગિક સમવાયસંબંધાવચ્છિન્નવૃત્તિતા જે છે તે કેવલ સાધ્યવત્ થી નિરૂપિત છે સાધ્યાભાવવત્ થી નિરૂપિત તો નથી જ આથી વચમાવાધિકરણ નિરૂપિત હેતુતા નિરૂપિત સંસર્ગતાવરચ્છેદક પયટ્યધિકરણ ધર્મ-પર્વતાનુયોગિકત્વ સમવાયત્વ, તાદશ ધર્મયાવચ્છિન સંસર્ગતાથી નિરૂપિત વૃત્તિતા જ અપ્રસિદ્ધ થતાં તે સંબંધથી તેનો અભાવ પણ કઈ રીતે લેવાય માટે આવ્યાપ્તિ તો લાગવાની જ છે. આથી વિશેષણ દલનું ઉપાદાન નિરર્થક જ થશે.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy