SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શશીશીલા (૬૬) તમારી વાત ઠીક છે, પણ અમે જે રીતે કહીએ છીએ તે રીતે અમને કોઈ જ દોષ નથી આવતો. પ્રસ્તુત સ્થળ પ્રમેયવર્તિમાન્ ધૂમાત્ માં અમે એમ કહીએ છીએ કે સાધ્યતાવચ્છેદકીભૂત પ્રમેયવલિંવાવચ્છિન પ્રતિયોગિતા ભલે અપ્રસિદ્ધ છે તો પણ તેના ઘટકભૂત જે વહ્નિત્વ છે તાદેશ વહિવાવચ્છિન્નપ્રતિયોગિતા તો પ્રસિદ્ધ જ છે. આથી વહિવાવચ્છિન્ન વર્ચભાવીય પ્રતિયોગિતાને ગ્રહણ કરીને લક્ષણ સમન્વય થઈ જશે. આમ સાધ્ય-પ્રમેયવ, સાધ્યાભાવ-વલિંવાવચ્છિન્ન પ્રતિયોગિતાકવચભાવ, સાધ્યાભાવાધિકરણ-જલકૂદાદિ, તનિરુપત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. गूढामृतलीला (६७) एवं पूर्वोक्तक्रममाश्रित्य महानसीय वहिमान् धूमादित्यत्राति व्याप्तिः । प्रस्तुतस्थलंत्वसद्धेतोरेव । यतो हि धूमस्य पर्वतादावपि सत्त्वेन महानसीय वहः संयोग सम्बन्धेन महानसे एव विद्यमानत्वेन नाऽयं सद्धेतुः । “व्याप्ति पक्षधर्मताविरहितत्वरूपासद्धेतुलक्षणस्य तत्राक्षतत्वात्” । तथा हि साध्यो महानसीय वह्निः, साध्याभावः वह्नित्वावच्छिन्न प्रतियोगिताकाभावः । तदधिकरणं जलहूदादिकम्, तन्निरूपित वृत्तिता मीनादौ, वृत्तित्वाभावस्य धूमे सत्त्वादतिવ્યતિઃ શશીશીલા (૬૭) અહા, હા! શું તમે નવી જ પદ્ધતિ બતાવી છે. જો આ રીતે પ્રમેયવર્તમાન માં દોષ દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો (૦૪)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy