SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિયોગિતા છે આ પ્રતિયોગિતાથી નિરુપિત જ અભાવની અમે વિવફા કરી છે. આવું કરવાથી પૂર્વોક્ત અવ્યાતિ નહી આવે. કેમકે પર્વતો વર્તિમાનું ધૂમાત્ આ સ્થળમાં જે તમે માનસીયવાભાવ લીધો છે તે લક્ષણ ધટક નહીં થાય કેમકે મહાનસીયત્વ વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન હોવાની સાથે સાથે અવચ્છેદકતાવ નિષ્ઠાવચ્છેદકતાથી મિત્ર જે અન્ય અવચ્છેદકતા, અને નિરૂપકવત્વનિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન હોવાની સાથે સાથે અવરચ્છેદકતાત્વ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન જે અન્ય અવચ્છેદકતાં તેનાથી અનિરુપત, અને આ બંને અવચ્છેદકતાથી નિરુપિત જે નિરુપકત્વ નિષ્ઠા પ્રતિયોગિતા, આવી પ્રતિયોગિતાથી નિરુપક જે અભાવ, આ અભાવ પદથી વહ્નિત્વવૃત્તિત્વવિશિષ્ટ નિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વ ઘટોભયાભાવ નહીં લઈ શકાય. કેમકે વતિત્વવૃત્તિત્વવિશિષ્ટનિષ્ઠાવચ્છેદકતા નિરુપકત્વ ઘટો ભયાભાવીય જે પ્રતિયોગિતા છે તે નિરુપકત્વ નિષ્ઠાવચ્છેદકતાથી મિત્ર અવરચ્છેદકતાવ નિષ્ઠાવચ્છેદકતાથી ભિન્ન ઘટત્વ નિખ અવચ્છેદકતાથી નિરુપિત જ છે અનિરુપિત નથી આથી રુપવૃત્તિ પ્રતિયોગિતાકાભાવ પદથી માનસીય વચભાવ નહીં લઈ શકાય આથી આ અભાવને લઈને આવ્યાતિ નહીં લાગે. गूढामृतलीला (९२) तथापि तत्रैव पुनरव्याप्तिः । यतो हि पुनः पूर्वोक्तरीत्यैव महानसीयवल्यभावीयप्रतियोगितानिरूपितावच्छेदकता भिन्ना सति अवच्छेदकतात्व निष्ठवच्छेदकता भिन्ना यान्यावच्छेदकता तन्निरूपित निरूपकत्वत्व निष्ठावच्छेदकता भिन्ना सति अवच्छेदकत्वनिष्ठवच्छेदकताभिन्ना याऽन्यावच्छेदकता (૪૬)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy