SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તેને દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ દલ મૂકયું છે તે નિરર્થક જશે. गूढामृतलीला (४०) न च यदि साध्य निष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसम्बन्धेतरानवच्छिन्नत्वं निवेश्यते तदासम्भवापत्तिः स्यात् । तथा हि पर्वतो वहिमान् धूमादित्यत्र साध्यतावच्छेदकसम्बन्धः-संयोगसम्बन्धः, तदितर वह्नित्वं, तदवच्छिन्नेयं संयोगेन वल्यभावीय प्रतियोगिता न त्वनवच्छिन्ना । अतः संयोगेन वढ्यभावोऽपि लक्षणघटकाभावपदेन धर्तुमशक्यतयासम्भव इति वाच्यम् । ___ तच्चाने पर्याप्तिघटित कल्पे स्फुटीभविष्यति । શશીશીલા (૪૦) અ હા હા ! તમે તો આવું લક્ષણ બનાવીને પ્રસિદ્ધ સ્થળમાં અસંભવાપત્તિ ઉભી કરી છે. તમે તો માત્ર સાધ્યતાવચ્છેદકેતરાનવચ્છિન્નત્વ નો જ નિવેશ કર્યો છે. ઈતર સંબંધ તો કહેતાં નથી. સ્થળ - પર્વતો વર્તમાનું ધૂમાતુ પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદક સંબંધ - સંયોગ સંબંધ, તેનાથી ઈતર સંબંધ તો કહેતાં નથી. આથી તેનાથી ઈતર પદથી વતિત્વ પણ ગ્રહણ કરી શકાશે. અને આ વહ્નિત્વથી અવચ્છિન્ન વચભાવીય પ્રતિયોગિતા બનશે. અનવચ્છિન્ન નહી બને. આમ સંયોગ સંબંધથી વચભાવ પણ લક્ષણ ધટક નહીં બની શકે. કોઈપણ અભાવ લક્ષણ ઘટક ન બનતાં અસંભવ દોષ લાગી જશે. જો આ પ્રમાણે તમે કથન કરતાં હો તો ન કરતાં કેમકે તેનું સમાધાન અમે આગળ પયપ્તિ ઘટિત લક્ષણ બતાવશું તેમાં સ્પષ્ટ કરશું.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy