SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ यदि च संयोग कालिकान्यतरसम्बन्धेन धूमवान् पर्वतः इति प्रत्ययें संयोगसम्बन्धावच्छिन्न धूम निष्ठधेयता निरूपिताधिकरणत्वस्यैव विषयो भासते, कालश्चतादृशान्यतरसम्बन्धेन धूमवानिति प्रत्यये च कालिकसम्बन्धावच्छिन्नधूमनिष्ठधेयतानिरूपित कालनिष्ठाधिकरणत्वस्यैव विषयावभासः इति ज्ञायते । तथा चान्यतरत्वस्य संसर्गत्वे न किमपि मानमित्युच्यते तदान्यतरत्वस्य संसर्गत्वे गुरुपादा एव शरणमिति ध्येयम् । ગાશીશીલા (૧૦) તમારી વાત યુક્તિયુક્ત નથી. કેમકે પર્વત ઉપર ધૂમની ભલે સંયોગ-સમવાયાચતર સંબંધથી પ્રતીતિ ન થાય પણ સંયોગ કાલિકાચતર સંબંધથી પ્રતીતિ થવામાં કોઈ જ આપત્તિ જણાતી નથી. વળી આવું અમે જ માનીએ છીએ એવું પણ નથી. અન્ય પણ આચાર્યો અન્યતરત્વમાં સંસર્ગતા સ્વીકારે જ છે. મહાદેવ ભટ્ટે પણ અભાવના લક્ષણમાં કહ્યું છે : “સમવાય સ્વસમવયસમવેતત્વાન્યતરસમ્બન્ધન સત્તાવક્વં યત્ તદન્યત્વમ્ અભાવવં ! તેનો આશય આ પ્રમાણે છે : સત્તા સમવાય સંબંધથી દ્રવ્ય ગુણ કર્મમાં રહે છે. તેમજ સ્વ સમવાય સમતત્વ સંબંધથી તે સત્તા સામાન્ય, વિશેષ અને સમવાયમાં રહેશે. અહીં સ્વ પદથી સત્તા લેવી તે સત્તા સમવાય સંબંધથી દ્રવ્ય, ગુણ, કર્મમાં અને તેમાં સમવેત (સમવાય સંબંધથી રહે તે) સામાન્ય, વિશેષ, સમવાય છે. આથી સ્વ સમવાય સમવેતત્વ સંબંધથી સામાન્ય, વિશેષ, સમવાયમાં સત્તા રહે છે. આમ સમવાય, સ્વસમવાય સમવેતવાચતર સંબંધથી સત્તાવાળા દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય થશે. આ ભાવ થશે. અને તેનાથી ભિન જે હશે તે અભાવ બનશે. અહીં જે અભાવનું લક્ષણ કર્યું છે તેમાં અન્યતરત્વને
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy