SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં ત્યાં પ્રમેયત્વ રુપેણ ઘટાભાવીય પ્રતિયોગિતા પણ છે. કેમકે પ્રતિયોગિતાવેજ રુપથી સર્વ પ્રતિયોગિતા એક જ થવાની છે આથી વચમાવીય પ્રતિયોગિતા જેમ સંપૂર્ણ વઢિમાં છે તેમ પ્રમેયત્વેન ઘટાભાવીય પ્રતિયોગિતા પણ બધા જ પ્રતિયોગિમાં રહેશે નિયમ પણ છે “સામાન્ય ધર્મણ વિશેષભાવોડપિ સામાચાભાવ એવ” અર્થાત્ સામાન્ય ધર્મથી વિશેષાભાવ પણ સામાન્યાભાવ જ છે પ્રમેયત્વરુપેણ ઘટાભાવીય પ્રતિયોગિતા નિખિલ પ્રમેય સ્વરૂપ થાય છે. આમ સાધ્યતાવચ્છેદક વ્યાપકપ્રતિયોગિતાકાભાવ - ઘટાભાવ, તાધિકરણ - પર્વતાદિ, તત્રિરૂપિત વૃત્તિતા જ ધૂમમાં જશે વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાતિ આવશે. આ અવ્યાતિને દૂર કરવા માટે અમે પ્રતિયોગિતામાં “સાધ્યતાવચ્છેદકવનિષ્ઠભેદ પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ” નો પ્રવેશ કરશું જેથી અવ્યાતિ દૂર થઈ જશે. પ્રસ્તુત પર્વતો વતિમાન ધૂમાત્ સ્થળમાં તમે પૂર્વમાં ઘટાભાવ ગ્રહણ કરીને દોષ આપ્યો હતો પરંતુ હવે તે ગ્રહણ નહીં થઈ શકે કેમકે ઘટાભાવીયપ્રતિયોગિતા સાધ્યતાવરચ્છેદકવસિષ્ઠભેદ પ્રતિયોગિતારવચ્છેદકાવચ્છિના નથી પ્રસ્તુતમાં સાધ્ય - વહ્નિ, સાધ્યતાવચ્છેદક - વતિત્વ, તદુવતુ - વહિ, આ વાતમાં ભેદ મળશે - ઘટો ન, આ ભેદનો પ્રતિયોગિતાવચ્છેદક - ઘટત્વ, અનવરચ્છેદક - વહ્નિત્વ, તદવચ્છિન્ન - ઘટાભાવીય પ્રતિયોગિતા નથી આથી ઘટાભાવ એ લક્ષણાટક નહી બને પરંતુ વચમાવ જ લક્ષણ ઘટક બનશે. આથી સાધ્યાભાવ - વચભાવ, તદધિકરણ – જલદ, તત્રિરુપત વૃત્તિવાભાવ – ધૂમમાં જતાં લક્ષણ સમન્વય થઈ જશે. (રૂર)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy