SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ कताकप्रतियोगिताकाभावः - विषयित्वसम्बन्धावच्छिन्नवह्नित्वविशिष्टाभावः । तदभावाधिकरणीभूत पर्वतादि निरूपित वृत्तित्वाभावस्य धूमेऽभावादव्याप्तिः । શશીશીલા (૪૮) તમે એમ ન સમજતાં કે તમે કરેલ આ લક્ષણમાં કોઈ દોષ નથી. કેમકે વિષયિત્વ સમવાયાચતર સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટ એ સંયોગ સંબંધથી - સાધ્ય, ધૂમ રુપ હેતુમાં આવ્યાપ્તિ તો આવવાની જ છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ - વિષયિતા સમવાયાચતર સંબંધ. શંકા - સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ કોને કહેવાય ? સમા. - સાધ્યતાવચ્છેદક જે સંબંધથી રહે તેને સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક સંબંધ કહેવાય. પ્રસ્તુતમાં સાધ્યતાવરચ્છેદક સંબંધ - સંયોગ સંબંધ, સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધ વિષયિતા સમવાયાજેતર સંબંધ. આ અન્યતર સંબંધની મધ્યમાં વિષયિતા સંબંધ પણ છે. આથી વિષયિતા સંબંધાવચ્છિનાવચ્છેદકતા, પ્રતિયોગિતાકાભાવ પદથી વિષયિતા સંબંધથી વાતત્વ વિશિષ્ટાભાવ લઈ શકાશે. સાધ્યાભાવાધિકરણ – પર્વત, કેમકે વિષયિતા સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટ તો વહ્નિ ઈત્યાકારક જ્ઞાન બનશે તેનો અભાવ તો પર્વત ઉપર મળી જ જશે. આ પર્વત ઉપર ધૂમની વૃત્તિ જ છે. વૃત્તિત્વાભાવ ધૂમમાં નહીં જતાં અવ્યાપ્તિ આવી જશે. (૭)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy