SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વચ્છિન્નત્વ દલનો પ્રવેશ કર્યો છે. જેનું કારણ તમે પૂર્વમાં બતાવ્યું છે કે તદ્દ તદ્દ વહિ: નાસ્તિ આ અભાવ લઈને દોષ ન આપી શકાય માટે જ નિરુત દલનો પ્રવેશ કરેલ છે. અહીં કાંઈક તેના માટે વિચારણા કરાય છે. આ દલનો નિવેશ કરવા છતાં પણ અવ્યાપ્તિ દોષ તો આવે જ છે. સ્થળ : પ્રમેયવહિમાન ધૂમાÇ એક નિયમ છે કે “સમ્ભવતિ લધુધર્મ ગુરૌ તદભાવાત્” આ નિયમનો સ્વીકાર કરતાં દીધિતિકારે કહ્યું છે કે અતિવ્યાપ્તિ ઈત્યાદિ દોષ જો ન લાગતો હોય તો લઘુધર્મનો સમાનાધિકરણ એવો ગુરુધર્મ અવચ્છેદક બની શકતો નથી. હવે અવ્યાપ્તિ દોષ બતાવતાં કહે છે. પ્રસ્તુતમાં સાધ્વ-પ્રમેયવહિ, સાધ્યાભાવ-પ્રમેયવહિત્પાવચ્છિન્નપ્રતિયોગિતાકપ્રમેયવહ્રયભાવ, આ પ્રમેયવÇચભાવ તો અપ્રસિદ્ધ છે, નિરુત નિયમને આધારે. અહીં વહ્નિત્વ એ લઘુધર્મ છે જ્યારે ગુરુધર્મ પ્રમેયત્વ થી વિશિષ્ટ વહિત્વ છે. નિયમાનુસાર ગુરુધર્મીય પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનતાં સાધ્યાભાવ લક્ષણ ઘટક નહીં બની શકે. આથી અવ્યાપ્તિ આવશે. गूढामृतलीला (६६) प्रमेयवह्निमान् धूमादित्यत्र साध्यतावच्छेदकीभूत प्रमेय वह्नित्वावच्छिन्नप्रतियोगिताया अप्रसिद्धावपि तद् घटक वह्नित्वावच्छिन्न प्रतियोगितायाः प्रसिद्धतया तामदायैव लक्षणसमन्वय सम्भवः । तथा हि साध्यः प्रमेयवह्निः साध्याभावो वह्नित्वावच्छिन्न प्रतियोगिताकवह्न्यभावः । तदधिकरणम्- जलहूदादिकम्, तन्निरूपित वृत्तिता मीनादौ वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । (૩૦૩)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy